Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૬૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
હાતા હૈ જબ કિ યહાં પર મારના નાશ કરના આર્દ્રિ ક્યાય જન્ય શબ્દોં કે વિશેષણે સે તીર્થંકર જૈસે મહાન વીતરાગ મહાન સર્વોત્કૃષ્ટ આત્મા કા સબાધિત ક્યા જાતા હું ચહુ ક્તિના ઉચિત હેક્તિના યોગ્ય અયોગ્ય હે, વૈર સે વૈર સમે નહી' કે। ભી ભૂલા ક્રિયા જાતા હૈ !
આ લખાણમાં તેમને શ્રી નવકાર મંત્ર ઉપર જ શ્રદ્ધા નથી જેથી ઢિંગ’ખર સ્થાનક્વાસી તેરાપ'થીઓએ પણ એ પાને ખાટા ક્હો નથી જ્યારે આ ભાગ્યશાળી તેને ખાટા કહે છે. અને ગણધરો આદિ ઉપર અરિ એટલે રાગ દ્વેષ શત્રુને હુ તાણું એટલે હણનારા આવા અર્થના પણ અમલાપ કરે છે. અને શ્રદ્ધાથી ભ્રષ્ટ કુતર્કથી ભરેલા એ તેમણે પસૂત્ર ભગવતી સૂત્રમાં અરિહંતાણુ શબ્દના પાટાંતો પણ અરહંતાણું અરુડુંતાણુ' વિ. છે, પરંતુ બા અજ્ઞાની આત્મા મૂળ મંત્રમાં રહેલા અરિહ‘તાણુના અપલાપ કરીને મહા આશાતના કરનાર બન્યા છે.
આવા
તે જગતને તે ભરમાવી શક્શે નહિ પણ પાતે ભ્રમથી મુક્ત બને અને ભત્રમાં ન ભટકે એજ તેમને માટે સારૂ છે.
ભગવતી સૂત્રમાં વ્યાખ્યા કરતાં લખ્યુ` છે કે—અદૃવિહપિય કમ્મ અભિભૂય* હાઇ સયલ જીવાણુ તે ક્રમ્મારિહંતા અરિહંતા તેણુ વચ્ચ ́તિ. પૃષ્ઠ ૩. ‘જિણે'તિ જયતિ નિરા કરાતિ રાગદ્વેષાદિ રુપાનરાતીનિતિ જિન:
પૃષ્ઠ ૧૦.
આ રીતે શાસ્ત્રની વાર્તા પ્રસિધ્ધ છે.
હજારીમલજીએ આ રીતે જૈન શાસનના અનેક સત્યોને અસત્ય ઠરાવવા પહેલાં પણ પુસ્તિકા પ્રગટ કરી છે તેમના આ આત્મઘાતી રાગ દૂર થાય એજ અભિલાષા...
૨૦૫૩ અષાડ ૧૪ ૭
જિનેન્દ્રસૂરિ
જામનગર
એસવાળ કાલાની,
જિનવચન અપલાપની સ્થિતિ
વીરાપદિષ્ટ, પત્તાપલાપાત્સડધે જમાલિત દુર્લીંગાડભૂત । વ્યઙ્ગઃ પુમાનગુલિમાત્રભઙ્ગાષ્ઠિમÁમલ્યપદ લભેત !!
-
(૫*ચલિગીપ્રકરણબૃહ્રવૃત્તિ પૃ. ૯૩)
વીરપરત્માએ ઉપદેશેલા એક પદને પણ એળવવાથી જમાઇ જમાલિમુનિ પણ સધમાં કમભાગી બની ગયા. એક માત્ર અંગુલીના ભગ માત્રથી વિક્લાક માનવી શું અગલ પદને પામી શકે ?