Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અહી સુધીના પદોનું ગ્રહણ થયું છે. (તર્ ળ મુદ્દમ્પે બળવારે નવુ-ગળવાર एवं वयासी - एवं खल जंबू ! समणेणं ३ आइगरेणं जाव संपत्तणं दुहविवा - નાળ સ અાચળા ર્ત્તા ?) આ પ્રશ્નના સમાધાન નિમિત્તે શ્રી સુધર્માં સ્વામી પોતાના શિષ્ય શ્રી જમ્મૂ સ્વામીને કહે છે -‘આદિકર’ ઇત્યાદિ વિશેષણેથી વિશિષ્ટ તે શ્રમણ ભગવંત મહાવીર પ્રભુએ દુ:ખવિપાક નામના શ્રુતસ્ક ંધના અને સ્પષ્ટ રૂપથી પ્રરૂપિત કરવા માટે દસ અધ્યયનેની પ્રરૂપણા કરી છે. (તું ના) તે દસ અધ્યયન આ પ્રમાણે છે. (મિયાપુત્તેન્દ્રિય ગમખ્ય સાઢે સર્ફ નંફીવર સોરિયત્ને ય હૈવત્તા ય બંગૢ ય II ) (૧) મૃગાપુત્ર, (૨) ઉજ્જિતક, (૩) અભગ્ન, (૪) શકટ, (૫) બૃહસ્પતિ, (૬) નન્દિ, (૭) ઉદુમ્બર, (૮) શૌય દત્ત, (૯) દેવદત્તા, (૧૦) અજૂ •
ભાવાર્થ-વિપાકના દુ:ખવિપાક અને સુખવિપાક એ પ્રમાણે એ ભેદ પ્રકટ કર્યાં છે. તેમાં શ્રી સુધાં સ્વામીને જંબૂ સ્વામી એ પૂછી રહ્યા છે કે-હે ભદન્ત ! પ્રથમ દુ:ખવિપાક નામક શ્રુતસ્ક ંધના ભાવની પ્રરૂપણા શું છે ?. ત્યારે સુધર્માસ્વામી, એ શ્રુતસ્કંધનું વિશેષરૂપથી પ્રતિપાદન કરવા માટે મૃગાપુત્રાદિ દસ અધ્યયના દ્વારા દુ:ખવિપાક નામક પ્રથમ શ્રુતસ્કંધના ભાવ પ્રકટ કરે છે. (સ્૦ ૩ )
ચંદનપાઠપ ઉદ્યાનકા વર્ણન
“નફળ મંતે ! ઇત્યાદિ.
(મત્તે!) હે ભદન્ત !(ખરૂ ળ) યદિ (આશરેળત્તિસ્થયનેળ ખાવ સંપનેળ) આદિકર—સ્વશાસનની અપેક્ષાએ ધર્મના આદિ પ્રવર્તક, તીથંકર અને સિદ્ધિગતિ
નામના સ્થાનને પ્રાપ્ત થયેલા (મગજ) ભગવાન (મહાવીરેળ) મહાવીર (સુદવિવાવાળું) દુ:ખવિપાક નામના પ્રથમ શ્રુતસ્કંધના (વૃત્ત બાવળા) દસ અધ્યયન (વાત્તા) પ્રરૂપિત કર્યાં છે. (તંઞદ્દા-મિયાઙત્તેય બાવચંT) જે મૃગાપુત્ર અધ્યયનથી આરંભીને અજૂ નામના છેલ્લા અધ્યયન સુધી છે. તેમાંથી (મંત્તે!) હે ભગવન્ !
શ્રી વિપાક સૂત્ર
૨૧