Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
1 જ્ઞાન ગુણ ગંગા જ
–પ્રજ્ઞાંગ
::
*
બળવાન માણસ પોયણીના સુકમલ બત્રીસ (૩૨) પાનને એક પાયથી વધે છે ? ૧ એક પાન ભેદી–વીધીને બીજા પાનમાં જે સેય જાય તે શ્રી વર્ધમાન સ્વામિ ભગવાન 4 શ્રી ગૌતમ મહારાજાને કહે છે કે તેટલામાં તે અસંખ્ય સમય વીતી જાય છે. આવા અસંખ્ય સમયની એક આવલી થાય.
૨૫૬ આવલીનો એક ભુલક ભવ થાય. જે નિગોઢની અંદર આપણે બધાએ છે અનુભવ્યા છે.
એક શ્વાસોશ્વાસમાં ૪૪૪૬ો આવલી થાય.
એક શ્વાસોશ્વાસમાં નિગઢને એક જીવ સત્તર (૧૭) ભવ પૂરા કરે અને ઉપર ! ૧ ૯૪ આવલી બાકી રહે.
એક મુહર્તા–૨ ઘડી; તેના ૩૭૭૩ શ્વાસોશ્વાસ થાય તેથી એક મુતિમાં નિગે{ ને જીવ ૬૫,૫૩૬ ભવ કરે. છે શ્રી કેવલી ભગવંતના અધિકારમાં એક દિવસના ૧,૧૩,૧૦ શ્વાસોશ્વાસ થાય. ૬ તેમાં તે નિગઢનો જીવ ૧૯,૬૬,૦૮૦ ભવના ફેરા કરે. છે એક માસના શ્વાસે શ્વાસ ૩૩,૯૫,૭૦૦ શાય. તેમાં તે નિગોઢને જીવ ૫૮૯ - ૪ આ ૮૨,૪૦૦ વાર જન્મ-મરણ કરે.
એક વર્ષના શ્વાસોશ્વાસ ૪,૦૭,૪૯,૪૦૦ થાય. તેમાં તે નિગઢને જીવ ૭૦, ૬ ૭૭,૮૮,૮૦૦ વાર જન્મ-મરણ કરે. . (નિગોદાદિ સંસાર દુ:ખવ ગર્ભિત “શ્રી સીમંધર જિન વિનતિના આધારે ! 8 શ્રી સિદ્ધિવિજયજી કૃત આ વિનંતિ સ્તવન છે.)
આ દિગંબરે સાથે થયેલા સરકારના કરારને પણ ગેરકાયદે જાહેર કરાયા છે. { આ ચુકાઠાના અમલ સામે વેતાંબરેએ સ્ટે માંગ્યો હતો. જેને હાઈકેટે માન્ય છે રાખીને બંને પક્ષોને પહાડ ઉપર કઈ પણ બાંધકામ કરવા સામે મનાઈ ફરમાવી છે. જે તાંબરે હવે આ ચુકાઠાને હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ પડકાર્યો છે. છેલ્લાં ચાર વર્ષથી ચાલી રહેલા વિવાદને હૈઝ અંત નથી આવ્યો.
(જનસત્તા, લોકસત્તા તા ૪-૯-૭)