Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૩૧૮ : : શ્રી જૈન શાસન [અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેષાંક છે જ એક ગાઢ જંગલમાં પ્રવેશ્યાં, વનમાગ પસાર કરતાં બંને મુનિઓને તે વાઘણે દૂરથી જ જ જોયાં. મુનિવેષ જોતાં જ ક્રોધાગ્નિ પ્રગટ થયો, આંખેમાં ઉભરાય અને મુનિએ
સામે દેટ મૂકી. ૨ બંને મુનિઓએ વાઘણને જોઈ કીતિધર મુનિ ઉપસર્ગને નિવારવા અન્ય પંથે છે ચાલ્યા. સુકેશલને તે માર્ગે અનુસરવાની ના કહી. વાઘણને ગુસ્સો એર હતો તેથી છે જે બંને એક જ માર્ગે જઈશું તે બંને મેત પામીશું. માટે સુકેશલને અન્ય માગે છે કે જવાની સલાહ આપી.
કીતિધર મુનિ ચાલ્યા ગયા. સુકોશલ મુનિ પિતાના પંથને રોકી ઉભા રહ્યા. ૪ છે શુભ ધ્યાનને આશરો લીધો. ત્રાડ–રાડ નાંખતી વાઘણે તેમની ઉપર કુદકો માર્યો. .
સુકેશલ મુનિને ફાડી ખાધા. પ્રાણપંખેરૂ ઉડી ગયું. અંત ક્ષણે શુભ ભાવનાના બળે છે મુનિવર કેવલજ્ઞાન પામીને મુક્ત બન્યા. - શરીરને ભક્ષતી વાઘણે સુકેશલ મુનિના મુખમાં ચમકતી સોનાની પંકિત જોઈ સ્કૃતિ ઉછળી આવી. જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું. પૂર્વભવનો પુત્ર ઓળખે-પહેચાન્ય.
મુનિવેશ પરના વૈરને લીધે તે સુકેશલ પર ઉછળી આવેલી પણ એ ઘરે તે પુત્રનો જ ભાગ લીધે.
પશ્ચાતાપ નિઃસીમ બન્યો. ભાવના ઉચે પંથે ચઢી પાપના પડ તરફડિયા છે મારવા લાગ્યા. પુનીત ધ્યાને ચઢી. મૃત્યુ પામી સ્વર્ગે સિધાવી.
( અનુ. પાન ૩૧૬ નું ચાલુ ) ૯ ત્યાં એક વાનરનું ટોળું આવ્યું અને મુનિને જોઈ પત્થર ઉપાડી મુનિને માર જ છે. તેવામાં તેના નાયકે મુનિને જોઈ આવા મહાત્માને મેં ક્યાંક જોયા –તેમ વિચાર છે ન કરતાં આગલે ભવ જોયે. તે પૂર્વભવમાં વૈદ્ય હતે. ભવ હારી ગયો. ખેઢ કરે છે. ૨ ટેળાને અટકાવે છે અને મુનિના પગમાંથી કાંટે ખેંચી કાઢે છે. ર મુનિ તેને ઉપદેશ આપે છે અને તે સમકિત પામે છે. મુનિ આગળ ગયા. હવે છે તે વાનર તે ત્યાં સામાયિક વગેરે કરે છે ત્યાં રાત્રે કે વિકરાળ સિંહ આવે છે પણ
વાનર ડગતા નથી અને સિંહ તેને ફાડી ખાય છે. દિ સમભાવે વાનર મરીને ભવનપતિ દેવ થાય છે અને માનવ ગતિ પામી છે છે શિવસુખને ભાગતા બનશે.