Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨૭૮ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) પ્રાણી કથાએ વિશેષાંક છે એ પણ કષ્ટ છે. જે માટે સાંભળો-“મૂળ ફેલાવે ન પામે તેવું વૃક્ષ ટકી શકતું નથી છે છે તેમ ધર્માર્થીઓને કયા વગરનો ધમ હોઈ શકતા નથી. જેમ બીજ વગર સમગ્ર ધાન્યોણિ પત્તિ હોઈ શકે નહિ, તેમ ધર્મના અથીઓને કયા વગર નકકી ધર્મ તે નથી. જ છે જેમ રથ, અશ્વ, હાથી, સૈન્ય વગર રાજા શોભા પામતા નથી તેમ કયા રહિત ધર્મ છે
સાધુને શોભા આપતો નથી. કિલા અને મોટા દરવાજા-દ્વાર વગર નગર શોભા પામતું છે છું નથી, તેમ દયા વગર ધર્મ મેળવી શકાતો નથી. જેમ આકાશમાં મેઘ વગર કયાંય પણ છે વ જળની પ્રાપ્તિ થતી નથી તેમ પ્રાણિયા વગરને ધમ પણ મેળવી શકાતો નથી. આ જ જ પ્રમાણે જગતમાં સર્વ જીવને અભય આપનાર એ ધર્મ હોય, તે જ ધર્મ છે. જેમાં છે આ દા સમજાઈ નથી, એ ધર્મ જગતમાં કેવી રીતે હોઈ શકે ! ન જ હોઈ શકે.
આ સાંભળીને કર્મઠ કહ્યું-“રાજપુત્રે તે માત્ર રથ, ઘોડા, હાથી એની કિડા પર 4 કરવાના પરિશ્રમને જ ધર્મ સમજનારા હોય છે, ધર્મ તે યતિએ જ સમજી શકે છે.”
અયોગ્ય આત્માઓ સાથે વિવાઢ કરવા કરતાં સીધી જ વાત પૂરાવા સાથે સમ- 8. જ જાવવી સારી. તેથી ભગવંતે પિતાના એક સેવક પુરૂષને આજ્ઞા કરી કે–આ થડા છે જ બળેલા લાકડાને બહાર કાઢી, કુહાડીથી ફાડી નાખ. સેવકે પણ તેમની આજ્ઞા શિરે ધાય જ હું કરી તે પ્રમાણે કર્યું. કાષ્ઠના બે ફાડિયા કર્યા તો તેમાંથી મેટું નાગકુલ નીકળ્યું. તેમાં .
થોડો થોડો બળતે સર્ષ પણ દેખાય. તેથી ભગવાનની અમીદ્રષ્ટિથી સી ચાયેલ અને ૨ આ સેવકના મુખથી તેને શ્રી નવકાર મંત્ર સંભળાવ્યો અને પચ્ચકખાણ પણ અપાવ્યા.
સર્ષે પણ તે અંગીકાર કર્યા. શ્રી નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરતો અને પચ્ચકખાણ છે ૨ અંગીકાર કરે તે કાલધર્મ પામતે સર્પ નાગરાજ ધરણેન્દ્ર તરીકે ઉત્પન થયે.
અંતિમ આરાધના અને નિર્માણ કરાવી સદગતિમાં સહાયક બનનાર પુણ્યાઆ ત્માના ગુણગાન સૌ ગાય, તેને બદલે તેવા પુણ્યપુરૂષના અવર્ણવાઢ કાય તે પણ 8 ગચ્છાધિપતિના પદે રહેલા તે તો આ કાળનું આશ્ચર્ય માનવું પડે. કલિકાલનું આ
કૌતુક તેમને મુબારક! આપણે યોગ્યતા કેળવી તેવાથી દુર રહીએ તેમાં જ આપણું કલ્યાણ છે.
A an
જૈન શાસન તમે વસાવે અને વધુ નહિ તે એક બે નવા ગ્રાહકે કે
આજીવન સભ્ય બનાવે.