Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- ૨૩૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) પ્રાણ કથાઓ વિશેષાંક આજથી ત્રીજા ભવે હું શ્રી ચંદ્રપુર નગરીને શ્રી વર્ય નામને રજા હતે. જ મારી નગરીમાં અનેક વેપારીએ વેપાર કરવા આવતા હતા તેમાં એક વખત ઉપર કહ્યાં ૬ પ્રમાણે તારે મિત્ર સમુદ્રદત વેપાર કરવા માટે મારા રાજ્યમાં આવ્યું અનેક ભટણ છે સાથે અનેક ઉત્તમ વસ્તુઓ મને અર્પણ કરી. હું ખુશ થયે મેં પણ તેને સ્કાર કર્યો છે જ તેની સાથે મૈત્રી બાંધી વેપાર કરવાની છૂટ આપી. અવરનવર સાથે બેસતાં જમતાં અને એ છે વાતચીત કરતાં તેણે મને જૈન ધર્મ સમજાવ્યો. હું પણ જેન બની ગયો. જૈન ધર્મ છે ૨ પાળવા લાગ્યો. એકવાર તેની સાથે તું પણ વહાણવટું ખેલવા માટે આવેલો. આપણા જ છે ત્રણેયની મૈત્રી બંધાયેલી જૈન ધર્મના નિતિ-નિયમોમાં આપણે દઢ બનેલા તે પાળતો S એ હું સમાધિ પૂર્વક મૃત્યુ પામ્યો. પ્રાણાત દેવલમાં દેવ તરીકે ઉત્પન થયો ત્યાંથી જ ફિ ચવીને અત્યારે તારી સમક્ષ હું મુનિસુવ્રત નામે તીર્થકરના રૂપમાં છું. ૨. પૂર્વ ભવની દાસ્તાન સાંભળીને રાજાની અનુમતિ મેળવીને પટ્ટ અવે અનશન છે સ્વીકાર્યું ત્યાંથી મરીને સહવર દેવલોકમા ઈન્દ્રને સામાનિક દેવ થયો.
( પશુઓ તરી ગયાં ૦ ૦ ૦ પેજ ૨૧૬ નું ચાલુ ) ૨ દેવ બન્યા વીર પ્રભુ ઉપર ઉપસર્ગ થતાં જીવન રંગોળીના રજકણ છે કંબલ અને સંબલ અવધિજ્ઞાન દ્વારા બે આંખને અંધાપો જે નુકશાન નથી જ જ નિહાળે છે. પ્રભુના ઉપસર્ગનું નિવારણ કરતા, તેના કરતા કઈક ઘણું નુકશાન 28 છે કરવા આવે છે.
મિથ્યાત્વને અંધાપો, અવિરતિને અજગર છે.
કષાયોનો ધમધમાટ અને અને યોગ છે. દિ કુકડો મનુષ્ય જન્મ પામ્યો. વર્તમાન કાળને ૬૦ વર્ષ પહેલાંને
ઘઉં વીણનાર પણ કાંકરા ફેંકી દઈ જ આ બનાવ છે. કસાઇની દુકાનમાં કસાઈ
ઘઉંને ગ્રહણ કરે છે. પણ પિતાની જાતને રે કે કુકડાની ટાંગ પકડી ચામડી ઉતારી રહ્યો હતે..
બુદ્ધિશાળી માનનાર અન્યના ગુણને બદલે છે હું તે વખતે મુનિભગવંત ત્યાંથી પસાર થતાં દણ શા માટે ગ્ર
દુર્ગુણ શા માટે ગ્રહણ કરતે હશે.? જ ઇ હતાં. કુડાએ મુનિના દર્શન કર્યા. ભયંકર આપણું કે જરાં ના કરે તો , આ વેદનાની વચ્ચે મુનિ દર્શન થતાં શુભ તરત જ ગરમ થઈ જઈએ છે તો આપણે છે
ભાવમાં તે લીન બને છે. તે કુકડે માનવ- બીજાની નીંદા શા માટે કરવો ? ( જન્મ પ્રાપ્ત કરે છે. આ ભાઈ મુંબઈ મલાડમાં મનુષ્ય જીવનને મુખ્ય ઉદેશ મોક્ષ રિ જ રહે છે. નામ બાબુભાઈ છે. જિનભકિત ખુબ પુરૂષાર્થ છે. બીજા બધા ઉદે પછી છે, છે કને સુંદર કરે છે.
પહેલા નહી.