Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન decocoooooooooo
હું પૂજ્યશ્રી કહેતા હતા કે–
૨૦૦૭૦૦૦ooooooo
boo
-શ્રી શુકુદશી
FILESTONE
સ્વ. પ.પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજ્ય૨ામચંદ્રસૂરીશ્વરજીમહારાષ્ટ્ર
# સસારમાં મજેથી રહે, ગૃહસ્થ પણુ. મજેથી જીવે અને તે શ્રાવક કહેવા તેમ ત્રણ કાળમાં મને નહિ !
* સૌંસારમાં મજેથી રહે, મજેથી વહેર કરે, મજેથી સ`સાર ભેગવે તે બધા તિમાં જ જાય.
* જેને દુઃખ ન જોઇએ તેને કાઇને પણ દુઃખ ન થાય તેવું જીવન જીવવું જોઇએ. તેવુ જીવન આ મનુષ્યભવમાં જ જીવી શકાય છે માટે આ ભવના વખાણુ કર્યા છે. * આજે ઘણા સાધુને નમસ્કાર એટલા માટે કરે છે કે ‘તમે દૂર રહેજો .મારા જેવા રગ લગાડતા નહિ. તમારી પાસે આવવું છે, જવું છે, સંસારમાં મજા પણ તમારા ચેપ અમને લગાડતા નહિ !’
કરવી છે
* ભગવાનને સાધુ એટલે સસારના વૈરી, જીવના નહિ !
દુ
0
* જે ભણતર સંસારને ભૂંડા ન સમાવે તે ભણતર ભણતર કહેવાય ખરૂ ? “ જેને જીવાજીવાદિક જ્ઞાનના ખપ ન હોય તે ધર્મી હાઇ શકે ? ધર્માંના પ્રેમી હાઇ શકે? Ö * જૈન મનવા સ`સાર ભૂંડા માનવા પડે, મેાક્ષની તાલાવેલી જાગવી જોઇ. ઘરમાં હું રહેવું પડે તો તે પાપના ઉઢય છે તેમ માને તે તેનામાં જૈનપણાની પ્રપ્તિ થાય. આ “ જેને દુનિયાનું સુખ ગમે, ઋદ્ધિસિદ્ધ, માન-પાના િગમે તે હજી આ ધમ ઈં
પામ્યા જ નથી.
0
* જેનામાં સવેગ ન હાય, મેાક્ષનુ અથી પણું ન હેાય તે સાધુપણુંપણુ પામી Ö શકતા નથી.
:૦૦
# પરસ્પર ક્ષમાપના એ શ્રી પર્યુષણાપ`ના પ્રાણ છે. *00000000000000000:00000% જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, ઢિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્ર, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણુ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું