________________
-
~
જારા
' કા
( ૪ ) ચુ તે કેવળ છે તારા પ્રાક્રમથા જ રિવું છે પણ આ વખતે મ્હાંકે મારૂ છું. બેલિવું સાંભળવું જોઈએ. કેવળ 'પ્રકર્મ કયાંક-કેપનું કારણ થાય છેમાત્ર પ્રાક્રમ વડે સિહાદિક પશુઓને નાશ થાય છે. આ થ્વિ ઉપર એકથી એક બળવાન ઉત્પન્ન થાય છે. હું સર્વ થકી બળવો છુ એવો અંહકાર કેઈથી પણ ન થાય. તેમજ આ વખત એ વીરોમાં શ્રેષ્ટ “એક રાવણ ના એ મહાશુરવીર ઉત્પન્ન થયો છે, જેણે પોતાના પ્રતાપ વડે સૂર્ય જેવો કિમી જે સહસ્ત્ર તેને બાંધ્યો, લીલા મે કરી જેણે કલાસ પર્વત ઉપડશે મત રાજાને યશન તોડો, 'જેબુદ્દિપનાવામી' યક્ષેત્રે જેના"અંતકરણને ફેરવ્યો નહી, શ્રી અંતજિન સામે પિતાના હાથની માડી કહાડી“વણમાં તાર કરીને જેણે મધુર ગાયન કર્યું, તેણે કરી પ્રસન્ન થએલા ધેર ત્રિ ભુવનને જીવાવાળી એક અમોઘ શક્તિ નામની વિદ્યા તેને આપી છે તને બે ભુજાની પેઠે જેના બે ભાઈઓ છે અને જે સુકેશી નામના રાક્ષસ કુળમાં સુર્યની પેઠે દીપે છે; જણે “લીલા માત્ર યમ જોને નસાડી! એણેલો કપાલ તથા વાલીના ભાઈ સુગ્રીવને જેણે તેના સિવક કર્યો. એગ્નિ જેવાં છે કિલ્લાવાળા દુર્તધ્ય નગરમી પેસીને જેના બિષણ નોમના ભાઇએ મલબર રાજને બાંધી લીધે. એવો પ્રલય કાળની અગ્નિ જેવી રાવણે તાર ઉપર ચડી આવ્યો છે, તે નર્મતારૂપ અમૃત વૃષ્ટિ વડે શાંત થશે, એશિવાર્ય બી. જ કોઈ ઉપાયથી શાંત થનાર નથી તેને તારી રૂપિણે નામેની માહા સ્વરૂપવાન કન્યાને આપ. તેથી તેની સાથે તારી પ્રીતિ બંધાશે. એવું પોતાના પાપનું બેલિવું સાંભળીને ઇદ્ર રાજા ધમાં આવ્યો થકો કહેવા લાગ્યો કે હતા જે આપણને મારવા પોગ્ય તેને આપણી કન્યા કેમ આપીએ ? એ ની સાથે આપણુ આજનું વૈર નથી, પણ આપણા વપર પરૉગતનું છે. પુર્વ મારા પિતામહ વિજયસિહે પકડીને મારો હતો, તે તને કેમે યાદ આવતું નથી ? માટે એના મલી નેમના પિતામહની જેવી પુર્વે મે અર્વ કરી હતી તેવી એની પણ કરીશ. હું તાત તુ ડર નહી, મનને ઘેર્ચ આપતુ પિતાના પુત્રને પ્રાક્રમ શું જાણતો નથી ? એવી રીતે પીતા-પુત્રનુ ભાષણ ચાલે છે, એટલામાં રથનુપુર નગરને રાવણે આવી ઘેરો ઘાલ્યો. પ્રથમ રાવણે પોતાના એક દુતને સામ કરવા સારૂ ઇદ્ર રાજા પાસે મોકલ્યો છે કે રાજ પાસે આવીને યુક્તિ વડે તેને સમજાવવા લાગો.હે છે આ પ્રી
-
-
-- —