Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
.
મળી
5.
જાગી ઉઠશે સત્ય સમજવા ટીમદ્ધ થઈ જાશું જીવનમાં ૩૦ વર્ષ લગી પર્યુષણ કે સત્સંગ ભક્તિ કરીએ પણ જયાં લગી સમક્તિ રૂપી વ્રત રૂપી ખરૂં શ્રાવકપણુ જો ન પાલી શકીએ કેતાં એફીશીઅલ ડીગ્રી મળી ત્યાં લગી તેને માટા હાદો શકે તે આપણા આત્મા સાવજ રખડી પડશે પછે તેા અધારૂ થઇ જાશે દિવસ અને રાત્રિમાં ફેર છે તેમ અને આપણને આ દેશમાં એવા મેકે તે ભાગ્યે જ મલશે કે ચાલે! આપણે આ દેશ છેડી આ સ`સાર છેાડી અણુગાર બની જાઇએ.
૧૫૪ :
સપ
અરે એવા ભાવ જે આત્મામાં થશે તે પણ ઉત્તમ છે ને અવશ્ય છે।ડવા જેવું છે બાકી આપણા આત્મા ૮૪ લક્ષાની ભમી અન ́તા ખ્ટા પૈઠી એમાંએતિય ચ ભવમાં અન તાકાળ પુદ્ગલપરાના સમય રહ્યો છે. કીડીમ`કાડી ચકલા વાઘ નાળીયેા એવા ભવમાંથી પસાર થઇને આ માનવ ભવ પાયેા છે હવે પાછા ન પડવું પણ આગળ વધવુ છે તમે તેા બધા મહાજ્ઞાની સમજુ છે! જરાક ક્યાંક કંઈક જેવા મળે તરત તે કાર્ય તે રીતી અપનાવા કાશીષ કરેા છે. પણ તે તેા બાહ્ય છે દેખાવમાં રૂડી છે પણ આત્મા માટે ભુંડી છે અને તે પણ આપણે આત્મા માટે કંઇક કરવાનુ છે જેથો આ ભવમાં એવા ખીજ ાપાય જાય તેા. આત્મા ઉત્તમ ભવ પામે અને દુઃખ તે દાંતમાં સળી જ પડે તેટલું ગમતું નથી તા સુખ ક્યાંથી મળે કેમ મળેને કેવી રીતે મલ્યું છે. કામ સારૂ અને સારા પગાર સારા ધંધા કઈ રીતે મળે તે આપ જાણેા છે અને એના માટે શું ઉપાય કરવા પડે તેમ આત્મા માટે પણ સમજવું જરૂરી છે.
સાના કણ :–
પૂ. આ. શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ.
(૧) વચનના વિશ્રામ મૌન, મગજના વિશ્રામ જાપ, હૃદયના વિશ્રામ શુષ્કાનુરાગ, મનના વિશ્રામ દર્શીન, તનના વિશ્રામ નિદ્રા, ધનના વિશ્રામ દાન વાસનાને વિશ્રામ શીલ, ઇચ્છાના વિશ્રામ તપ ભયના વિશ્રામ ભાવ.
(૨) વડલા નીચે બેસતા શાંતિ મળે છે તેમ ધર્માંરૂપિ વડલા નીચે શાંતિ મળે છે.
(૩) વિચાર વિ + ચાર વિના ચાર અને વિરતિ.
સાથે લગ્ન કા વિનમ્ર વિદ્યા—વિવેક
(૪) મા=નવ મ=નહિ નવ=નવ વસ્તું હિંસાદિ પાંચ-પાંચ ઇન્દ્રિય સંયમ અને ચાર કષાયે। ને ઓછા કરવા પ્રયત્ન કરે તે માનવ માનનું વર્જન કરે તે માનવ મનન કરે તે માનવ.