Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ઝ પાપી પક્ષી પણ પુણ્યાત્મા છે
-પૂ. મુ. શ્રી પ્રશાન્ત દર્શન વિજયજી મ.'
.
9 શ્રી રામચંદ્રજી જ્યારે કંડકારમાં રહેલા હતા ત્યારનો આ પ્રસંગ છે. શ્રી ?
જેનસારાનના મહામુનિઓના પુણ્ય પ્રભાવે પક્ષીના હૈયામાં પણ કેવું પરિવર્તન આવી છે થઈ ગયું તે વિચારવા આ નાનકડે પણ પ્રસંગ ઘણું જ મહત્વનો છે.
આ દંડકારણ્ય એ સ્થળ છે કે જયાં શ્રી સ્કંઇકસૂરીશ્વરજીના ઉપર ઉપસર્ગ પર (ર આવ્યો હતો અને અભવ્ય એવા પાલક પાપીએ પાંચસે (૫૦૦) મુનિવરોને ઘાણીમાં ? આ પલ્યા હતા. તે આ દંડકારણ્યમાં મહાગિરિની ગુફામાં શ્રી રામચંદ્રજી. શ્રી લકમણજી 0 છે તથા મહાસતી સીતા દેવીજીની સાથે પોતાના ઘરની જેમ આનંઢથી પોતાના કાળને પણ પસાર કરી રહ્યા છે.
એકવાર મધ્યાહ્ન સમયે બે માસના ઉપવાસી એવા શ્રી ત્રિગુપ્ત નામના બે જી. ચારણ મહામુનિએ પારણા માટે આવેલા છે. શ્રી રામચંદ્રજી આદિ ત્રણે પુણ્યાત્માઓએ છે તે બંને મહામુનિઓને ભાવથી વદંન કર્યું અને નિર્દોષ અન્નપાણીથી ભકિત કરી. આ તું તે વખતે દેએ રોની અને સુગંધી પાણીની વૃષ્ટિ કરી. પુણ્યાત્માઓના પગલે શું છે છે જ અપાધ્ય નથી. “મને મળે તેવી ઈચ્છા નહિ હોવી જોઈએ. સુપાત્ર ભક્તિને શાસ્ત્ર- 8 કરેાએ મહિમા જે વર્ણવ્યો છે તે પ્રમાણે આજ્ઞા મુજબ સુપાત્ર ભક્તિ કરવામાં આવે છે જ તે આત્મકલ્યાણ સુનિશ્ચિત જ છે.
દેવેએ ગધેઠકની જે વૃષ્ટિ કરી હતી તે વૃષ્ટિની ગંધથી ત્યાં રહેતું “ગંધ છે નામનું પક્ષી જે રોગી હતું તે વૃક્ષ ઉપરથી ઉતરીને નીચે આવ્યું. તે જોતાંજ જ છે છે તેની જે હાલત થઈ તેનું વર્ણન ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર પર્વ–૭ સર્ગ–પ માં જ કરતાં પૂ. શ્રી કલિકાલ સર્વે કહ્યું કે
સંજાતજાતિસ્મરણ, મુનેશન માત પાત મઈયા ભૂમી, સીતાભેભિઃ સિચ તમ ૧ ૯.બ્ધસંજ્ઞા : સમુથાય, સાધુપાદેવુ સેડપતતું ! રાધો: સ્પષધીલધ્યા, નિગશ્ચાભવશ્લેણાત ”
મુનિના દર્શન માત્રથી તે ગંધ નામના પક્ષીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન થયું ? છે અને મૂર્છા આવવાથી તે પક્ષી એકઢમ ભૂમિ ઉપર પડયું અને મહાસતી સીતાદેવીએ છે તેના ઉપર પાણીનું સિંચન કર્યું. આથી પ્રાપ્ત થઈ છે સંજ્ઞા એવું તે પક્ષી ત્યાંથી રે,