Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે. વર્ષ ૧ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૨૬૭ અંજામને ચાખી લે. અહીં આવેલા સહુ કઈ મારા ક્રોધની સળગતી નજર-જવાળામાં ભસ્મ થઈને હવામાં ઉડી ગયા છે. તું પણ એજ રસ્તે જવા આવ્યો લાગે છે.”
આમ વિચારી ચંડકૌશિકે સૂર્યની સામે જોઈને–જોઇને દષ્ટિવિષની જવાળાઓ છે 9 ફેંકવા માંડી. પણ પ્રભુને કશી અસર ના થઈ. લાકડાથી સળગી જનારે આ હજી મારી છે છે ભયાનક દષ્ટિજવાળાથી કેમ સળગ્યો નહિ ? આમ વિચાર હાર્યો જુગારી બમણું થઇ જ રમે તેમ હવે ચંડકૌશિકે પ્રભુના જમણું પગના અંગૂઠે ડંખ દીધો. ડંખ દઈ દઈને ૨ % પોતે દૂર ખસી જતે હતો. એમ માનીને કે-“મારા ઝેરથી આકાંત થઈને પડી જશે . છે તે આ ક્યાંક મને પણ ચગદી નાંખશે! પણ પ્રભુ ઉપર ડંખની પણ કશી અસર ન થઈ. ઈ ચંડકૌશિકે ડંખ દેતા પ્રભુના ચરણ–અંગૂઠામાંથી વેત દૂધની (ત દૂધ જેવા જ રક્તની) ધારા વહી. દૂધને ઓળખી શકનારી સ૫ની તે આંખો લેહીને બદલે દુધ લઇ જઈને આશ્ચર્ય પામી. સર્વે ધીમે ધીમે પ્રભુજીના શરીર તરફ જેવા માંડયું. પ્રભુના છે 2 અદ્વિતી. શરીરને જોતાં તે થોડો શાંત પડવા લાગ્યો. આખરે ચંડકૌશિયાની નજર છે છે પ્રભુની નજર સાથે મળી. અને તે જ સમયે પ્રભુએ માત્ર એટલું જ કહ્યુંછે “ જ્જ બુઝ ચંડકશિય ! હે ચંડકૌશિક ! બોધ પામ, બોધ પામ. અને પ્રભુના આટલા
જ શીએ ચંડકૌશિકને પૂર્વના ભવેનું જાતિસ્મરણ જ્ઞાન થયું. તેને થયું કે-“માસછે ક્ષમણને પારણે માસક્ષમણ કરનારે હું તપસ્વી મુનિવર ક્યાં અને અહીં મારી નજરે છે એ ચડી જનારને ભસ્મસાત કરી દેનારે હું પાપ કયાં? કે આખરે ચંડકૌશિકે મૌનપણે પ્રભુ પાસે અનશન કરવાની અનુજ્ઞા માંગી અને ણિ પ્રભુએ તેને યોગ્ય સમજી અનુજ્ઞા આપી.
હવે ચંડકૌશિક ધર્મધ્યાનમાં સ્થિર થયો. કરેલા જીવહિંસાના પાપને યા કરી ? 9 કરીને તેને પશ્ચાત્તાપ કરવા લાગ્યો. ખતરનાક આગ ઓકતી મારી નજર હવે કે જ
નિર્દોષ-નિરપરાધી જીવને ક્યાંક બાળી ના નખે તેમ વિચારીને તેણે પોતાની નજરે છે છે સાથે મુખ રાફડામાં રાખ્યું. આ તરફ ગેવાળીયાઓએ પ્રભુને સ્થિર રહેલા જોઈ તે જ તરફ આવ્યા. અને રાફડામાં મુખ રાખીને અનશન ધર્મની આરાધના કરી રહેલા આ મહાત્મા ચંડકૌશુિક સપને ઢેફા-પત્થરે અને લાકડીઓના ફટકા મારવા લાગ્યા, આમ પણ પ્રચંડ ઉપસર્ગ છતાં સર્પ વિચારે છે કે મેં કરેલા પાપની આગળ તો આ કોઈ જ નથી.” છે છે પછી તે શાંત મુદ્રામાં પડી રહેલા સર્વેને જાણીને ગ્રામજનો તથા તે રસ્તેથી છે રે ઘી-માખણ વેચનારી વલણએ આવી-આવીને સર્પની પૂજા કરી. અને સર્પના છે શરીર ઉપર ઘી–માખણનું વિલેપન કરવા લાગ્યા.