Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૫૨
"
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
1 નૈમિત્તિકને રાજાએ અમારું ભવિષ્ય પૂછયું તે તેણે કહ્યું કે- આ બંને જયાં મરણ છે પામશે તે રાજય ઉજજડ થઈ જશે. રાજને અમારા પર ગુસ્સો આવ્યો અને અમને ન | તમારે ત્યાં મેલી આપ્યા. અમારે તે મરવાનું છે જ. પણ તમારા હિત માટે અમે છે
કહીએ છીએ કે અમને અહીં શુળી ઉપર ચડાવશો તે તમારા રાજયને નાશ થશે. પછી તે આપની મરજી.
આ સાંભળી રાજા ગભરાઈ ગયે અને બચાવાનો ઉપાય પૂછે તે બુદ્ધિશાલીએ મે કહ્યું–ઉપાય છે જે તમે મંજુર થતા હો તો કહું. રાજાએ કબુલાત આવી એટલે તેણે ને કહ્યું- આ૫ મોટા રાજાને વિનંતી પત્ર લખીને અમને આપે અને તેમાં લખ્યું કે,
આપની કૃપાથી અહીં તેવા ભારે ગુના થયા નથી. કેઈને શૂળી ઉપર ચડાવવાનો 4 પ્રસંગ આવ્યો નથી. અહીં શુળી માટે ખર્ચો કરવો પડે તેમ છે. આપના વિશાળ રાજ્યમાં આ કાર્ય માટે કાંઈ નવીનતા નથી. એટલે આ બંનેની આપની પાસે પાછા મેકલ્યા છે. અને આપની આજ્ઞા હશે તો તેને માનવામાં પણ વિલંબ નહિ કરૂં આ ભાવનું લખી આપ્યું અને બંનેને પાછા ત્યાં મોકલી આપ્યા.
બુદ્ધિના પ્રભાવ ધન કરતાં વધી ગયા અને બંનેનો વિવાદ ટળી ગયે.
મારા પ્રિય વાચકે! ધન તો ગર્વ ન કરતાં પણ બુદ્ધિનેય પેટે ગર્વ ન કરતા છે છે બુધિ માર્ગાનુસારી અને પરિણુત બનાવી આત્મ કલ્યાણમાં ઉપયોગ કરો તે જ આ ૧ કથાને પરમાર્થ છે. સુષુ કિ બહુના!
બુદ્ધિને પ્રભાવ
જે વિવિધ વાંચનમાંથી એક
-પૂ. સાધ્વી હર્ષપૂર્ણાશ્રીજી મ. કાળચકનું સ્વરૂપ –
(અવસર્પિણીકાળ ૧૦ કેટકેટી સાગરોપમ) નામ સમય
જીવ
આહાર પાંસળી { ૧ સુષમા સુષમા ૪ કડાકડી સાગરોપમ યુગલિક ૩ દિવસ પછી ૨૫૬. ૨ સુષમા ૩ કેડીકેડી સાગરેપમ યુગલિક ૨ દિવસ પછી ૧૨૮
બેરના પ્રમાણ માં ૩ સુષમ દુષમાં ૨ કડાકડી સાગરેપમ યુગલિક રોજ અબળાના ૬૪
પ્રમાણમાં ૪ ૫ દુષમ સુષમા ૧ કલાકેડી સાગરેપમ મનુષ્ય અનિયત ફળ ધાન્ય ૩૨
(૪૨ હજાર એાછા છે ૫ દુષમ
૨૧૦૦૦ વર્ષ મનુષ્ય અનિયત ફળ ધાન્ય ૧૬ ૧ ૬ દુષમ દુષમાં
૨૧૦૦૦ વર્ષ મનુષ્ય મત્સ્ય અભયા ૮ નોંધ : આ રીતે ઉત્સર્પિણી કાળમાં નીચેથી ઉપર સમજવું