Book Title: Arihantna Atishayo
Author(s): Tattvanandvijay
Publisher: Sangmarg Prakashan
View full book text
________________ ભગવંતની આગળ મદરહિત થયેલા અન્ય દર્શનીઓ વિવાદને કરતા નથી. (8) પૂર્વના અનેક જન્મોમાં ભાવિત કરેલ અનવદ્ય (નિષ્પાપ, સર્વહિતકર) ભાવનાઓના સમૂહ વડે નિરંતર સિંચનને પામેલ પુણ્યરૂપ મહાવૃક્ષના ફલસ્વરૂપ અને પરમભક્તિમાં તત્પર દેવસમૂહો વડે વિરચિત અશોકવૃક્ષાદિ અષ્ટ પ્રકારવાળી મહાપ્રાતિહાર્યરૂપ મહાપૂજાના જેઓ પાત્ર છે, તે અરિહંત કહેવાય છે. - અભિધાન રાજેન્દ્ર ભાગ-૧, અરિહંત શબ્દ. (9) શ્રી સિદ્ધાંતસારમુનિ વિરચિત શ્રી સર્જનરત્નરત્નાર : (સંસ્કૃત પ્રત) પ્રકા. જૈન સાહિત્યવર્ધક સભા, અમદાવાદ (ભાગ-૧, પૃ. 15961) (જે. સા. વિ. મંડળ-પ્રત નં. 3797) આમાં અતિશયો-મહાપ્રાતિહાર્યોનું આલંકારિક ભાષામાં વર્ણન છે. . (10) કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત ગયો વ્યવર્ઝશિવ ની શ્રી મલ્લિષેણસૂરિ પ્રણીત ટીકા સ્થાન્િવાદ મંજરી (હિંદી અનુવાદ સાથે) સંપા. શાસ્ત્રી જગદીશચંદ્ર એમ. એ. પ્રકા. પરમ શ્રુતપ્રભાવક મંડલ, મુંબઈ. (દાદર જૈન જ્ઞાનમંદિર પુ. નં. 4098) આમાં પ્રથમ શ્લોક-ટીકામાં ચાર મૂલાતિશયોનું વર્ણન છે. (11) શ્રી સિદ્ધર્ષિ પ્રણીત ૩મિતિમવપ્રપંચાિ (પ્રત) પ્રકા. શાહ નગીનભાઈ ઘેલાભાઈ ઝવેરી, મુંબઈ. આમાં કઠા પ્રસ્તાવમાં પૃ. 902 ઉપર અતિશયો અને પ્રાતિહાર્યોનું ભાવવાહી વર્ણન છે. (દાદર જૈન જ્ઞાનમંદિર, પ્રત. નં. 942). અરિહંતના અતિશયો 267

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294