Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે
તે વિશેષાંક પ્રારંભે...મારી હૃદય ભાવના જ
છે અને તે પકારી પરમતારક શ્રી તીર્થકર દેએ સ્થાપેલું આ જૈન શાસન છું ૬ સંદેવ જયવંતુ છે અને સંદેવ જયવંતુ રહેવાનું છે. 2 “આ પરમ તારક શાસન છે માટે જ આપણે છીએ' આવી સદભાવનાવાળા જ છે પુણ્યાત્માઓ જ શાસનની સાચી સેવા-ભક્તિ-આરાધના કરે છે, કરાવે છે અને ખપી છે જ ધર્માથી એને મોક્ષમાર્ગમાં સહાયક બની, આગેકૂચ કરાવે છે. “મારાથી જેન શાસન” $ ૬ એ તો નામના–પ્રસિદ્ધિ ભુખ્યા લોકોની માનસિક બિમારી જણાવે છે. તેઓ “શ સનની છે ૨ પ્રભાવનાને બદલે “જાત ની પ્રભાવનામાં બધી ઈતિશ્રી માને છે. તેવાઓને ખૂલ્લાં છે પાડવા તે પણ શાસનની સેવા-ભકિત છે.
અતીન્દ્રિય અને ગહન પદાર્થોને સારી રીતના સમજી શકાય અને ગર્વગ્રાહ્ય પ્તિ બને માટે જ મહાપુરૂએ આત્મિક અને સાત્વિક પઢાને ચાર વિભાગમાં વહેચા રે છે. જે ચારે અનુગ તરીકે સુપ્રસિદ્ધ છે. દ્રવ્યાનુયોગ, ચરણ-કરણનું યોગ, ણિતાનુ- છે એગ અને કથાનુગ. ૪ શ્રી જૈન શાસનને કથાનુયોગ પણ તાત્વિકતાથી ભરેલો અપૂર્વ ખલન છે. જ તે કથાનુયોગને, કથાના પાત્રોને યથાર્થ ભાવ પ્રગટ કરી સમજાવવામાં આવે તે ર અનેક આત્માઓને બેધી બીજથી માંડી મુક્તિની પ્રાપ્તિ સહજ બને છે કથા. માત્ર છે કણેન્દ્રિયના રસને પોષવા જ વાંચવાની કે સાંભળવાની નથી, પરંતુ કથાના પાત્રોને
આત્મસાત્ કરી વાંચવાની અને સાંભળવાની છે. તે કથાના પાત્રને આપણું જાતને 8 અનુલક્ષીને વિચારીએ તે આત્મિક લાભ થયા વિના રહે જ છે. કથાનુયોર હૃદય
સ્પશી બનાવવા તેમાં મારા શબ્દોના સાથીયા કે પ્રાસોને મેળવવાના પ્રયત્ન ને બઢલે છે તે તે પાત્રોની સંવેદનાને યથાર્થ સમજવામાં આવે તે ખરેખર આત્માને તાવિક છે કે અનુભૂતિ થશે તેમાં બે મત નથી. શ્રી જૈન શાસનનો અભ્યાસ વિદ્વાન થવા કે ? ૩ પંડિતાઈ મેળવવા કરવાનો નથી પણ તરવજ્ઞાની થવા કરવાનું છે. પંડિતાઈ માટે ભણે છે છે તે “વકીલ” જેવો બને અને તત્ત્વજ્ઞાની થવા તલસ્પર્શી બોધ મેળવે તે “અસ” જે %િ આ બને. માત્ર પંડિતાઇ મેળવવા વિદ્વાન થયેલાએથી શાસનને ઘણું નુકશાન થયું છે , $ જે વર્તમાનમાં પણ પ્રત્યક્ષ છે. ૨ શ્રી જૈન શાસનને જે પ્રાણી વિશેષાંક પ્રગટ થવાનો છે તેમાં ધર્મ પામેલા કે પર આ અધમી બનેલા પ્રાણીઓની કથાના માધ્યમે જે આત્મા વિચારશીલ બને અને આત્મા છે
સાથે વાત કરનારે થશે તે આ “વિશેષાંક ઘણું જ લાભઢાયી બનશે. જેમાં ભિન્ન હ