Book Title: Arihantna Atishayo
Author(s): Tattvanandvijay
Publisher: Sangmarg Prakashan

View full book text
Previous | Next

Page 284
________________ પરિશિષ્ટ-૨૧ विनयपिटक બુદ્ધના પ્રાતિહાર્યો બૌદ્ધોમાં પણ પ્રાતિહાર્ય શબ્દ વપરાતો હતો. પાલી ભાષામાં તે માટે પટિર અને પદારિદ એવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવતો હતો. બૌદ્ધધર્મના મહાન પિટક (આગમ, શાસ્ત્ર) વિનયપિટકના મહાવગ્નમાં ઉત્નપાટિદરિયા નામનું પ્રકરણ છે. તેમાં બુદ્ધના 15 પ્રાતિહાર્યનું વર્ણન છે. હિંદી ભાષામાં તેનો અનુવાદ પં. રાહુલ સાંકૃત્યાયને કરેલ છે, અનુવાદકે પ્રાતિહાર્ય-પાટિહેર-પાટિહારિય માટે ચમત્કાર-પ્રદર્શન શબ્દનો પ્રયોગ કરેલ છે. આ રુવેનપટિરિયા ને સારી રીતે અભ્યાસ કર્યા પછી જણાઈ આવે છે કે એ કાળમાં પ્રાતિહાર્ય શબ્દ ઋદ્ધિના અર્થમાં વપરાતો હતો. એ કથામાં કહ્યું છે કે - કૃમિના પિટિરિન ગમખસત્રો... બુદ્ધના આ ઋદ્ધિપ્રાતિહાર્યથી અત્યંત પ્રસન્ન થએલો ઉરુવેલ કાશ્યપ નામનો જટાધારી તાપસ.... બુદ્ધ આ પ્રાતિહાર્યોનો ઉપયોગ એ તાપસના પ્રતિબોધ માટે કરેલ છે. બુદ્ધ યોજેલા પંદર પ્રાતિહાર્યો સંક્ષેપમાં એ રીતે છે : (1) બુદ્ધ ઋદ્ધિસંપન્ન ઘોર આશીવિષ ચંડ-નાગરાજના તેજને પોતના તેજ વડે ખેંચી લીધું. (2) ચાર મહારાજાઓ બુદ્ધ પાસે ધર્મ સાંભળવા આવે છે. (3) ઇંદ્ર ધર્મ સાંભળવા આવે છે. (4) બ્રહ્મા ધર્મ સાંભળવા આવે છે. 1. વિનદિ મહીવા (પાલી) પ્રકા. : પત્ની પત્નિશન વોઈ, વિદાર રાગ (જુઓ માન્યવર 14, પૃ. 25) 2. વિનયપિટલ (હિંદી) પ્રકા. મહાબોધિ સભા, સારનાથ (જુઓ પૃ. 89, ૩રુવેના મેં મારપ્રવર્ણન) અરિહંતના અતિશયો

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294