Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮–૧૦–૭ :
: ૩૨૫
t
પુણ્ય પ્રકાશન સ્તવનમાં કૂવા–તલાવ ખોદ્યો હોય અને ખેતી વગેરે કરી હોય તો ઇ. ? તે અંગે આ લોચના કરાવાતી નથી. હિંસાના તાંડવને નિયંત્રણમાં રાખવા માટે શ્રાવ- વ છે કની “જીવન વ્યવસ્થા નથી ગોઠવાઈ પરંતુ સર્વવિરતિને આરાધવાની શકિતના અભાવે એ જીવનવ્યવસ્થામાં શ્રાવક ગોઠવાયા છે.
જૈન મુનિએને સાવદ્યયોગની નિવૃત્તિ છે. નિરવ પણ ભગવાનની આજ્ઞા મુજબ છે. છે જ વિહિત છે. શ્રી વીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબનું નદી ઊતરવા વગેરે રેનું દેખીતું સાવ પણ નિરવદ્ય છે. અને તેઓશ્રીની પરમતારક આજ્ઞાથી નિરપેક્ષ છે છે એવાં નિર્દોષ ભિક્ષાચર્યા સ્વાધ્યાય વિહાર વગેરે પણ સાવદ્ય છે. શ્રી વીતરાગ પરમાત્માની 2 આજ્ઞા મુજબ જે છે તે બધું જ નિરવદ્ય છે અને તેવા પ્રકારની આજ્ઞા મુજબ જે છે નથી તે બધું જ સાવદ્ય છે. અનુબંધ-અહિંસામાં પરિણામ પામનારી કોઇપણ પ્રવૃત્તિ (
કારણ સ્વરૂપે વ્યવહારથી નિરવદ્ય છે. તે માટે કરાતો ઉપદેશ સાવદ્ય નથી, નિરવદ્ય જ જ છે, પરંતુ અનુબંધ અહિંસામાં પરિણામ પામનારી પ્રવૃત્તિ શ્રી વીતરાગ પરમાત્માની છે. પરમતારક આજ્ઞા મુજબની હોય કે આજ્ઞાથી રહિત હોય?
અષ્ટપ્રકારી પૂજા અને ચોખાં ઘી-દૂધ અનાજ માટે ગેકુલ કૃષિ વિગેરેએ 4 આ બંનેને નિરવદસ્વરૂપે એકસરખા જેનારાને શાસ્ત્રમર્યાત્રાને સહેજ પણ ખ્યાલ હોય એવું છે એ લગતું નથી. એટલે જ તેઓ જણાવે છે કે-શ્રી ઋષભદેવ પ્રભુએ રચેલી વ્યવસ્થા કરે
જગતમાં અસ્તિત્વ ધરાવે છે તે જ જગતમાં હિંસા-અહિંસાનાં દ્વધે સંભવી શકે છે છે. આ વ્યવસ્થાના નાશ પછી જગતમાં માત્ર હિંસાનું જ અસ્તિત્વ રહેશે. હિંસા- રે અહિંસાનો અમે થઈ જશે. આ અંગે જણાવવાનું કે અનાદિકાલથી એ વ્યવસ્થા આ છે જગતમાં (મહાવિદેહમાં) ચાલુ જ છે. ભરતાદિક્ષેત્રમાં પણ અમુક આરામાં એ વ્યવસ્થા છે હતી અને રહેશે. અને આમ છતાંય તે તે કાલમાં અને તે તે ક્ષેત્રમાં તીવ્ર આરાધક 8. અને તીવ્ર વિરાધક એમ બંને પ્રકારના જ હતા, છે અને રહેશે. મહત્તવ, વ્યવસ્થા કરતાં, તે તે જીવની પરિણતિનું છે.
શ્રી ઋષભદેવ ભગવાને ગૃહસ્થપણામાં બતાવેલી એ વ્યવસ્થા પછી લગભગ ચાલીસ છે લાખ પૂર્વ વર્ષ બાઢ પરમતારક શ્રી તીર્થની સ્થાપના થઈ. એ પરમતારક તીર્થના અને ૪ પિતાના આરાધક ભાવના પ્રભાવે આરાધકો પંચ મહાવ્રત, બાર વ્રત અને શીલાદિ ર ધર્મનું પાલન કરી શકે છે. એના બદલે તે પાલન “સુવ્યવસ્થાના પ્રભાવે કરી શકે છે જે તેમ વર્ણવનારાને જે ભાવ છે તે આપણે સમજી શકીએ છીએ. શ્રી તીર્થવ્યવસ્થાની છે અપેક્ષાએ “અનિવા-હિંસાથી જીવન જીવવાની રવસ્થાને પ્રાધાન્ય આપનારાને આપણે ત્રિ