Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
તે
બળભાગી બળદીયો છે
–પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસુરીશ્વરજી મ. ટ.
આ ભરત ક્ષેત્રની ભૂમિ પર ક્ષેમાપુરી નામે શ્રેષ્ઠ નગરી હતી. ત્યાં જાય નિપુણ છે નયઢત્ત ના શેઠ હતા. તેને શીલ વિનય લજા આથિી ગુણવાન વસુનંદા નામે પત્ની હતી. આ # તેને બે પુત્ર હતા. મોટે ગુણ ગુણથી ગરિષ્ઠ ધનદત્ત નામને અને નાનો છે વસુત્ત ન મે પુત્ર ગુણવાન હતો પરંતુ થોડા અભિમાની હતા.
તે નગરમાં વામદેવ નામે બ્રાહ્મણ હતો તે પ્રકૃતિથી પણ વાંકો હતો, શેઠના ઇ જ બંને પુત્રોના એ બાળપણથી મિત્ર હતો. હું તે જ નગરમાં એક સમુદ્રઢત્ત નામના શેઠ રહેતા હતા. તેને ગુણથી મહાન છે છે એવી ગુણઃ તી નામે પુત્રી હતી. આ કન્યા શેઠે નયત્તના મોટા પુત્ર ધન8ત્તને માન દ. સહિત આપી હતી.
હ. તે નગરમાં એક બીજો શ્રીકાંત નામે શેઠ હસે તેને ધનનો પાર ન હતો. છે અને રૂ૫ વિગેરે ગુણનો તે ભંડાર હતો. છે શ્રી કાંત શેઠ સમુદ્રદત્તની નજરે ચડી ગયા. અને તેનું મન ફરી ગયું, જે ધનકત્તને કન્ય આપી તે ગુણવતી તેણે શ્રીકાંત શેઠને આપી.
મિત્ર વામદેવે વસુઠને એકવાર ભાઈ ધનાઢત્તને આ કન્યા આપી અને ફરી છે વચન ભ્રષ્ટ થઈને શ્રીકાંતને આપી. કેવી ધીઠ્ઠાઈ છેસમુદ્રઢત્તની ?
વર દત્ત અભિમાની હતો તેમાં વામદેવની વાણી ભળી અને તેનો ગુસ્સો પ્રબળ જ બન્યો. એકવાર શ્રીકાંત તેને મલી ગયો અને ક૯હ થયો. વસુઢણે તલવારને એવો ઘા છે કર્યો કે છે કાંતને બરાબર વાગ્યો. પરંતુ શ્રીકાંતે પણ વળતો ઘા કર્યો જે તલવાર પણ છે
વસુદ્ધા માટે જીવલેણ બની, આમ બંને એક બીજાના તલવારના ઘાથી ઘવાએલ : છે મરણ પા શા. આમ, ગુણવંતી માટે બંનેના હૈયામાં વૈરનું બી વવાયું.
વઃ ગુઢત્ત અને શ્રીકાંત મરીને મૃગલા થયા. , | ગુવતી શાકમાં પડી ગઈ. પિતા સમુદ્રઢ આશ્વાસન આપ્યું. “હે પુત્રી, ખેઢ ) દિ ન કર, ૫ પનું ફલ આવું હોય છે માટે તું ધર્મને વિશે ઉદ્યમ કર. જ પિતાની વાત સારી અને સાચી હતી. પણ વિવેકી માટે વહાલી, અવિવેકી માટે જ વલી હતી. ગુવતીને પણ આ વાત ન રૂચી. ધર્મની વાત જેને ન ગમે તે ભારે કર્મી કહે ાય.