Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૪ વર્ષ ૧૦ અંક ૯–૧૦ તા. ૭-૧૦-૯૭ :
: ૧૫ જો તિથિ સામાચારી હોય ને સિદ્ધાંત ન હોય તે જ્યારે પૂ. કાલકસૂરીશ્વરજી છે મહારાજાને પેલા રાજાએ પાંચમને વસંતોત્સવ હોવાથી સંવત્સરી છના રાખો એમ છે ( કીધું તે તે આચાર્ય ભગવંતે શું કીધું તે ભાન છે, તે લેકેને ? તે ભગવતે છે છે કહેલું કે રાજન્ ! પાંચમ તિથિ ઓળંગાય નહિ આવો સિદ્ધાંત છે માટે છઠ્ઠની કે સંવત્સરી હિ રહી શકે પરંતુ ચોથની થઈ શકશે. માટે ચોથની સંવત્સરી કરાશે છે આ આચાર્ય ભગવંતે છઠ્ઠની કેમ ના કરી ? તિથિ સામાચારી છે તો છઠ્ઠ કરી હોત ! ને ? કેમ ના કરી ? કહેજે એ લોકોને અને અંતરા વિ સે કપૂઈ = તિથિની આરા-છે છે ઘના અંદર પણ કરી શકાય છે. અર્થાત્ ત્યારે પાંચમની સંવત્સરી થતી હતી માટે કાં ?
પાંચમ કાં પાંચમની અંર રાની કરી શકાય તેમ કહપ સૂરનો જ શાસ્ત્રપાઠ છે, સિદ્ધાંત
છે, આ કંઈ સામાચારી નથી. હવે કદાચ કઈ એવો સમય આવી લાગે તે ચોથની છે પાંચમ તો કોઈ કાળે જ ન થઈ શકે. હા ચોથ કે ચોથની અંદર ત્રીજની સંવત્સરી છે કરવા બધા નકિક કરે તો તે થઈ શકે. પાંચમની તો હરગીજ નહિ.
બીજું હે મિત્ર ! આમ નજીક આ૫. જે કઈ વધારે લપલપ કરે ને તે કહેજે ! [ કે આપના ગુરૂદેવની સ્વગતિથિ પણ તમારી માન્યતા મુજબ સામાચારી જ છે ને ? છે હવે કઈ ચેકસ દિવસે નહિ જ ઉજવો ને ? તમારી દીક્ષાતિથિએ ઉપવાસાદ્રિ B વિશિષ્ટ તપ-પૂજા-આંગી તમારી દીક્ષા તિથિના દિવસે જ કરાવશે એવું નહિ ને? છે આ તે તર્ક છે તે જોજે પાછો તું આને સિધ્ધાંત માની ન લઈશ. અને એક બીજી છે કે અત્યંત અગ યની ખાનગી વાત કે જે તિથિ તમારા મત મુજબ સામાચારી જ છે તે ન
પર્વતિથિ બે ન જ હોય, પર્વતિથિનો ક્ષય ન હોય, આ શી બધી બબાલ છે ? ભળી છે જાવ ને શા થઈને અમારી ભેળા. તમારે તે તિથિ ફેરફાર કરી શકાય છે. સંઘમાં છે કુસંપની ઝંટે દૂર કરવાનો યશ લાભ થશે. અને કદાગ્રહથી દૂર થવાશે. આમે ય 8 તમારી માન્યતાઓ તે ખોટી જ છે. પણ એ ચર્ચામાં હાલ ના ઉતરીએ તો ય તમે જ છે તે એકતાવાદી છે. અમે એકલતાવાદી છીએ. તે તમારે મમતાગ્રહ, મતાગ્રહ, કઢાગ્રહ, R. હઠાગ્રહ, પૂર્વ ગ્રહ છોડી ભળી જાવ અમારી હારે. કેઈનાથી ડરવાની તમારે જરૂર નથી. છે.
આમ તે એક્તા માટેની બાંગ પોકરાય છે અને ફાગણ સુદ ૧૩ વખતે શનિવારે જ ? જવાનું શુક્રવારે નહિ” આવી કહાગ્રહી ભાવના ક્યાંથી જન્મી ગઈ? હે મિત્ર તથા છે ભવિકજનો ! આ એકતાવાદીઓની આ જ એળખ છે.
અને એક બીજી પણ અત્યંત અગત્યની વાત સમજ જા મિત્ર! કે જો, તિથિ છે છે સામાચારી જ છે તે ૨૦૨૦ ના પટ્ટકથી ૨૦૪૭ સુધીની તેની પહેલાની તથા પછીની ! તે વાતને આ અસ્થિર મનના લેખકે તે વાત શાસ્ત્રનિષિદ્ધ છે કે શાસ્ત્રવિહિત છે? આવી છે