Book Title: Arihantna Atishayo
Author(s): Tattvanandvijay
Publisher: Sangmarg Prakashan
View full book text
________________ આચારાંગ સૂત્રનાં વ્યાખ્યાનો ભાગ 1 થી 15. પૃષ્ઠ આશરે 4000 પ્રવચનકાર : પૂ. આ. શ્રી. વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા સંપાદક : પૂ. આ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ આચારાંગ’ એટલે જેનાનું પ્રથમ આગમ. જગતના જુવાનો પરમ મિત્ર મહાગ્રંથ. સાધુઓની સાધનાના મહાપ્રાણ. આ મહાગ્રંથ ઉપર પ્રવચન કાર માપન પોતાની યુવાવસ્થામાં આપેલાં જાશીલાં પ્રવચના અદ્યાવધિ અડધા ઉપર અપ્રગટ હતાં. જેનું સંપાદન કરવાની આજ્ઞા પોતાના છેલ્લા વર્ષમાં પૂજ્યશ્રીએ સંપાદકશ્રીન કરેલ. તદનુસાર તયાર થયેલા 220 પ્રવચનો 15. ભાગમાં વોલ્યુમરૂપ બહાર પડશે. આચારાંગ - વિશેષ યોજના વિ. સં. 2055 ના વર્ષમાં દરેક ભાગો છાપીન શુભ દિવસે પ્રકાશિત કરવા ધારણા છે. 15 ગ્રંથોના સંપૂર્ણ સેટની કિંમત રૂા. 15, રાખવામાં આવેલ છે. સંપર્ક-પુસ્તક પ્રાપ્તિસ્થાન, સન્માર્ગ પ્રકાશન શ્રી. છે. મૂ. તપ. જૈન આરાધના ભવન ટ્રસ્ટ, પાછીયાની પાળ, રીલીફ રોડ, અમદાવાદ - 380 001. શાહ કીર્તિલાલ બાબુલાલ એન્ડ કાં રતનપોળ, ગોલવાડ, અમદાવાદ - 380 001. ફોન - 535 380 ડૉ. રમેશભાઈ એસ. વોરા એમ. ડી. પારિજાત ચિલ્ડ્રન હૉસ્પિટલ, સ્વામિનારાયણ મંદિર રા. કાળપુર, અમદાવાદ - 380 01. ફોન : 16 - 3C શાહ નવિનચંદ્ર તારાચંદ C/o. વિપુલ ડાયમંડ, 205 206, આનંદ, બી, મા'". મરીધર ના સુરત - 395 01. ફોન - 5336 મહેતા જયંતકુમાર શાંતિલાલ C/0. જી. એસ. વેલર્સ છે. 1 18, ગીરગાંવ રોડ, રાજ'બહાદુર બંસીલાલ ભિડ ગ, 3-એ, પહેલે માળ, અપરા હાઉસ, મેમ !', 8. ફાન 33034,

Page Navigation
1 ... 291 292 293 294