Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મારે ના વિદ” નંદિણ કુમાર હવે બાલજીવનને સમય પૂરો કરીને જ્યારે તરૂણ અવસ્થાને (યવનપણાને) પ્રાપ્ત થયા ત્યારે તેના પિતાએ તેને બનાવ ગુવાયા ના યાવિ દો ” યુવરાજપદ આપ્યું અને તે યુવરાજ બન્યા. * તપ | સ नंदिसेणे कुमारे रज्जे य जाव अंतेउरे य मुच्छिए ४ इच्छइ सिरिदाम रायं जीवियाओ ववरोवित्ता सयमेव रज्जसिरिं कारेमाणे पालेमाणे विहरित्तए' નંદિસેણ કુમારના ચિત્તમાં એ ભાવના જાગી કે હું મારા પિતાશ્રીને શ્રીદામરાજાને મારીને હું પોતે મારા નોકરીની સાથે મંત્રી–આદિની સાથે આ રાજ્યની વૃદ્ધિ કરીને તથા સારી રીતે રક્ષણ કરીને રાજ્યનું પાલન કરૂં.
ભાવાર્થ-દુર્યોધને પિતાની ૩૧૦૦ એકત્રીસ વર્ષની તમામ આયુષ્ય તે પાપકર્મો કરવામાં જ વ્યતીત કરી, તે પાપકર્મોના કરવાથી તેણે અનેકવિધ ચીકણું કર્મોને બંધ કર્યો. મૃત્યુના સમયે મરણ પામીને તે છઠ્ઠી પૃથિવીના નરકમાં નારકી થયે, ત્યાંની ૨૨ બાવીશ સાગરની આયુષ્ય પૂરી કરીને જ્યારે મરણ પામ્યા તે પછી મથુરા નગરીમાં શ્રીદામ રાજાની રાણી બંધુશ્રીના ઉદરમાં પુત્રરૂપથી ઉત્પન્ન થયે. બરાબર નવ માસ પૂરા વીતી ગયા ત્યારે બંધુશ્રીએ એક પુત્રને જન્મ આપે, બારમાં ૧૨મા દિવસે તેના નામસંસ્કાર થયા, નદિષેણ તેનું નામ રાખ્યું, તે પિતાની બાલ અવસ્થા પૂરી કરીને જ્યારે યુવાન અવસ્થામાં આવ્યા ત્યારે તેના પિતાએ તેને યુવરાજ પદ આપ્યું યુવરાજ થયા પછી તે એ સમયની રાહ જોવા લાગ્યા કે હું મારા પિતાને મારીને હું પોતે આ રાજ્ય લક્ષમીને અનુભવ કરૂં (સૂ) ૬) તપ i ?? ઇત્યાદિ.
” આ પ્રકારના નિકૃષ્ટ વિચાર પછી “સે નંદિને મારે તે નંદિષણ કુમારે “સિfiામ ” પિતાના પિતા શ્રીદામ રાજાને મારવાને “વંતર અવસર “ મમળે ” હાથ આ નહિ, એવું સમજીને મળયા વાયારું ? કે એક સમયે “વિત્ત ” ચિત્ર નામના વાળંદને ‘સારૂ પિતાની પાસે બેલા ‘સદા વત્તા અને બોલાવીને ‘ણવું થાયી ” આ પ્રમાણે કહ્યુંતુમ ાં દેવાળુવા કે હે દેવાનુપ્રિય ! તમે “સિરિતામસ જો ધ્યાને य सन्चभूमियासु य अंतेउरे य दिण्णवियारे, सिरिदामस्स रगणा अभिक्खणं२ ગારિયામાં માને વિદાસ” શ્રીદામ રાજાના સવસ્થાનોમાં, તમામ ભૂમિમાં અને અંત:પુરમાં રાત્રી અને દિવસ જાવ આવે છે, દરેક સ્થળે રાજા તરફથી તમને આવવા જવાની છુટ છે, તથા તમે શ્રીદામ રાજાની હજામત વગેરે અલંકારિક
શ્રી વિપાક સૂત્ર
૧૮૦