Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
:
DIGITÉE 3179 3.8681 FAXINEL Depog Hulul980 's
3178 3004 SUHOY VO RABION PRU NI YUpg 47
-તંત્રી
M
પરના સ્થાટad
પ્રેમચંદ મેઘજી ગુઢકા
૮૪જઈ)" હેમેન્દમાર જજજલાલ શte ::
(૨૪૬૦. અરેજચંદ્ર કીરચંદ શેઠ
વઢવ૮૯) 1 જાઉં ભક્સ સહેજ
( 8)
* * .
કાર
आज्ञारादा विरादा या शिवाय च भवायच
8 વર્ષ : ૧ ] ૨૦૫૩ આસે વદ-૧ર મંગળવાર તા. ૨૮-૧૦-૯૭ [અંક: ૧૧+૧ર છે
1 ભવ્યાત્મા ચંડકૌશિક :
-પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા દિ ( પતન અને પુનરુત્થાન ભા. ૧ માં સાભાર સંકલિત)
ત ઉપકારી ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શ્રીમુખેથી, પ્રશમભાવને ૨ પામવાને જે સદુપદેશ, તેને સાંભળીને પ્રતિબંધને પામેલો ચંડકૌશિક નામના દષ્ટિવિષ છે
સપને જે જવ, તેના વૃતાતને વાંચવાને આજથી આરંભ કરાય છે. ચંડકૌશિકના કે જ પ્રતિબંધને પ્રસંગ એ, ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ પોતાના ચારે ય ઘાતી છે ૬ કર્મોને સર પ્રકારે ક્ષીણ કરીને કેવલજ્ઞાનને પ્રગટાવ્યું, તે પછી બનેલ પ્રસંગ નથી. ૨ હું પરંતુ તે પૂર્વે બનેલો પ્રસંગ છે. અનન્ત લબ્લિનિધાન ગણધર ભગવાન શ્રીમાન છે ગૌતમસ્વાલજી મહારાજા આદિ જે કઈ પુણ્યાત્માઓ, ભગવાન શ્રી મહાવીર પરમાત્માથી
પ્રતિબંધને પામ્યા, તેઓ બધા ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ પોતાના કેવળજ્ઞાનને પ્રગટાવ્યા બાદ જ પ્રતિબંધને પામેલા છે, જ્યારે ભવ્યાત્મા ચંડ કૌશિકનો આત્મા છે, આ છે એ ભાવશાલી કે- ભગવાન શ્રી મહાવીર પરમાત્માની છઘસ્થાવસ્થામાં જ, એ, એ જ
તારકથી પ્રતિબંધને પામ્યો. ચડકૌશિકને માટે, આ જેમ એક વિશિષ્ટતા છે, તેમ એ છે છે પણ એક વિશિષ્ટતા છે કે– તિર્યંચાવસ્થામાં રહેલો એ, પ્રતિબંધ પામે એવો છે- ૨ છે એવું જાણીને, એને પ્રતિબોધવાને માટે ખુઢ ભગવાન છસ્થાવસ્થામાં એના સ્થાને છે
પધાર્યા, ૨ ને, એ સંગમાં એ પ્રતિબંધને પામ્યું છે. ભગવાન શ્રી જિનેશ્વરી કે દવાથી પ્રતિબોધને પામનારા પુરૂયાત્માઓમાં, એવા પણ સંખ્યાબંધ ૪ આત્માર હેય છે, કે જે આત્માએ તે સમયે તિય"ચગતિના 8.