________________ રૂ. વાતોડનુત્ત: | પવન અનુકૂલ વાય. 24. શના: પ્રUિT: I પક્ષીઓ પ્રદક્ષિણામાં ફરે. 25. ન્યાનુવૃષ્ટિ: I સુગંધી જલની વૃષ્ટિ. 16. बहुवर्णपुष्पवृष्टिः / પાંચ વર્ણનાં પુષ્પોની વૃષ્ટિ. 17. कचश्मश्रुनखाप्रवृद्धिः / કશ, રામ, દાઢી અને નખ ન વધે. 18. चतुर्विधाऽमर्त्यनिकायकोटिजघन्यभावादपि पार्श्वदेशे / ચાર નિકાયના ઓછામાં ઓછા એક કરોડ દેવી સેવામાં પાસે હોય. 19. ऋतुनामिन्द्रियार्थानामनुकूलत्वम् / સર્વ ઋતુઓ અને ઇન્દ્રિય વિષયો અનુકૂલ (સુખકારક) થાય. इत्यमी एकोनविंशतिदैव्याश्चतुस्त्रिंशच्च मीलिताः / / આ રીતે આ દેવકૃત 19 અતિશયો છે. બધા મળીને 34 અતિશયો હોય છે. દેવકૃત પ્રથમ અતિશય ધર્મચક્ર खे धर्मचक्रम् / હે=આકાશમાં. ઘર્મર=ધર્મચક્ર, ધર્મપ્રકાશક ચક્ર હોય છે. ભગવંતની આગળ આકાશમાં ધર્મચક્ર હોય છે. અહીંથી દેવોએ ભક્તિ નિમિત્તે કરેલા અતિશયોનો પ્રારંભ થાય છે. તેમાં આ ધર્મચક્ર પ્રથમ અતિશય છે. આ બધા જ અતિશયો કરે છે દેવતાઓ, પણ થાય છે ભગવંતના પ્રભાવથીઅતિશયથી. ભગવંતની હાજરી વિના બધા જ દેવતાઓ મળીને ધર્મચક્ર જેવું ધર્મચક્ર બનાવે, તો પણ તે ભગવંતની હાજરીમાં બનાવેલ, ધર્મચક્ર જેવું ન બને. ભગવંતના ધર્મચક્ર કરતાં તે અનંતગુણહીન પ્રભાવ, શોભા, તેજ વગેરેવાળું હોય. ભગવંતનું ધર્મચક્ર તેના કરતાં અનંતગણ અધિક ઉત્તમ હોય. બધા જ અતિશયોને વિશે આટલું જરૂર લક્ષમાં 1. અ. ચિ. કાં. 1, શ્લો. 61. 206 અરિહંતના અતિણાયો