Book Title: Arihantna Atishayo
Author(s): Tattvanandvijay
Publisher: Sangmarg Prakashan
View full book text
________________ અતિશયોની આ ચોત્રીશ સંખ્યા પરિમિત હોવા છતાં, અતિશયો અપરિમિત-અનંત છે, એમ કહેવું અવિરુદ્ધ છે. - સાદ્વાદ મંજરી, શ્લોક-૧ ટીકા. (4) પદિર - પ્રાતિહાર્ય जिनानामतिशयपरमपूज्यत्वख्यापकालंकारविशेषे, अष्टमहाप्रातिहार्याणि जिनानाम् - अशोक वृक्षः सुरपुष्पवृष्टिः, दिव्यध्वनिश्चामरमासनं च / भामंडलं दुंदुभिरातपत्रं, सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् / / - અભિધાન રાજેન્દ્ર, ભાગ-૫. પ્રાતિહાર્ય એટલે શ્રી જીનેશ્વર ભગવંતો અતિશય પરમ પૂજ્ય છે એમ બતાવવા તેઓના ગુણો (અતિશય) રૂપ પરમ અલંકાર. તે આઠ છે : (1) અશોક વૃક્ષ, (2) સુરપુષ્પવૃષ્ટિ, (3) દિવ્યધ્વનિ, (4) ચામર, (5) આસન, (6) ભામંડલ, (7) દુંદુભિ અને (8) છત્ર. અતિશય સહજના ચાર, કર્મ અધ્યાથી અગિયાર; આજ હો ઓગણીશે કિધા, સુર ભાસુજી... - ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. કૃત શ્રી સુપાર્શ્વ જિનસ્તવન (6) परचक्रदुर्भिक्षमारिप्रभृतयः सर्व एवोपद्रवगजा अचिन्त्यपुण्यानुभावतो भगर्वाद्वहारपवनगन्धादेव भज्यन्ते / - શ્રી હરિભદ્રસૂરિકૃત લલિતવિસ્તરા પરચક, દુભિક્ષ, મારિ વગેરે ઉપદ્રવરૂપ હાથીઓ ભગવંતના અચિંત્ય પુણ્યના અનુભાવથી ભગવંતના વિહારથી આંદોલિત પવનના ગંધથી જ નાશ પામે છે. यस्य पुरस्ताद् विगलितमदा न प्रतितीर्थ्या भुवि विवदन्ते / - આચાર્ય શ્રી સમતભદ્ર 266 અરિહંતના અતિશયો

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294