Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
1 નવકાર કરે ભવપાર 1
–પૂ. આ. શ્રી વિજય રાજશેખરસૂરીશ્વરજી મ. છે ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
અનંત ઉપકારી મહાપુરૂષોએ નમસ્કાર મહામંત્રને મહિમા જણાવતાં કહ્યું છે કે
સુચિર પિ તવો વિયં, ચણું ચરણું સુયં ચ બહુપડિયા
જઇ તા ન નમુક્કારે, રઈ ત ત ગયે વિહલ છે
લાંબા કાળ સુધી તપ કર્યો હોય, લાંબા કાળ સુધી ચરિત્ર પાળ્યું હોય, તે 8 શ્રતનો અભ્યાસ ઘણે કર્યો હોય, પણ જે નમસ્કાર મહામંત્ર ઉપર ઉપર પ્રેમ ન હોય કે છે તે એ બધું નિષ્ફળ બને.
નમર, રિ મહામંત્ર ઉપર પ્રેમ થયા વિના બધી સાધના નિષ્ફલ છે.
નમસ્કાર મહામંત્ર ઉપર અસ્થિ મજ્જા જેવો પ્રેમ થવો જોઈએ. આ પ્રેમ છે છે જ્યારે આવે ? નમસ્કાર મહામંત્ર મારા બધાં સુખનું મૂળ છે એવી શ્રધ્ધા થાય તે જ છે આ પ્રેમ આવે. નમસ્કાર મહામંત્રના પ્રભાવથી આ લેકનાં અને પરલોકનાં બધાં ર. જ સુખે મળે , યાવત્ મોક્ષ મળે છે. સંસારમાં એવું કેઈ સુખ નથી કે જે નમસ્કાર છે છે. મહામંત્રના પ્રભાવથી ન મળે. નમસ્કાર મહામંત્રનો આરાધક જીવ સંસારના ઉત્તમ ૨ સુખ પામે છે. અને પછી મોક્ષ પામે છે. | નમસકાર મહામંત્રની આરાધનાથી આ લેકમાં આરોગ્ય, ધન, ઇછિતસુખો મળે ? જ છે કે આપત્તિ આવતી નથી, આવેલી આપત્તિ તુરત દૂર થાય છે, અને પરલોકમાં છે કે સ્વર્ગ મળે છે. આ રીતે સુખ ભેગવતે તે જીવ અલ્પકાળમાં મેક્ષ પણ પામે છે. આ ૨ મોક્ષમાં કોઈ જાતનું જરાય દુઃખ ન હોય, કેવળ સુખ જ હોય.
સાધકને નવકાર પ્રત્યે કેવો રાગ હેય ? નમસ્કાર મહામંત્રના પ્રભાવને–યથાર્થને જાણનારા સાધકને નમસ્કાર મહામંત્ર ર. ઉપર અધિકાગ હોય છે. દુનિયામાં ચિંતામણુરન, કટપવૃક્ષ, કામકુંભ વગેરે પદાર્થો છે છે સર્વોત્તમ ગણાય છે. કારણ કે તેનાથી ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે. પણ નમસ્કાર :
મહામંત્રથી દછિત વસ્તુ તે મળે જ છે, વધારામાં નહિ ઈચ્છેલી પણ ઉત્તમ વસ્તુ છું જ મળે છે. આથી દુનિયાના ને ચિંતામણિરત્ન આદિ પ્રત્યે જેટલો રાગ હોય છે તે તેનાથી અન તગણો રાગ નમસ્કાર મંત્ર પ્રેમી જીવને નવકાર ઉપર હોય. આથી જ છે. સાધક નવકારમંત્ર મલ્યો એટલે બધું મળ્યું અને નવકાર નથી તે કંઈ જ નથી , છે એમ માને. નવકાર મંત્ર મળી જવાથી પિતાને કૃતાર્થ માને.