Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
EG HEE
-
.
.
વલભીપુર–તીર્થાધિરાજની તળેટી અને શાસ્ત્રલેખનની જન્મભૂમિ અમારું ગામ લેકે તર શાસનમાં જેને જ્ઞાનીએ દીઠું તે કહેવાય છે અને લેકમાં ધાર્યું ધણીનું થાય છે એવી કહેવત પ્રસિધ્ધ છે, તેને અમારા આંગણે સાક્ષાત્કાર થયો. ગચ્છાધિપતિ પૂ. આ.
ભ. શ્રી વિજય માઢયસૂ. મહારાજ સપરિવાર અમઢાવાઢ તરફ વિહાર કરતા વૈશાખ છે વઢ .૧ના પધાર્યા, સકારણ પૂ. આ. ભ. શ્રી વિજય શ્રેયાંસપ્રભસૂ. મ.ની અહી વધુ છે - વધુ સ્થરતા થઈ અને વૈશાખ વઢ ૧૪ ની વહેલી સવારે વિહારના ૧ કલાક પહેલા ના છે જ વ યુપિનના પ્રકોપથી છાતીમાં ભીસ આવતાં હાર્ટને હુમલે તેઓશ્રીને આવ્યો છે { ટ્રીટમેન્ટ માટે કંઈપણ મેટા અપવાઢથી બચવાની પૂ.શ્રીની મકકમતાને કારણે અમે કેસ છે ડોકટી તેઓશ્રીને ચલિત ન કરી શક્યા પણ તેઓની પૂની સેવામાં જવાની
ભાવના હોવા છતાં અમારા સંઘની મકકમ ભાવના જાણી જેઠ વઢ ૯ ના પ્રસ્થાન થઈ ચુક્યુ હોવા છતાં પરિસ્થિતિ વશ પૂ. ગચ્છાધિપતિશ્રી આદિ ગુરૂદેવોએ અમારી છે ભાવનાને વધાવી તેઓશ્રીને આજ્ઞા ફરમાવતાં અમે એક અભૂતપૂર્વ—અલ્પ લાભને મેળવી શક્યા.
અષાઢ સુઢ ૧૧ ના તેઓશ્રીને પ્લેટ દેરાસરથી ભવ્ય પ્રવેશ થયે તે દિવસનું ! વાતાવરણ સદૈવ સ્મરણીય રહેશે પ્રવેશના માંગલિક પ્રવચન પછી રૂા. ૩૫– નું [ સંઘ જન અને શ્રીફળની પ્રભાવના પૂર્વક સંઘ ભકિત કરીને અમે અપૂર્વ આનંદ છે આન અનુભવ્ય પૂ. શ્રીના શિષ્ય રત્ન પૂ. મુ. શ્રી ધર્મઢનવિ. મ.શ્રીના પ્રવચનેથી ? 1 જાગૃતી આવતી ગઈ ચોમાસાની સુર આરાધના થઈ.
ચોમાસાની સુંદર આરાધના થઈ અષાઢ વઢ ૬ અષ્ટકારી પૂજનાદિ વિધાનપૂર્વક 1 ગ્રન્થ સમર્પણ કરી ગ્રન્થ વાંચનને પ્રારંભ થયો. અષાઢ વઢ ૮ થી સમૂહ ગૌતમ છે કમળ તપનો શુભારંભ થયો નાના મોટા ૨૦૦ વ્યકિતએના નાનકડા સંઘમાં સાંકળી ! 4 અઠ્ઠમ -સાંકળી આયંબિલ સહ સમૂહ તપનો રંગ અભૂતપૂર્વ રહ્યો. એમાં તપાગચ્છના
તાજ “સૂરિરામ” ની સ્વર્ગારોહણતિથિ ના ઉપલક્ષમાં સંઘના ઉપક્રમે આયોજીત મહો- છે 1 સવનો ભવ્ય પત્રિકાથી આમંત્રિત મહેમાન આદિનું આગમન શરૂ થયું, અષાઢ 1 વર ૧૨-૧૩–૧૪ ના ત્રિદિવસીય મહોત્સવમાં પ્રભાતીયા-જિન ભક્તિ-ગુરૂવંદના ? સ્તવના અને શરણાઈને નાદથી ગામ ગાજી ઉઠયું શુદ્ધ વિધિકાર જામનગરવાળા