Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
4 વર્ષ ૯ અંક ૯-૧૦ : તા. ૭-૧૦-૯૭ :
: ૧૭૯ છે સામે પેઢી તરફથી લેખિત વાંધા રજુ કરાયા હતા. આ સંબંધે બિહાર સરકાર અને 8 આણંદજી કલ્યાણજી પેઢી વતી કસ્તુરભાઈ લાલભાઈ અને સરકાર વચ્ચેના ૫–૨–૧૯૬૫ ૨ છે માં થયેલ કારમાં પહાડ પર પેઢીને હકક માન્ય રખાયો હતો તથા મંદિર, ટુંકે ? R વગેરેની આસપાસના અડધા માઈલના વિસ્તારના બહારના જંગલના વિસ્તારનો વહીવટ 4 જંગલ ખાતા મારફતે પેઢીના એજન્ટ તરીકે કરાવવાના અને નફાના ૬૦ ટકા પેઢીએ અને ૪૦ ટકા સરકારે વહેંચી લેવા એ કરાર થયો હતો. એની સામે દિગંબરએ તેમના હકકે ને નુકશાન થશે એવી રજુઆત સરકારમાં કરી હતી. જે સંબંધે ઓગસ્ટ ૧૯૬૬માં સરકારે સ્પષ્ટતા કરતાં કરાર તેમની સાથે કર્યો હતો. એની વિરૂદ્ધમાં વેતાંબરોએ ઢિગબરને પહાડ ઉપર બાંધકામ કરવાને કઈ અધિકાર નથી એ મુદ્દે અઢીલતમાં ૧૯૬૭માં ધા નાંખી હતી.
સામે પક્ષે ગિંબરેએ પણ તાંબરો અને સરકાર વચ્ચે થયેલા ૧૯૬૫ ના ૪ આ કરારને ૨૪ જાહેર કરવા દાવ કર્યો હતે. જેની સામે તા. ૩-૩-૯૦ ના રોજ સ્થાનિક છે ગિરદીહ જિલા અદાલતે સમેતશિખર પર શ્વેતાંબરેને કો માન્ય રાખ્યો હતો. છે સાથે સાથે તેર માઈલ જેટલું ચાલીને આવતા દિગંબરના વિસામા માટે આરામગૃહ • બાંધવાની દિગંબરાને રજા આપવી એવો આદેશ આપ્યો તથા આરામગૃહ બનાવવા 8 દિગંબરોએ તાંબરે પાસે લેખિત અરજી કરવી એવી સુચના કોર્ટે આપી. પરંતુ, છે. છે દિગંબરો અરજી કરવા તૈયાર નથી. કારણ કે જે એ પ્રમાણે લખાણ આપે તે તીર્થક્ષેત્ર છે.
પર તાંબાનો અધિકાર છે એવું આપમેળે પ્રસ્થાપિત થાય. દિગંબરે માટે આ વાત છે 4 જાતે કાંડા કાપી આપવા જેવી બની રહી હતી. પરિણામે ચુકાઠાના વિવિધ આદેશ સામે વેતાંબર અને દિગંબરોએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
એક મહિના પહેલા પાટણ હાઈકોર્ટની રાંચી બેન્ચે તા. ૧ જુલાઈ, ૧૯૭ ના ! કે રે જ ચુકાદે જાહેર કર્યો છે. હાઈકોર્ટે ૧૯૬૫ને શ્વેતાંબર સાથેના સરકારના કરારને છે ? ધાર્મિક નહિ પરંતુ વ્યાપારિક ધોરણે થયેલે કરાર ગણાવ્યો છે તથા આણંદજી કલ્યા
ણજી પેઢીને ધાર્મિક પેઢી હતી જ નહિ, પરંતુ વ્યાપારી પેઢી હતી એવું ઠરાવ્યું છે. આ કે આ પહાડ ધાર્મિક ન હોવાના કારણે બિહાર ભૂમિસુધાર કાયઢા હેઠળ ૧૯૫૩ માં
સરકારની માલિકીને થઈ ગયો છે, અને એ કારણસર ૧૯૬૫ માં રેવેતાંબર સાથે છે. આ કરાર કોર્ટે ગેરકાયદે ગણાવ્યો છે.
સાધાસાથ હાઈકોર્ટે એવું કેરવ્યું છે કે ઢિગંબરનો આ પહાડ ઉપર કોઈ જ અધિકાર નથી. તેઓ આપમેળે પહાડ ઉપર કશું બાંધી શકે નહિ તથા ૧૯૬૬ માં ?