________________
-
-
-
-
---
-
-
-
---
--
( ૪૩ ) નથી; તો પછી મારા જેવી દાસીની તે શુ નિશાદ ? તેમ છતાં તમે આટલા ઉદાસી કેમ જણાગે છે ? મારી સામે ન જોવાનું કારણ શું? ત્યારે પ્રભવ લ્યો, હે વનમાલા મારા જેવો બીજો કોઈ પણ લજ્જા હીન નથી. મને ધિકાર છે, સુમિત્ર તો સત્યની મુર્તિજ છે. અરેરે !!! જેને મારા 'વિશે આટલો સજજન ભાવ ! જે મારા સારૂ પ્રાણુ દેવાને પણ તત્પર છે ! મે કહેતાં વેતજ જેણે પોતાની સ્ત્રીને મારી પાસે મોકલાવી દીધી ? એ અસ
કર્મ કરવાને એ વિના બીજો કોઈ પણ તત્પર થાય નહીં. મારા જેવા નિસ્ટર બીજો કોઈ માગનાર નથી, અને એના જેવો કલ્પવૃક્ષ બીજે કોઈ દાની નથી. તે વનમાલા તુ મારી માતા છે, ને હું તારો પુત્ર છું. માટે પાછી રાજા પાસે જા; આ દુનિયામાં મારા જેવો પાપ કરનાર બીજો કોઈ મને જણાતો નથી.
ઈત્યાદિક પ્રભવનું બેસવું પશ્ચાતાપ ભરેલુ સાંભળીને તે રાણી પાછી આવીને તે સર્વ વાત રાજાને કહી સંભળાવી. રાજાએ મિત્રનુ સત્યપણું ઈને અત્યત રાજી થયો. અહીં પ્રભવ પોતાના મનમાં પશ્ચાતાપ કરતે થકો એક ભયકર ખડગને હાથમાં લઈને મરવા તઈચાર થયો. એટલામાં સુમિત્ર રાજ તેની પાસે આવીને તેને કહેવા લાગ્યો. હે મિત્ર સાહસકર્મ કદી પણ કરવું નહીં. આ ખડગ તુ હાથમાંથી નિચે નાખી દે. તો પણ તેણે ન મુકવાથી રાજાએ પોતાના હાથે કરી લઈ લીધુ. તે વખતે તે પ્રભવ મહા લક્લાયમાન થઈને પોતાનું માથુ નિચુ ઘાલ્યું. તે જાણે પૃથ્વિમાં પિસવાનો વિચારજ કરતો હેયની ! એવો જણાય. તે જોઈને સુમિત્ર રાજાએ ઘણી પ્રકારે તેને સમજાવીને કાંઈક સારી દિશા ઉપર આપ્યો. ત્યાર પછી પુર્વની પેઠે મિત્ર ભાવ રાખીને કેટલાએક કાળ સુધી રાજ્ય કરીને અંતે દીક્ષા લઈ મુવા પછી તે રાજા ઈશાન દેવ થયો. ત્યાંથી ચવીને મથુરાના સ્વામી હરિવહન રાજની સી માધવીના પેટે તુ મધુ નામનો પુત્ર થયો. અને પ્રભવ પણ ઘણા કાળ સુધી ભવમાં ભટકીને વિશ્વાવસુ રાજાની સ્ત્રી જ્યોતિમતિના પેટે કુમાર નામનો પુત્ર થયો. તે ભવમાં આકરો તપ કરયાથી કાળ કરી ગયા પછી આ હું ચમક નામનો દેવતા થયો છું. એમ કહીને તેણે મને આ ત્રિશુળ આપ્યું, હે રાજા આ ત્રિશુળ બે હજાર જોજન દુર જઈને પિતાનું કામ કરી પાછું આવે છે. એવુ મધુકુમારનું ભાષણ સાંભળીને તથા ફી તેની ભક્તિ અને શકિત જાણીને તેને પોતાની મરમાં નામની કન્યા ૫--
-