Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧ વર્ષ ૧૦ અંક ૯-૧૦ તા. ૭-૧૦-૯૭ :
: ૧૮૯ છે આ. દેવ શ્રીમદ્દ વિ. પ્રેમ સૂ. મ. તથા પરમ વિરાગમૂતિ પરમ વર્ધમાન તપોનિધિ છે
પ. પૂ. આ. દેવ શ્રી વિજય ભુવનભાનુ સૂ. મ.ને (સ્પષ્ટ નામ લીધા વગર) તેઓશ્રી ? 8 તરફ તથા ૨૦૨૦ થી ૨૦૪૭ સુધીના પૂજ્ય મહાપુરૂષોને “અસ્થિર મનના” કહેવાનું છે. છે નિઢનીય પ્રયાસ કર્યો છે તે બઢલ તેમણે લેખિત ક્ષમાપના માંગવાની રહેશે. : ડરાવ નં. ૨ : કેઈપણ ગ્રંથોમાં (જેના કે જૈનતરોના) અંગત શ્રેષની કે આ A અંગત ચર્ચાસ્પઢ વિવાઢાપરું લખાણ કરવાની કોઈ પણ લેખકને આથી મનાઈ ફરમાઈ વવામાં આવે છે.
બા બે ય ઠરાવ કે ઈપણ વ્યકિતના વિરોધ વગર સર્વાનુમતે (હું એકલો જ છું ! માટે) સાર થયેલ છે. જેની હે ભવિકજને ! નોંધ લેજે.
માટલું સચોટ તત્ત્વજ્ઞાન આપ્યા છતાં મારો મિત્ર મને કહે પણ-ભદ્રંભદ્ર! તમે ! લેખકે જે પ. પૂ. સ્વર્ગસ્થ આ. દેવ શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. માટે લખ્યું તેનું તેમ ખંડન ને કર્યું?
મને આ પ્રશ્નથી મારા મિત્રની યાતૃશકિત તથા તર્કશક્તિ તરફ માન ઉપન થયું. મેં તેને કીધું ભલા માણ! આ વસ્તુ જ એવી છે ને કે મને ય અસ્થિર મનને બનાવી દિધે. લેખકની જેમ પહેલા કરતા જુદું કર્યું ને એટલે. આમ તે મારી ભાવના
અહીં જ “કુવૃષ્ટિ ન્યાય બતાવવાની હતી. અને શબ્દ શબ્દ કે લીટીએ લીટીએ સમીક્ષા છે જ કરવાની હતી. પણ અહીં માત્ર એટલું જ બતાવું કે-“પ.પૂ. સ્વર્ગસ્થ આ.દેવ શ્રીમદવિ. } રામચંદ્રસૂરીશ્વરજી મ. એ તે સં. ૨૦૨૦ને પટ્ટક કર્યો હતે. તેમને તેઓશ્રીના ગુરૂદેવના અભિયોગના કારણે અપવાદ્ય પદે સ્વીકારવો પડ્યો હતો. અને સં. ૨૦૨૪માં પૂ.
ગુરૂદેવ સચ્ચારિત્ર ચૂડામણી પૂ. આ. દેવ શ્રી વિ. પ્રેમ સૂ. મ. સંભળાય છે કે તેઓ- 8 8 શ્રીને કાંતા ગયા હતા કે તારી વાત સાચી પડી. સંઘની કશી એકતા ના થઈ પણ હું છે તે પટ્ટક કાઢી નહિ શકું તું તે કાઢવા સમર્થ છે તે યોગ્ય સમયે કાઢી નાંખજે.”
આ ગુરૂવચનના આધારે ૨૦૨૦ના શાસ્ત્રવિરૂદ્ધ પટ્ટને ત્યાગ કરી પૂ. સ્વર્ગસ્થ છે | આ. દેવ શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. તે ૨૦૪૭ થી ફરી પાછા ૨૦૨૦ પૂર્વેના શાસ્ત્રીય માગે જ આવી ગયા હતા.
પણ સં. ૨૦૨૦ના પટ્ટકને વડિલને જાણ કર્યા વગર ત્યાગ કરીને સં. ૨૦૪૨ છે તથા સ. ૨૦૪૪ના ભિન્ન ભિન્ન પટ્ટકો સ્વીકારીને સં. ૨૦૨૦ની પૂર્વે જુદુ કરનાર, { સં. ૨૮ ૨૦ થી ૨૦૪૨ સુધી જુદુ કરનાર, સં. ૨૦૪૨ થી સં. ૨૦૪૪ સુધી તેનાથી છે પણ જુદું કરનાર અને સં. ૨૦૪૪ થી આજની ઘડી સુધી પૂર્વેની દરેક સાલ-સંવતથી છે સાવ જ જુદુ કરનારને (નામ લખવા માંડુ) કેવા ગણશે લેખક ગણિ મહાશય? તમારે ?