Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વરદત્તકુમારકા વર્ણન
વરદત્ત નામનું દશમું અધ્યયનનg fસમક્ષ રજોદશમાં અધ્યયનના ઉક્ષેપ આ પ્રમાણે છે જંબૂ સ્વામીએ સુધમાં સ્વામીને પૂછ્યું કે ભદન્ત ! સિદ્ધ ગતિને પ્રાપ્ત ભગવાન મહાવીરે સુખવિપાક નામના બીજા શ્રુતસ્કંધના નવમા અધ્યયનના એ ભાવ પ્રરૂપિત કર્યા છે તે તે શ્રમણ ભગવાન મહાવીરે આ દસમા અધ્યયનના ભાવ શું પ્રરૂપિત કર્યા છે ? સુધમાં સ્વામી કહે છે કેવં વધુ વં” હે જણૂ! “તેÉ તે સમvi'તે કાલ તે સમયને વિષે
F T M હોલ્યા” સાકેત નામનું નગર હતું, હાલમાં તેનું નામ અયા છે. 'उत्तरकुरु उज्जाणे पासमियो जक्खो मित्तणंदी राया सिरिकंता देवी वरदत्ते कुमारे' તેમાં ઉત્તરકુરૂ નામને બગીચે હતું, પાર્શ્વયુગ નામના યક્ષનું તે યક્ષાયતન (નિવાસસ્થાન) હતું,મિત્રનદી નામના તે નગરના રાજા હતા. તેમનાં રાણીનું નામ શ્રીકાંત હતું, અને કુમારનું નામ વરદત્ત કુમાર હતું. વિરસેvirajમોરવા પંચાયવા પાપ
દvi, તિથwામvi RાવધH gવમવો' વરદત્તકુમારને મિત્રનંદી રાજાએ વીરસેના પ્રમુખ પાંચ રાજકન્યાઓના સાથે વિવાહ કરી દીધું. એક વખત વિહાર કરતા કરતા તીર્થકર મહાવીર પ્રભુ ત્યાં આગળ પધાર્યા, ત્યારે તેમને ઉપદેશ સાંભળી વરદત્ત કુમારે તેમની પાસે શ્રાવકના બાર ૧૨ વ્રત ધારણ કર્યા, પછી ગૌતમ ગણધરે પ્રભુને વરદત્તના પૂર્વભવ વિષે પૂછયું, ત્યારે પ્રભુએ કહ્યું–‘
સવારે ઘરે વિમઝ વાદ राया धम्मरुई अणगारे पडिलाभिए समाणे माणुस्साउए निबद्धे इह उप्पण्णे' શદ્વાર નામનું નગર હતું, તેમાં વિમલવાહન નામના રાજા હતા, તેણે ધર્મરૂચિ નામના એક મુનિને આહાર આવ્યા તેના પુણ્યથા મનુષ્યના આયુના બ ધ કયા મનુષ્યના આયુને બંધ કરી ત્યાંથી મરણ પામી મિત્રનંદી રાજાને ત્યાં વરદત્ત કુમાર થયા છે. “તે નહીં મુરાદુના કુમાર ચિંતા નાવ પન્ના ધ્વંતરે તો નાવ સંવર તો મદાર રાવ સિદિ બાકીનું વર્ણન સુબાહકુમારના પ્રમાણે જાણી લેવું. યાવત્ દીક્ષા લઈને પ્રથમ સ્વર્ગમાં જશે, સૌધર્મ સ્વર્ગથી લઈને ત્રીજા સનમાર, પાંચમાં બ્રહાલેક સાતમું–મહામુક, નવમું-આનત, એવું અગીઆરમું-આરણ, તે સ્વર્ગમાં જન્મ ધારણ કરશે, પછી એક એક સ્વર્ગથી કરીને વચ્ચમાં વચ્ચમાં માનવ પર્યાયને ધારણ કરશે અને દીક્ષા ધારણ કરશે–આ તમામ હકીકત સુબાહકુમાર પ્રમાણે સમજી લેવી. અન્તમાં તે સર્વાર્થસિદ્ધમાં જશે, ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં જે આઢય-સંપન્ન કુલ હશે તેવા કોઈ એક કુળમાં ઉત્પન્ન થઈ દીક્ષા લઈનેતપ-સંયમની આરાધના કરી મૃત્યુના અવસરે મરણ પામીને સિદ્ધગતિને પ્રાપ્ત કરેશે.
શ્રી વિપાક સૂત્ર
૨૬૫