Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨૭૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેષાંક
ઈ માગીશ તો આ બીજી કન્યાને પરણીને મને છોડી દેશે તેના કરતા રોકે એક ઘરે ૨ જમવાનું અને દક્ષિણામાં એક દીનાર. આવું માગવા કહ્યું રાજાએ તે રીતે કર્યું. સેડક રોજ જમી જમીને એકી નાંખે અને ફરી ફરી જમીને વધુ-વધુ દિનાર મેળવે છે
છે. આમ ખાઈ-પાઈને એક્યા કરતાં તે કઢી થયો. તેના સ્થાને તેના મોટા પુત્રને છે. ઈ જમવા મેકલવામાં આવ્યો. કઢીયા સેતુકને આખા શરીરે માખીઓ બરબા કરતી છે. જ હોવાથી તેને ઘરમાંથી એક ઝુંપડીમાં કાઢ્યો. પુત્રવધુએ પણ તેને મન બગાડીને જ @ જમાડે છે. તેડુંકે આ અપમાનનો બદલો લેવા વિચારી પોતાના પુત્રને કહ્યું- હવે હું આ
જીવવા નથી ઈચ્છતે માટે કુળની નીતિ મુજબ મને એક પાડો આપે. - હું તમને ૪ જમાડી શકુ. મુગ્ધ પુત્રએ પાડે આપ્યો. સેડુકે પિતાનું ખાધેલું એકી શેકીને પાડાને છે ખવડાવી પાડાને કઢી બનાવ્યા પછી તે પાડાને હણી તેના ટુકડા પુત્રોને ખાવા આપ્યા છે પુત્રો એ સરળભાવે ખાધા. તે દરમ્યાન સેતુક તીર્થયાત્રા કરવાના બને બહાર છે ચાલ્યો ગયો.
રસ્તામાં અત્યંત તાપ લાગતા એક તળાવનું પાન-ફુલવાળું કવાથ જેવું પાણી રે પીધુ. જેમ જેમ પાણી પીધું તેમ રેગ મુક્ત થયો. છેવટે સુંદર શરીર થા ઘર તરફ છે હું આવીને કેદી બનેલા પુત્રોને જોઈને ખુશ થતાં કહ્યું મને હેરાન કર્યો તે હવે તમે છે પરિણામ ભોગવે. લોકેએ સેકને કાઢી મૂક્યો. તે હે રાજન શ્રેણિક ! તારી નગરીમાં ૨
આવ્યો. અમે ત્યારે અહીં આવેલા સાંભળીને તારો દ્વારપાળ મારી દેશને સાંભળવા છે. આવતા આ સેકને દ્વારપાળ તરીકે મૂકીને આવ્યો. પણ ત્યાં બાજુમાં દુર્ગા દેવીને જ 2 ચડેલા ભોગ બલિને પકવાન્ન એકંઠ ખાતા-ખાતા અતિ તરસ લાગી છતા તેણે જ જ દ્વારપાળ વઢશે તે ડરથી દ્વાર છોડી પાણી પીવા ના ગયો. જળચર છે ને તે સેક છે. છે ધન્ય માનવા લાગ્યો છેવટે પાણી-પાણી કરતા મર્યો અને તે તમારી નગરની વાવડીને છેક હર દેડકે થયો.
ફરી વાર અમે અહીં આવ્યા ત્યારે પનિહારીઓ પાસેથી અમારા આવ્યાના આ સમાચાર સાંભળી તે દેડકે જાતિમરણ જ્ઞાન થતાં અમને વંદન કરવા કુદતે કુઢતે છે છે. આવી રહ્યું હતું પણ તું અમને વંદન કરવા જે ઘોડા ઉપર બે હતો તે છે & ઘેડાના પગની ખુર નીચે તે દેડકે ચગઢાઈને મરી ગયો. દેશના સાંભળવાના શુભ છે છે પરિણામને કારણે તે દેકે==૪૨ દેવ થશે. માટે તે રાંક નામે ઓળખાય છે. . ઈન્દ્ર મહારાજાએ દેવ સભામાં તારે દઢ સેમ્યકત્વના વખાણ ક્યું પણ તે વાત છે
| (જુએ પેજ ૨૭૪) છે