Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
5
શ્રી સિધ્ધવડ
અને
પોપટ ' છે.
–શ્રી ધર્મશાસન છે
અને...
મારી માતા વર્ષોથી એકપત્ર માટે ઝંખતી હતી પણ પુત્રીના જન્મથી તેમની જ એ આશાએ ભાંગી પડતી. મૃત્યુ પહેલા પૌત્રનું મુખ જેવાની ભાવનાથી તે જીવન ટકાવી છે રાખતા હતા (ખરેખર સંસારનો મેહ દુત્યાજ્ય છે.) ચાર વર્ષ પછી આશાએાનું છે કિરણ દેખાયું અને માતાજીનું હઢય નાચી ઉઠયું. પર્યુષણ મહાપર્વમાં પૂજા અને આ વ્યાખ્યાન પછી આનંદ ઉત્સવ અંગે કુટુંબના આપ્તજનેને બેલાવીને માતાજીએ કહ્યું છે જ પરમાત્માએ મારી પ્રાર્થના સાંભળી છે. મારી છેલ્લી ઈચ્છા જરૂર પૂરી કરશે તે મારું છે છે જીવન સાથે પણ થઈ જશે. તમને બધાને સુખી જોઈને મારે આત્મા આનંઢ અનુભવે છ 2 છે. મારી ઈ છા તે તે મારા લાલ પત્રનું નામ અત્યારથી જ નકકી કરવાની તાલાવેલી છે જાગી છે. હું તેના મુખારવિંદને જોઈશ ત્યારે ખરી પણ નામ તે નકકી જ કરી લઉં.
કુટુંબીજને તો વૃદ્ધ માતાની આવી આશ્ચર્યજનક વાતથી વિસ્મિત થયા કોઈ છે શું બોલે? પણ એક દસ વર્ષની બાલિકા બધાની વચ્ચેથી આગળ આવીને માતાજીના છે. ખેાળામાં બેબી ગઈ અને કહેવા લાગી.
અમ્માજી એક સોનાની સીડી બનાવરાવી તેના ઉપર તમારે ચઢવાનું તે સીડી છે દાનમાં આપ અને મિષ્ટ ભજન કરી અમને બધાને જમાડવાના બિરાદરીમાં (પરિ. ૩ % વારમાં) લાડવા વહેંચાયા અને દેરાસરમાં પૂજા ભણાવવાની આપણે શ્રી સિદ્ધાચલજી છે
હમણાં જ જઈ આવ્યા તેની યાદમાં પુત્રનું નામ સિદ્ધાચલજી ઉપરથી જ પાડવું. જ છ બધા આ બાલિકાની વાત સાંભળીને મુગ્ધ બની ગયા. મારી સૂચના પ્રમાણે છે “સિદ્ધરાજ કુમાર નામ રાખવાનું નક્કી થયું.
ઈ. રા. ૧૯૦૮ માં હું મુંબઈમાં સમેતશિખરજીને મુકદ્મામાં રોકાયેલ હતે છે જી અને પુત્ર જન્મના આનંઢાયક સમાચાર મલ્યા મારી માતાના હર્ષનો પાર નહિ હોય તો છે તેમની પ્રાર્થના ફળી દસ દિવસે હું જયપુર પહોંચ્યો અને બાળકને ખોળામાં લીધો છે છે કે તરત જ અત્યંત રડવા લાગ્યો અને અમારા બધા જ પ્રયત્ન નિષ્ફળ ગયા મારી ? માતાએ કોઈ સ્તવન ગાવાની સૂચના કરી અને સ્તવન લલકાર્યું.
કયું ન ભયે હમ મર... વિમલગિરિ કર્યું ન ભયે હમ મેર સિદ્ધવડ રાયણ રૂબકી શાખા... ઝુલત કરત કેર. વિમલ...