Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
નાગમાંથી નાગરાજ એક
– ગુણાનુરાગી
જે પુણ્યાત્માઓ ઉપર પ્રભુની અમીદ્રષ્ટિ પડે છે તેમને પણ ઉદ્ધાર થઈ જાય જ છે. તેમાં પ્રભુની અમીદષ્ટિની સાથે તે જીવને ગ્યતા પણ તેવી જ કારણ છે. કારણ . છે કે અયોગ્ય જીવો તો પ્રભુને, પ્રભુશાસનને પામીને પાપથી પિતાના આત્માને ભારે કરી છે ? સંસારમાં ડુબવાનું કામ કરે છે. શ્રી ઠાણાંગ સૂત્રની અંદર દુર્લભધિપણાના જે પાંચ છ છે કારણ કહ્યા . “સિદ્ધાંત દિવાકર' ગણાતા પણ ન જાણે અને પિતાના ઉપકારી ગુરૂ-
દેવના અવવાઢ અશિષ્ટને લજવે તેમ મજેથી કરે અને તેમાં પાછી “શિષ્ટતાની છે મહોર છાપ મારે તે આત્માની કેવી ભયંકર વિઠ્ઠાઈ કહેવાય અને દુનિયાની ભાષામાં હું કહીએ તે શયતાનને પણ શરમાવે તેવું કામ કહેવાય ! એટલે જ “યોગ્યતા ઉપર જે છે ભાર મૂક્યો છે તે ખૂબ જ સૂચક છે. દુનિયાના દરેક ક્ષેત્રોમાં યોગ્યતા ઉપર ભાર મૂકાય
છે મોક્ષમાર્ગમાં તો યોગ્યતા વિશેષ મહત્વની ગણાય તેમાં કેઈપણ સમજુ ઇન્કાર છે 9. ન કરે.
. આપણી વાત ચાલે છે. પ્રભુની અમીદ્રષ્ટિથી આત્માનું કલ્યાણ થઈ જાય છે. આ આ પ્રસંગ તો સુપ્રસિદ્ધ છે પણ તેમાં જીવની યોગ્યતા મહત્ત્વની છે તે વાત માર્મિક
છે. જેને વિચાર વર્તમાનમાં વિસરાઈ જવા લાગ્યો છે તે ખેતજનક છે. ૨ શ્રી પાર્શ્વનાથ સ્વામી ભગવાન જ્યારે ગૃહસ્થપણામાં યુવરાજ પાશ્વકુમાર તરીકે છે.
જીવે છે ત્યારની આ વાત છે. એકવાર શ્રી પાર્શ્વકુમાર પોતાના મહેલના જરૂખામાં છે ર બેઠેલા હતા ત્યારે નગરના માર્ગ પર નગરના લોકોને શ્રેષ્ઠ પુષ્પ-બલિથી ભરેલા થાળ
હાથમાં લઈ નગરની બહાર જતાં જોઈ, પાસે રહેલા સેવકને પૂછયું કે-શા કારણે છેઆવી પૂજા સામગ્રી લઈ લેકે નગરની બહાર જાય છે ! શું કઈ મહોત્સવાદિ (ટ છે? ત્યારે નજીકમાં રહેલા કોઈ સેવકે કહ્યું કે–સ્વામિન્ ! કોઈ તેવું ખાસ કારણ નથી છે પરંતુ કોઈ મઠ નામનો મહાતપસ્વી નગરની બહાર આવેલ છે. તેને વંદન કરવા શિ જ નગરજનો લય છે. છે ત્યારે કુતુહલવાળા ભગવાન પણ ત્યાં ગયા અને પંચાગ્નિ તપ કરતા તે તાપસને છે.
દેખ્યો. અતિનિર્મલ એવા મતિ, કૃત અને અવધિજ્ઞાનના ધારક એવા તે કૃપાલુ ભગછે વંતે એક કુંડમાં નાખેલા મેટા વૃક્ષકાષ્ઠની અંર બળતા એવા નાગકુલને જાણ્યું. હું છે તે પ્રકારે બળતા સને જાણીને અત્યંત કરૂણા હૃદયવાળા ભગવાને કહ્યું કે-“અહો ! છે