________________ ભગવંતના આહાર-નીહાર પ્રચ્છન્ન-ગુપ્ત હોય છે, માંસચક્ષુવાળા જીવો તે જોઈ શકતા નથી. આ વિષયને સ્પષ્ટ કરતાં પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં કહ્યું છે કે - તો ક્રિયા ન દુતે માંસાક્ષા.... કરાતા તે આહાર અને નીહાર માં ચક્ષુથી દેખાતા નથી. આ અવતરણ શ્રી વીતરાગસ્તવના પ્રકાશ-૨, શ્લો. ૮ના વિવરણમાંથી લીધું છે. તે વિવરણમાં કહ્યું છે કે : તા 2 - देहं विमलसुअंधं, आमेयपस्सेयवज्जियं रूवं / रहिसं गोक्खीराभं, निविसं पण्डुरं मंसं / / 1 / / आहारा नीहारा, अदिस्सा मंसचक्खुणो सययं / नीसासो अ सुअंधो, जम्मप्पभिई गुणा एए / / 2 / / इत्यादिऋषिभाषितस्य संवादः / આનો અનુવાદ પરિશિષ્ટમાં આપેલ છે. અહીં આ વિવરણમાં આ અવતરણને શ્રી ઋષિભાષિતનું કહેવામાં આવ્યું છે. સુધર્મા જ્ઞાનમંદિર, 17, કાંદાવાડી, મુંબઈ, તરફથી સ. 2020, દીપમાલિકાના (તા. 17- 10-1993) દિવસે સમાવિડુિં સુતારૂં ગ્રંથ બહાર પડેલ છે. તેના અનુવાદક તથા સંપાદક મુનિશ્રી મનોહરમુનિજી મહારાજ છે. આ ગ્રંથમાં ઉપરનું અવતરણ ક્યાંય મળતું નથી. વળી આ ગ્રંથનું સંપૂર્ણ અવગાહન કર્યા પછી પણ એ પ્રશ્ન ઉભા જ રહે છે કે આ siથ તે સાચું ઋષિભાષિત છે કે કેમ ? પરિશિષ્ટમાં આપેલ સિમઝાડું ની ગાથાન જૈન સ્તોત્ર સંદોહમાં વસ્ત્રિનિતિશયસ્તવન” એ નામ આપ્યું છે, પણ શ્રી વીતરાગસ્તવનું વિવરણ જોતાં આ ગાથાઓ ઋષિમfષત (મસિવું) ની હોય એમ લાગે છે. અરિહંતના અતિશયો.