Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: ૩૦૯
૨. વર્ષ ૧ અંક ૧૧+૧૨ તા. ૨૮–૧૦–૭ &િ જોતાં જ તે બધા વાનરો કોધિષ્ઠ થઈ તે મુનિને મારવાને જેટલામાં દોડ્યા તેટલામાં છે છે જ પેલો ચૂધપતિ વાનર પણ આવી પહોંચે. બંનેની ભવિતવ્યતા સુંદર માટે સાધુને આ
જોતાં જ તે યૂથપતિ વાનરને જાતિસ્મરણ જ્ઞાન થયું. ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવતા કહ્યું છે મહામુનિએ મૂર્તિમંત ધમ છે તેને સાક્ષાત્કાર અનુભવતો ન હોય તેમ તે વાનરે, છે દિ મુનિને મારવાને ઉદ્યત થયેલા પોતાના આશ્રિત સર્વ વાનરોને નિવાર્યા. છે પૂર્વ ભવમાં જે સદભાવથી સાધુઓની ચિકિત્સા કરેલી તે બધું યાદ આવી ગયું છે છેપછી તેણે ભાવથી મુનિને નમસ્કાર ર્યા અને વિશલ્યા” નામની ઔષધી વડે તે કાંટાનું છું છેશક્ય કાઢી તેના ઉપર ત્રણસંહિણી ઔષધી લગાડી મુનિને ત્રણ રહિત કરી દીધા. છે ઇ ત્યારે તે વાનરના નેત્રમાં આંસુ જોઈ મુનિએ પૂછયું કે –“તે મારા ઉપર ઉપકાર છે કે, છતાં દુઃખી કેમ થાય છે ? છે ત્યારે વાનરે પૃથ્વી ઉપર અક્ષરો લખી પિતાને પૂર્વ વૈદ્યનો મનુષ્યભવ છે છે મુનિને જણ વ્યો અને ભાવિ સુધરવાનો ઉપાય પૂછયો. આત્મા સમજુ બને અને ૨
સાચું જ્ઞાન પેદા થાય એટલે ભાવિ સુધારવા પ્રયત્ન કર્યા વિના રહે જ છે છે નહિ સાચે બુદ્ધિધશાલી-પ્રજ્ઞાશીલ જ તેનું નામ જે આત્માનું ભાવિ છે છે ભદ્રકર બને તેવી જ પ્રવૃત્તિ આચરે.
- મુનિએ પણ સ્વસ્થ થઈ તેને પ્રતિબોધ આપ્યો કે-“ભદ્ર! ઉત્તમજનોએ વજેલા છે $ આ અને રૌદ્ર ધ્યાન કરવા નહિ. આધ્યાનને લઈને તે પૂર્વે મનુષ્યભવને હારી છે તિર્યચપણને પ્રાપ્ત થયો છે. શૈદ્રધ્યાન કરવાથી તે નરકની જ પ્રાપ્તિ થાય છે. તેથી છે
એ દુર્ગાનને છોડી દઈ તું સામાયિક વ્રત અંગીકાર કર. જે વ્રતથી તને બીજા જન્મને ૨ વિષે સ્વર્ગ અને મોક્ષ સુલભ થશે.” ૪ મુનિ નું આ વચન સાંભળી તે સદબુદ્ધિ વાનરે તે મુનિની પાસે ભાવ સામ- ૨
ચિકન અભિગ્રહ ધારણ કર્યો. પછી તે સાધુ પણ પોતાના ગુરૂદેવાદિને ભેગા થઈ ગયા છે તે વાનરે એકવાર પર્વત ઉપર સામાયિક આદર્યું. ભાવિભાવના યોગે ત્યાં કેઈ એક આ સિંહ આવ્યો. ત્યાં તે વાનરને અત્ત અને રૌદ્રધ્યાનને પરિહાર કરીને સ્થિર રહેલા છે છે તેને તે સિંહે ભક્ષણ કરી લીધે, તે મૃત્યુ પામી શ્રી જિનશાસનનું સાન્નિધ્ય કરનાર છે છ મહર્થિક અને ધાર્મિક દેવ થયો. માટે હે પ્રિય વાચકો ! ભાવથી ધર્મની આરાધના જ કરશો તો આ સંસાર સાગર તરી જશે. વાનર જે વાનર ભાવથી સામાયિકની 6 આરાધના કરી દેવ થયે તો આપણા માટે તે દેવગતિ અને પરંપરાએ મુક્તિ સુલભ છે દે છે. તો પુપાત્માએ શીધ્ર મુકિત પઢના ભાગી બનો તે જ કામના...