Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અંગીકાર કરવા ઈચ્છું છું. આ પ્રમાણે સુબાહુકુમારની ભાવના જાણીને પ્રભુએ કહ્યું. પ્રમુ૬ સેવાવિયા તમને જે પ્રમાણે સુખ ઉપજે તે પ્રમાણે કરે, પરંતુ “મા પરિવં જે વિલમ્બ ન કરો “તપvi સુવાકુમારે સમાન માવો महावीरस्स अंतिए पंचाणुव्वइयं सत्तसिक्खावइयं दुबालसेविहं गिहिधम्म पडिवज्जइ' આ પ્રમાણે પ્રભુએ કહ્યા પછી તુરત જ સુબાહુકુમારે શ્રમણ ભગવાન મહાવીર પાસે પાંચ અણુવ્રત-સાત શિક્ષાવ્રત આ પ્રમાણે બાર વ્રત રૂપ ગૃહસ્થ ધર્મને સ્વીકાર કર્યો. 'पडिवज्जित्ता तमेव रहं दुरुहइ दुरुहित्ता जामेव दिसं पाउब्भूए तामेव दिसं पडिगए' અને ગૃહસ્થ ધર્મ અંગીકાર કરી પિતાના રથ પર બેસી જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા ચાલ્યા ગયા. (સૂ૦ ૩)
તi vi” ઈત્યાદિ.
તે જે તે સમgi” તે કાલ અને તે સમયને વિષે “સમક્ષ માગો મદાર શ્રમણ ભગવાન મહાવીરના “ અંતેવાસી? મોટા શિષ્ય રંગૂરૂં નામં ગળા' ઈદ્રભૂતિ નામના અણગારા “જોમય ૧ નાવ જેને ગૌતમ ગૌત્ર હતું, તે પ્રભુની પાસે આવીને ‘વાણી’ આ પ્રમાણે બોલ્યા “દો णं भंते सुबाहुकुमारे इतु इट्टरूवे कांते कांतरूवे पिये पियरूवे मणुण्णे मणुण्णरूवे મળાને મળી મત્તે સોને અમને પિયત સુ” હે ભદન્ત! તે આશ્ચર્ય છે કે સુબાહુકુમાર “ સમસ્ત માણસના મનોરથ પૂર્ણ કરનાર હેવાથી ઈષ્ટ છે (વહાલા છે) “ ” તેમની આકૃતિ બહુજ સુન્દર છે. એ કારણથી ઈષ્ટ રૂપ છે. તે’ સર્વને સહાયક હિવાથી કાન્ત છે (સ્વામી છે) ઈરછવા યોગ્ય છે, તે તે કારણ વશ થઈ શકે છે. તેથી કહે છે કે તે “તપ” રૂપમાં પણ કાન્ત છે. “જિs, જય, મધુ ને મgure સામે મજામ સામે, કુમો, પિયતન સુર’ તે સૌ માણસને ઉપકાર કરવામાં પરાયણ હોવાથી પ્રિય, સર્વાગ સુંદર હોવાથી પ્રિયરૂપ, પ્રત્યેક માણસો તેને પિતાના અન્તઃકરણથી સુન્દર માને છે તેથી મનેજ્ઞ, અને જેનારના ચિત્તનું આકર્ષણ થવાથી મને જ્ઞરૂપ છે, જે વ્યકિત તેને એક વાર પણ જુવે છે તે હમેશાં તેની આકૃતિનું
શ્રી વિપાક સૂત્ર
૨૪૪