Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે કે બલ--શેબલ
-શ્રી રાજુભાઈ પંડિત
છે.
છે “આ જ છે જેણે પૂર્વ જન્મમાં સિંહ એવા મને તેણે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં છે છે. મેં એનું કશું જ બગાડ્યું ન હોવા છતાં બાહુબળના ઘમંડથી મને ત્યારે જીવતે ને દિ ૨ જીવતે ચીરી નાંખ્યો હતો. પણ હવે જતી જિંદગીના મારા આ દિવસે માં મારે તે છે છે શત્રુ મને .લ્યો છે તે સારૂ થયું. હવે મારા પૂર્વભવના વેરની વસૂલાત કરીને હું આ જ મારા જન્મ રાને કૃતાર્થ કરી લઈશ.” જ આપ વિચારીને સુઢાઢદેવે ગંગાનદી-ઉતરવા નાવડામાં ભગવાન શ્રી મહાવીર જ સ્વામી સહિત અન્ય મુસાફરોથી ભરેલા નાવડાને મરણાંત ઉપસર્ગ કરવા માંડ્યો. ભયંકર રે સૂસવાટા મારતે વાયુ ફૂંકાવા લાગ્યો. ગંગા નદીમાં પ્રલયકાળના મોજા જેવા ખતરનાક છેઆવર્તી થવા લાગ્યા. ગંગા નદીના ઊંચે ઊંચે ઉછળતા મોજા સાથે નાવડી ફંગળાવા આ લાગી. કર્ણ વાર–નાવિક અને યાત્રિકના જીવ પડીકે બંધાઈ ગયા. જીવવાની હવે કે ૨ $ આશા ન હતી. આમથી તેમ મોજામાં ફંગોળાઈ રહેલી નાવીના શઢ ફાટી ગયા. લંગર છે ૨ બાંધવાના થાંભલા, તૂતકે તૂટી ગયા. યમરાજની જીભ જેવી નાવડીમાં રહેલા યાત્રિકે પિતાના મે તને ઘણા નજીકથી નિહાળી રહ્યાં હતાં. અધૂરામાં પૂર સુદાઢ દેવે ભયંકર છે
અટ્ટહાસ્ય અને કિકિયારીઓ કરી કરીને વાતાવરણમાં ભયને આંતક ફેલાવી દો. હવે છે છે તે જેટલું જીવ્યા એટલું લાભમાં જેવી દરેકની દશા હતી.
પિતાના પૂર્વ જનમના વૈરની વસૂલાત થઈ રહ્યાના સુદાઢ દેવને આનંદ થઈ જ રહ્યો હતો
બરાબર આવા જ સમયે. અચાનક જ કેઈ એક દેવે ભગવાન તથા યાત્રિકે છે $ સહિતની માખી નાવને ઊ ચકીને ગંગા નદીના કિનારે લાવી મૂકી. અને બીજા એક દેવે છે છે સુઢાઢ દેવ સાથે યુદ્ધ શરૂ કર્યું. આખરે યુદ્ધમાં પરાભવ થતાં સુઢાઢ દેવ પિતાના જ છે સ્થાને ચાલ્યો ગયો.
ના માંથી ઉતરીને લેકેએ ભગવાનનો ઉપકાર માન્યો કે-“આ મહર્ષિના પ્રભાવે 6 છે જ આપણે આ સમુદ્ર જેવી ગંગા નદીમાંથી પાર ઉતર્યા છીએ.” ૬ કંપલ અને શંબલ નામના બંને દેએ આવીને પ્રભુની ભકિતભાવ પૂર્વક પૂજા છે છ કરી. આ કંબલ શંબલ કેણ હતા?
એક શ્રેષ્ઠિના ઘરે પૂર્વના ગાઢ પરિચયના કારણે એક ગેવાળ કંબલ અને શંબલ જ નામના બે હૃષ્ટપુષ્ટ બળદો શ્રેષ્ઠિના અત્યંત ના પાડવા છતાં પણ બાંધીને ચાલ્યો ગયો હતે. હું