Book Title: Arihantna Atishayo
Author(s): Tattvanandvijay
Publisher: Sangmarg Prakashan

View full book text
Previous | Next

Page 268
________________ ભુવનપતિના ત્રિદશા રે, એક જોજન પરિમાણે રે; સ. પ્રથમગઢ રૂપાતણો રે, નિર્મળ ચંદ્ર સમાન રે. સ. ત્રિ. 2 અભ્યત્તર જિન સાહેબી રે, શુક્લ ધ્યાન નિધાન રે; સ. તિમ સાકાર જાણે થયો રે, ભૂતલ રહ્યો તજી શ્યામ રે. સ. ત્રિ. 3 પાંચસે ધનુષ્ય ઊંચો કહ્યો રે, કાંગરા કનકના જાણ રે; સ તેત્રીસ ધનુષ્ય પહોળો વળી રે, બત્રીસ આંગુલ પરિણામ રે. સત્રિ. 4 ચઉ અઠ વાવડી દીપતી રે, કનક-રતનમઈ સાર રે; સ0 શોભા તેહની અતિ ભલી રે, બહુશ્રુતથી અવધાર રે. સ. ત્રિ. 5 ચઉદિશ કોટને બારણે રે, પગથીયા દશ હજાર રે; સર ઊંચા પહોળા એક હાથના રે, સજ્જન જન અવધાર રે. સ. ત્રિ. 6 તે ઉપર ચડી ભાવ શું રે, દાન દયા ચિત્તધાર રે. સર તવ મનવંછિત સવિ ફળે રે, પામે અમૃત ભવપાર રે. સત્રિ. 7 ઢાળ-૩ રજતનો કોટ સોહામણો રે, મનમોહનજી. દીસે ચઉ બાર ઉદાર, મનડું મોહ્યું રે. મા શોભા તેહની અતિ ઘણી રે મા, જાણે શિવપુરી પેસવા દ્વાર મ. 1 રક્ષપાળ ચારે દિશે મલેઈ આયુધ ઉભા સાર. માં તેમના નામ જ સાંભળો મ. સામ જમ વરુણ હુશિયાર. મ 2 ધનદ જક્ષ ચોથો કહ્યો મ કર લેઈ સજ હથિયાર મe ત્યાંથી આગળ ચાલિયા મા પડતર ભૂમિ રહી સાર મા 3 પચાસ ધનુષ્યનું જાણીએ મા તેમાં રહે વાહન સાર, મા મનુષ્ય વિદ્યાધરના ભલા મત વિમાનિકના અવધાર મા 4 જ્યોતિષ ઇન્દ્ર આણંદશં મ. ગઢ બીજો કરે મનોહાર મા દાન દયા એક ચિત્તથી મસેવા કરે અમૃતસાર. મ. 5 અરિહંતના અતિશયો 255

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294