Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે “ નિકે ! આ પાપી નાલાયક ઢીચો અહીંથી બહાર નીકળે કે તરત તેને ?
પકડી લેજે અને મને સપજો હવે એને જીવતા રહેવા ના દેવાય. તે હરામખોર, છે છે. ભગવાનની પિતાના શરીરના પરૂથી ભગવાને વિલેપ કરીને ભયંકર આશાના છે કરી રહ્યો છે.”
દદુ રાંક દેવે કઢ ગળતા શરીરે આવીને ગંધ મારતા પિતાના શરીરના પરૂથી કે ભગવાનને વિલેપન કર્યાનું જોતાં જ શ્રેણિક મહારાજા રેષથી સમસમી ઉઠયા. અને છે પિતાના રીનિકોને આદેશ કર્યો.
એટલામાં ભગવાનને છીંક આવી. અને એ જ રાંક દેવે ભગવાનને કીધું કે છે “તમે મરે શ્રેણિક રાજાને છીંક આવતા કહ્યું–તું જીવ. અભયકુમારને છીંક આવતા જ કહ્યું કે- તું જીવ કે મરે. અને કાલસૌરિક કસાયને છીંક આવતા કહ્યું- તું મરીશ છે છે પણ નહિ કે જીવીશ પણ નહિ.” આટલું સાંભળી ભગવાનને “તમે મરે” આવું સાંભળતા જ છે શ્રેણિક મહારાજાને રેષ રેમ રોમ વ્યાપી ગયો. #පපපපපපපපපජ්යපපපපපපපපපපg જ સેક...દેડકે..દરાંક દેવ છે
– શ્રી રાજુભાઇ પંડિત ૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ છે. દેશના પૂરી થઈ. શ્રેણિક રાજાના સુભટોએ પેલા કઢીયાને ઘેરો ઘાલ્યો. આથી જ છે તે દરેકને દેખતા જ દિવ્યરૂપ ધારણ કરીને તે દેવ ઉડી ગયો. છે દણિક મહારાજાએ રૌનિકોને પૂછતાં રીનિકે એ બધી હકીકત કહી. "
બીજે દિવસે શ્રેણિક રાજાએ ભગવાનને પૂછ્યું-“પ્રભુ ! એ દેવ કઢી - કેમ હતું ?
ભુએ કહ્યું– કૌશામ્બી નગરી. સેતુક નામે બ્રાહ્મણ. તેની પત્ની ગર્ભવતી છે થઈ. ગપીડા અસહ્ય થતાં સેકને ઘી લાવવા કહેતા લાવી ના શક્યો. રાજાની સેવા કે છ કરવા પનીએ કહ્યું પણ કશી આવડત ન હતી. એવામાં ચંપા નરેશે કૌશામ્બી ઉપર છે આક્રમણ કર્યું. શતાનીક રાજા નગરમાં જ કિલે બંધ કરી ભરાઈ રહ્યા.
વિસે વીતતા કંટાળીને ચંપાનરેશ પાછા ફરતા હતા. ફૂલ લેવા ગયેલા સેડૂકે છે ?િ તે જોઈને તરત શતાનીક રાજાને કહેતા શતાનીક રાજાએ આક્રમણ કર્યું. ચંપા નરેશ જ છે જીવ લ નાઠો. પણ રાજ કેશ, હાથી-ઘડા શતાનીક રાજાએ લુંટી લીધું. ખુશ થઈને સેકને જોઈએ તે માંગવા કહેતા તેણે પત્નીને પૂછ્યું. પત્નીએ વિચાર્યું ગ્રામ નગર ,