Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/006439/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણે નમો સિદ્ધાણં, નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લોએ સવ્વ સાહૂણં એસો પંચ નમુકકારો સવ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 1 (Full Edition) ઃઃ યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી - પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ NK SUTRA THRI VIP શ્રી વિપાક સૂત્ર Page #4 -------------------------------------------------------------------------- ________________ जैनाचार्य - जैनधर्मदिवाकर - पूज्यश्री - घासीलालजी - महाराजविरचितया विपाकचन्द्रिका टीकया समलङ्कृतं हिन्दी गुर्जर भाषानुवादसहितम् श्री विपाकसूत्रम् SHRI VIPAKA SUTRAM नियोजकः संस्कृ - प्राकृतज्ञ - जैनागमनिष्णात - प्रियव्याख्यानिपण्डितमुनि - श्रीकन्हैयालालजी - महाराजः OCCO प्रकाशकः अ० भा० श्वे० स्था० जैनशास्त्रोद्धार समिति - प्रमुखः श्रेष्ठि- श्रीशान्तिलाल - मङ्गलदासभाई -महोदयः मु० राजकोट ( सौराष्ट्र ) द्वितीया आवृत्तिः प्रति १००० वीर संवत् २४८५ स्वीसन १९५९ विक्रमसंवत् २०१५ मूल्यम् रू. १५=०० &ecccccccccccccccccesssssssssss Page #5 -------------------------------------------------------------------------- ________________ : પ્રાપ્તિ સ્થાન: શ્રી અ. ભા. ધે, સ્થાનકવાસી જે ન શા સ્ત્રો દ્ધા સમિતિ ગ્રીન લાજ પાસે, રાજકોટ, Published by : Shri Akhil Bharat S. S. Jain Shastroddhar Samiti, Garedia Kuva Road, RAJKOT. (Saurashtra) W. Ry. India. બીજી આવૃત્તિ: પ્રત ૧૦૦૦ વીર સંવત : ૨૪૮૫ વિક્રમ સંવત : ૨૦૧૫ ઇસ્વી સન્ : ૧૯૫૯ મુદ્રક અને મુદ્રણસ્થાનઃ જયંતિલાલ દેવચંદ મહેતા જ ય ભા ર ત પ્રેસ, ગ ૨ ડી આ કુ વા રેડ શાક માર્કેટ પાસે, રાજકેટ શ્રી વિપાક સૂત્ર Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના (૧) આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાતઃઉષાકાળ, સન્ધ્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. (૩) માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) (૨) (૩) (૪) (૫) (૬) (૭) ઉલ્કાપાત—મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૯) દિગ્દાહ—કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ—વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત—આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ન થાય. વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. યૂપક—શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને યૂપક કહેવાય. આ પ્રમાણે યૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમા ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. યક્ષાદીમ—કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ—કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. મહિકાશ્વેત—શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દાત—ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ–જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યગ્રત–નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન–કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર–ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચાર મહોત્સવ અને ચાર પ્રતિપદા–આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્રી પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સભ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #8 -------------------------------------------------------------------------- ________________ स्वाध्याय के प्रमुख नियम (१) (३) इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है। प्रात: ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी (४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए। मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है। नीचे लिखे हुए ३२ अस्वाध्याय-प्रसंगो में वाँचना नहीं चाहिए(१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) उल्कापात-बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । (२) दिग्दाह—किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव-बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए। निर्घात–आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत—बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए यूपक-शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए (८) यक्षादीप्त—यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण-कार्तिक से माघ मास तक धुंए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (२) महिकाश्वेत—शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात—चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढँक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (९) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय — (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है । (१४) (१५) (१६) मल-मूत्र – सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है । I श्मशान — इस भूमि के चारों तरफ १०० - १०० हाथ तक अस्वाध्याय होता है । (१९) चन्द्रग्रहण—जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए | (१७) सूर्यग्रहण – जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत — नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए । पतन — कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर — उपाश्रय के अन्दर अथवा १०० - १०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा - आषाढ़ी पूर्णिमा ( भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा ( स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #11 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय १ भंगलायरएा २ अवतरशि विधाऽसूत्र डी विषयानुप्रभशिडा धानगरी वर्षानि ४ पूलद्र उद्याना वन सुधर्मस्वाभिावन ६ ४स्वाभीा वर्षान ७ ४जूस्वामि और सुधर्मस्वाभिठा प्रश्नोत्तर ८ यंनपाय उधाना वर्षान ८ विभ्यनृप और मृगाहेवीडा वर्षान १० भृगापुत्रा वन ११ ४न्मांधपु३षा वन १२ भगवान् डा सभवसरा डा वर्षान १३ विभ्यनाभन राभा लगवाना दर्शन लिये भना १४ भत्यान्ध पु३षा प्रोसाहस विषयमें भुज्ञासा १५ अन्धसहाय पु३षा उत्तर और लगवानडे समीप उसका ना १६ धर्म थामें सजा अपने अपने स्थानभे भना १७ गौतमस्वाभीा वर्षान १८ भत्यन्ध पु३ष विषयमें गौतमस्वाभीठा प्रश्न १८ भत्यन्ध पुरुषठे विषयमें लगवान् डा उत्तर २० भृगापुत्रो हेजने के लिये गौतम स्वामीडा भना २१ मृगाहेवी और गौतम स्वामीडा संवाह २२ भृगापुत्रो हेजने के लिये गौतम स्वामीडा भूभिगृहमें ना २३ गौतमस्वामीडा भृगापुत्रो जना २४ मृगापुत्र अवलोउनसे गौतम स्वामीडे मना विचार २५ भगवान् के समीप गौतम स्वामीडे द्वारा भृगापुत्रा वर्शन २६ मृगापुत्र विषयमें गौतम स्वामी 5 प्रश्न थाना नं. २७ शतद्वारनगर और धनपतिनृपा वर्षान २८ विभ्यवर्द्धमान जेड 5 वर्षान શ્રી વિપાક સૂત્ર ૧ २ ૧૩ ૧૩ ૧૪ ૧૫ २० २१ २२ २३ २४ ૨૫ ૨૫ २७ २८ ૨૯ ३० ३० 3৭ ३२ 33 ३६ ३८ ३८ ४० ४१ ४२ ४३ Page #12 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय २८ जेाहि राष्ट्रटा वन 30 जेाहि राष्ट्रटा न्याय वन ३१ जेाहि राष्ट्रटो सोलह प्रकार के रोगोंडा उत्पन्न होना और वैद्याहि जुलानेडी आज्ञा डरना ३२ वधाहिने राभडे रोगा निघानपुर उसका पयार डरना 33 रोगो असाध्य मानपुर वैद्याहिठों डा पीछे भना ३४ खेाहि राष्ट्रटा भरपुर नरायुडा उपभोग र मृगावा गर्ल जाना उप गर्ल प्रभावसे मृगाहेवी शरीर में पीडा होना और पतिद्वारा अपमानित होने वन ६ भृगावा मानसिङ वियार ३७ भृगपुत्रा वर्शन ३८ भृगापुत्रा जनागत लवडा वर्षान ८ वाशिग्राम नगरका वन ४० प्राध्व वेश्याडा वन ४१ तिहारमा भावन ४२ भगवानो वन्धन डरनेके लिये भित्र राभा भना ४३ भित्र राभी समृद्धि वन ४४ गौतमस्वाभीमा लिक्षायडे लिये भना ४५ ति घारा वर्षान ४६ तिडे पूर्वभवविषयमें गौतमस्वाभीमा प्रश्न पूर्वभवा वन ता पूर्वलव गोत्रासङ्कटग्राह ४७ ४८ वन ४८ तिठा हि लव और जागाभि लवडा वन ५० ञ्जितष्ठा जागामिलव और प्रियसेन नपुंसा और श्रेष्ठिड्डुल मे ४न्भ ग्रहा वन ५१ Græत भुवा भोक्ष गमना वन और अध्ययनसभाप्ति पर जनसेना वर्षान 43 सलग्न सेना पूर्वलव संजंधी गौतमस्वामी प्रश्न ४ लग्न सेना पूर्वभवा वन पाना नं. लग्न सेना वर्शन और उनके पूर्वला वन શ્રી વિપાક સૂત્ર ४३ ૪૫ ४८ ૫૧ ૫૩ ૫૩ પદ પ पट ૬૨ ६८ ૬૯ ७२ ७३ ७४ टु फुपु नु र गै ७५ ८१ ८य ८८ ૧૦૦ १०३ १०४ ૧૧૧ ૧૧૨ ११७ Page #13 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ५६ शटठा वार्यान ५७ शष्टठा न्भ वार्यान ५८ शष्टठा वर्शन ५८ मृहस्पतिहत्तठा वर्शन ६० नन्टिसेनष्ठा वार्यान ६१ सुटुभ्यरत्तठा वार्यान ६२ शौर्यहत्तठा वार्यान ६३ हेवघ्त्ताठा वार्यान ६४ संपुष्टा वार्यान ६५ ठूसरा श्रुतस्ठंधठा आरंभ और अवतरशिष्ठा ६६ सुभाशुभार डा वर्शन ६७ भद्रनन्टीभारठा वर्शन ६८ सुप्त भार छा वार्यान ६८ सुवासछुभारठा वार्यान ७० भहायन्द्राभार छा वार्यान ७१ वैश्रवाहुभार वार्यान ७२ भहायलाभार ठा वार्यान ७३ भद्रनन्दीडभार छा वार्यान ७४ भहायन्द्राभारठा वर्शन ७५ वरत्तछुभारठा वार्यान ७६ ग्यारहवें अंगठा वर्शन ૧૪૦ ૧૪૬ ૧પ૦ ૧પ૮ ૧૬૭ १८४ २०० ૨૧૨ ૨૩૨ ૨૩૯ २४० ૨પ૬ ૨૫૮ ૨પ૯ ૨૬૦ ૨૬૧ ૨૬૨ ૨૬૩ ૨૬૪ ૨૬૫ ૨૬૬ ॥सभात ॥ શ્રી વિપાક સૂત્ર Page #14 -------------------------------------------------------------------------- ________________ श्रीवीतरागाय नमः ॥ जैनाचार्य - जैनधर्म दिवाकर - पूज्यश्री - घासीलालजी - महाराज - विरचितविपाक चन्द्रिका टीका समलङ्कृतम् श्री विपाकसूत्रम् परमगुणगभीरं तीर्णसंसारतीरं haliha [ मङ्गलाचरणम् ] मालिनीवृत्तम् वृजिनघनसमीरं कोपवह्नेः सुनीरम् । क्षपितमिह शरीरं कार्मणं यत् करीरं, શ્રી વિપાક સૂત્ર भविजनवरहीरं नौमि तं धीरवीरम् ॥ १ ॥ [ वसन्ततिलकावृत्तम् ] आनन्तराऽऽगमसुधारसनिर्झरेण. संसिच्य धर्मतरुमत्र शुभालवालम् । स्वर्गापवर्गसुखराशिफलं प्रदाय, मोक्षं गतं तमिह गौतममानमामि ॥ २ ॥ [ द्रुतविलम्बितवृत्तम् ] कमल कोमलमञ्जपदद्विकं विमलबोधिदबोधविबोधकम् । मुखलसत्सहदोरकवस्त्रिकं, गुरुवरं प्रणमामि विशोधकम् || २ || , (अनुष्टुब्वृत्तम् ) विपाकश्रुतसूत्रस्य, भावार्थानां प्रकाशिका | विपाकचन्द्रिका टीका, घासीलालेन तन्यते ॥ ४ ॥ ૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ અવતરણકા વિપાકશ્રુતસૂત્રની વિપાકચન્દ્રિકા ટીકાની અવતરણિકાના ગુજરાતી અનુવાદ સંસારમાં રહેનારા તમામ પ્રાણીએ મિથ્યાત્વ, અવિરતિ અને કષાય આદિ ક બન્ધ કરાવનારા કારણેા વડે હમેશાં ખૂબ સ ંતપ્ત, અને જ્ઞાનાવરણીય આદિ અઠ પ્રકારનાં કર્યાંથી હમેશાં બહુજ અકળાયેલાં થઈ રહ્યા છે. સાચી આત્મશાંતિ કેવી હાય ? તે વિષેનું તેને જ્ઞાન થતું નથી, કારણ કે આત્મિક શાંતિના સાચા ઉપાય એક વૈરાગ્ય જ છે. તે વૈરાગ્યથી તે જીવે હમેશાં વિમુખ છે, તે કારણથી તેને સાંસાર ઉપરથી વૈરાગ્ય થાય તે માટે ભગવાન આ વિપાકશ્રુત સૂત્રના અર્થ પ્રકટ કરે છે. આ સૂત્રમાં તે આ સ્પષ્ટ કરશે કે, કયા કયા કર્મોના કેવા કેવા વિપાક થાય છે? એનાં સાંભળવાથી જીવને વૈરાગ્યની ઉત્પત્તિ થશે અને છેવટે તેને પરમ્પરાસમ્બંધથી મેક્ષના લાભ અને સાચી આત્મિક શાંતિ પ્રાપ્ત થશે. કર્યાંનું આવવું તેનું નામ આસવ છે. આસવ વડે કરીને આત્માને વિષે નવાંનવાં જ્ઞાનાવરણીય આદિ કર્માં આવે છે, અર્થાત- જીવ મિથ્યાદેશન આફ્રિક`ખધ કરાવનારા કારણેા વડે હમેશાં કાણુ વાઓને ચેાગા દ્વારા ખેંચતા રહે છે, અને તે કાણુવ ણાએ કષાયના સંધના કારણે જુદા જુદા જ્ઞાનાવરણીય–આદિ–રૂપથી ખાધેલા ભાજનના પરિપાકની માફક પકવ થતી રહે છે. મન, વચન અને કાયાની જે ક્રિયા તેનું નામ ચાગ છે, અને તેજ આસવ છે. ભાવામન, વચન અને કાયા દ્વારા આત્માના પ્રદેશામાં જે પરિસ્પન્દ (હલન-ચલન) થાય છે, તેને યાગ કહે છે. તે ચેાગના ત્રણ ભેદ છે–મનાયેાગ, વચનચાગ અને કાયયેાગ. મનોચેગ-મનના નિમિત્ત વડે આત્માના પ્રદેશામાં જે હલન-ચલન થાય છે તે મનાયેાગ છે, વચનના નિમિત્ત વડે આત્માના પ્રદેશેામાં જે હલન-ચલન થાય છે તે વચનયેાગ છે અને કાયાના નિમિત્ત વડે આત્માના પ્રદેશામાં જે હલન-ચલન થાય છે તને કાયયાગ કહે છે. શ્રી વિપાક સૂત્ર ર Page #16 -------------------------------------------------------------------------- ________________ આ ત્રણ યુગોની ઉત્પત્તિમાં વીર્યાન્તરાય કર્માંના ક્ષયેાપશમ કારણરૂપ છે. આ ત્રણ પ્રકારના યોગજ આસ્રવ છે. જે પ્રમાણે કુવાની અંદર પાણી આવવામાં અંત કારણ છે તેવી જ રીતે આત્મામાં કર્મોના પ્રવેશ થવામાં ચેગ કારણ છે. કર્મોના આવવાના દરવાજાનું નામ આસ્રવ છે. જો કે ચેગ, આસ્રવ થવામાં કારણ છે, તે પણ અહીં કારણમાં કાર્યના ઉપચાર કરીને તેને આસવ કહેલું છે, જેવી રીતે પ્રાણાની સ્થિતિમાં કારણ અન્ન હેાવાથી અન્નને જ પ્રાણ કહેવાના વ્યવહાર છે. . તે યાગ શુભ અને અશુભના ભેદથી એ પ્રકારના છે. શુભ પરિણામા દ્વારા રચેલા ચાગનું નામ શુભયોગ અને અશુભ પરિણામા દ્વારા રચેલા યાગનું નામ અશુભયોગ છે. શુભયાગથી પુણ્ય અને અશુભયોગથી પાપના આસ્રવ થાય છે. “પુનાતિ ગાત્માને પુછ્યું' જે આત્માને પવિત્ર કરે તે પુણ્ય, અને “તિ-ક્ષતિ શુમાત્માસ્માનું સંસ્પાપ” જે આત્માને સારા કાર્યાંથી દૂર રાખે તેને પાપ કહે છે. આ ચેગ, કષાયતિ જીવાને સાંપરાયિક-આસ્રવનું અને કષાયરહિત જીવાને ઇર્યાપથ-આસવનું કારણ છે. આત્માને જે કશે, અર્થાત–ચાર ગતિમાં ભટકાવીને દુ:ખ આપે તે કષાય છે. એ કષાય મુખ્ય અનંતાનુખ ધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલનના ભેદથી ચાર ૪ પ્રકારના છે. જે આસ્રવનું પ્રયાજન સંસાર જ છે તે સામ્પરાયિક આસ્રવ છે, સ્થિતિ અને અનુભાગમંધરહિત કર્યાંના આસવનું નામ જીર્યાપથ આસ્રવ છે. આ બંધ પૂર્વભવની અપેક્ષા અગિયારમા (૧૧) તથા આ ભવની અપેક્ષા ખારથી તેરમા (૧૨ થી ૧૩) ગુણુસ્થાન સુધીના મોક્ષગામી જીવાને હાય છે. એના પહેલા ગુણસ્થાનામાં સાંપરાયિક આસ્રવ હાય છે. ઈર્યાપથ આસ્રવની સ્થિતિ સર્વાં સમયની અપેક્ષા ત્રણ ૩ સમયની તથા ખંધ આદિની અપેક્ષાથી એકસમયમાત્રની છે, અહીં મધ્યમ સમયને જ ગ્રહણ કરવામાં આવ્યે છે. પહેલી અવસ્થા ખંધની, બીજી અવસ્થા વેદનની અને ત્રીજી અવસ્થા નિરાની છે, આ અપેક્ષાથી તે અવસ્થાએાના ભિન્ન ભિન્ન સમયને જ આ સ્થળે મધ્યમ સમય સમજવા જોઇએ. અર્થાત્-એક મધ્યમ સમયમાં જ સાતાવેદનીય કર્મોના બંધની એ તમામ ભિન્ન-ભિન્ન અવસ્થા થાય છે, બીજા સમયેામાં થતી નથી. આ ક્ષીણમાહ કેવલીની અપેક્ષાથી કહેલું છે, ઉપશાંતમેહની અપેક્ષાથી અનુત્તરવિમાનવાસી દેવાની તેત્રીસ ૩૩ સાગરાપમની સ્થિતિ છે. સાપરાયિક આસવના ભેદ ચતુતિરૂપ સોંસારનું નામ સ ંપરાય છે. આ સંપરાય જ જે આસવનું પ્રત્યેાજન હાય તે સામ્પરાયિક આસ્રવ છે. સંસારમાં પરિભ્રમણ કરવાનું જે કારણ છે તે સામ્પરાયિક આસ્રવ છે. તેના ભેદ શ્રોત્રાદિ પાંચ ઇન્દ્રિયા, ક્રોધાદિક ચાર કષાય, હિંસાદિક પાંચ અત્રત અને કાયિકી આદિ પચીશ ક્રિયાએ આ પ્રમાણે ૩૯ આગણુચાલીશ ભેદ છે. આ આસ્રવની વિશેષતામાં અહીં નીચે લખેલા ભાવ કારણ છે, અર્થાત-સંસારમાં પરિભ્રમણ કરાવવાવાળા એ કર્મોના બંધ કરનાર સકષાય જીવાને કદંબંધ તુલ્ય જ થઈ જાય છે તે વાત નથી, પરન્તુ તીવ્રભાવ, મદભાવ, મધ્યમભાવ, શ્રી વિપાક સૂત્ર ૩ Page #17 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતભાવ, અજ્ઞાતભાવ, વીય વિશેષ અને અધિકરણવિશેષથી એ આસ્રવમાં વિશેષતા માનવામાં આવી છે. પણ જીવાના પરિણામ જ્યારે અનેકરૂપ થાય છે, ત્યારે તેના ભેદથી કર્મોના બંધ પણ અનેક પ્રકારના થઇ જાય છે. કયારેક સમાન પણ હાય છે, અને કયારેક અસમાન પણુ થાય છે. આ નિયમ નથી કે સમાન કે અસમાન જ હોય, સમાનપરિણામવાળા જીવાને કર્માંના મધ સમાન અને અસમાનપરણામવાળા જીવને કર્માંના અધ અસમાન હાય છે, બહુજ વધેલા ઢધાદિક કષાયા દ્વારા જે પ્રકૃષ્ટ-તીવ્ર પરિણામ થાય છે તે તીવ્રભાવ છે, ‘તીવ્રભાવ” આ સામાન્ય શબ્દ છે. તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ એ પ્રમાણે આ ભાવની ત્રણ અવસ્થાએ થાય છે, તેની ત્રણ અવસ્થા થવાનું કારણ, કારણભેદ્ય છે. કષાયાના અંશના પણ અનેક પ્રકાર છે. એ તમામ અશાના સમાવેશ આ ત્રણ અવસ્થાઓમાં થઇ જાય છે. એ પ્રમાણે જ્યારે તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ એ પરિણામ જીવાને થાય છે ત્યારે તે સમયે તે પરિણામેાની અપેક્ષાથી થવાવાળા આસવમાં પશુ તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ એ ત્રણ અવસ્થાએ થાય છે. તીવ્ર પરિણામેાથી ઉપાર્જિત આસ્રવ તીવ્ર, અને તીવ્રત૨ પરિણામેાથી ઉપાર્જિત આઅવ તીવ્રતર, એ પ્રમાણે તીવ્રતમ પરિણામેથી: ઉપાર્જિત આસ્રવ તીવ્રતમ થાય છે. સ્થિતિબંધમાં પણ આ પ્રમાણે અન્તર સમજી લેવું જોઇએ. સ્વપપરિણામથી-કષાયાની મદતાથી જે ભાવ થાય છે તે સદભાવ છે. તેમાં પણ મન્ત્ર, મન્વંતર અને મન્ત્તમ એ અવસ્થાએ થયા કરે છે. તે મદલાવાની અપેક્ષાથી પણ આસવમાં મન્ત્ર, મન્વંતર અને મન્ત્રતમ આ પ્રમાણે ત્રણ અવસ્થાએ થાય છે. અર્થાત-મદભાવેથી ઉપાર્જિત આસવ પણ મંદ હાય છે. એ પ્રમાણે મદંતર અને મદતમ પરિણામેથી ઉપાર્જિત મદતર અને મદતમ થશે. તીવ્ર ભાવેાથી જે પ્રમાણે આસવમાં તીવ્રતા આવે છે તે પ્રમાણે સદભાવાથી ઉપાર્જિત આસવમાં મદતા આવે છે; તીવ્રતા નહી. જે પરિણામ તીવ્ર ન હાય અને મદ્રે પણ ન હાય, પરન્તુ મધ્યમદશાવાળાં હાય તે પરિણામ મધ્યમ છે. તે પણ મધ્યમ, મધ્યમતર અને મધ્યમતમ, એ પ્રમાણે ત્રણ ભેદવાળાં હાય છે. એ તીવ્ર, મન્દ અને મધ્યમભાવ તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ આદિ રૂપથી પ્રક` અને અપ્રક વૃત્તિવાળા હાવાથી અધિમાત્રાદિકના ભેદથી પણ અનેક પ્રકારના માનવામાં આવે છે. જેમકે :- તીવ્રભાવ ક્યારેક કયારેક અધિમાત્ર, કયારેક કયારેક અધિમાત્ર-મધ્ય અને કયારેક અધિમાત્ર-મૃદુ હાય છે એ પ્રમાણે મધ્ય-અધિમાત્ર, મધ્ય-મધ્ય અને મધ્ય-મૃદુ પણ હાય છે. તેવી રીતે કયારેક મૃદુ અધિમાત્ર, મૃદુ-મધ્ય અને મૃદુ-મૃદુ પણ તે હાય છે. જ્ઞાત નામ આત્માનુ છે. જ્ઞાનઆદિથી ઉપયુકત આત્માનું જે પરિણામ છે તે સાતભાવ છે. જેમ કાઈ પ્રાણી પેાતાની ઇચ્છાથી પ્રેરિત થઇને પ્રાણાતિપાત આદિ અશુભ શ્રી વિપાક સૂત્ર ૪ Page #18 -------------------------------------------------------------------------- ________________ કર્મો કરવામાં પ્રવૃત્તિ કરે છે. તો તેનું તે પરિણામ જ્ઞાત-ભાવ છે. અજ્ઞાતભાવ તેનાથી ઉલટ હોય છે, અર્થાત-પ્રમાદ અથવા અજ્ઞાનથી પ્રવૃત્તિ થવી તેનું નામ અજ્ઞાતભાવ છે. અજ્ઞાતભાવમાં પણ કમબન્ધમાં વિશેષતા હોય છે. કલ્પના કરે કે –કેઈ એક વ્યક્તિ આ પ્રમાણેના વિચારથી કે:-“હું આ મૃગને મારૂં” – મૃગને મારવા માટે બાણ છોડે છે, અને બીજી કોઈ એક વ્યકિત “હું આ સ્થાણુ-ઝાડનું સુકું થડ-પાડી નાખું”—એ અભિપ્રાયથી બાણ છેડે છે અને તેની વચ્ચમાં કેઈ કબૂતર અથવા તે મૃગને વધ થઈ જાય છે, તે તે પ્રકારની પરિસ્થિતિમાં હિંસા એ બન્નેથી થઈ છે, પણ તેના પરિણામોની અપેક્ષાથી કર્મબંધમાં વિશેષતાજ થશે, કારણ કે જેણે સંકલ્પ કરીને મૃગને વધ કર્યો છે તેના પરિણામ જ્ઞાતભાવ છે, તે કારણથી તેને પ્રકૃષ્ટ કમના બંધ થશે. સંકલષ્ટભાવ જ અતિશયરૂપથી કર્મબંધનું કારણ માનવામાં આવે છે. સંકલ્પ વિના કષાય આદિ પ્રમાદને વશવત્તી થર્ટને જેનાથી અચાનકજ મૃગ આદિનો વધ થઈ ગયું છે, તેને પણ કમબન્ધ તે થશે જ, પરંતુ તે પ્રકૃષ્ટ નહીં, પણ અ૫ થશે, કારણ કે તેનાથી જે હિંસા થઈ છે તે અજ્ઞાંતભાવથી થઈ છે, જ્ઞાતભાવથી થઈ નથી. પ્રકૃષ્ટકષાય અને વેશ્યાના બળના જોરથી જે અજ્ઞાતરૂપભાવ ઉત્પન્ન થાય છે, તેનાથી આ પ્રમાદની ઉત્પત્તિ થાય છે, તેને વિપાક કટુક દુર્ગતિ આપનાર માનવામાં આવે છે. પ્રમાદદશાસંપન્ન વ્યકિતમાં નરકમાં ઉત્પત્તિ થવાયેગ્યેજ સંસ્કાર ઉત્પન્ન થાય છે. આ પ્રમાદ પણ તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ ના ભેદથી અનેક પ્રકારને શાસ્ત્રમાં વર્ણવે છે. જે પ્રમાદમાં મધ્યમકષાય અને વેશ્યાના ઉદયરૂપ બળનું જોર રહે છે તે મધ્યમ, મધ્યમતર આદિ ભેટવાળા હોય છે, પરંતુ જે પ્રમાદ અલપ-કષાય અને વેશ્યાની પરિણતિના બળથી વિશિષ્ટ હોય છે, તેના મંદ, મંદતર આદિ ભેદ હોય છે. વીર્યન્તરાય કર્મના ક્ષપશમથી ઉત્પન્ન થયેલી લબ્ધિનું નામ વીર્ય છે. શકિત, સામર્થ્ય અને મહાપ્રાણતા એ સર્વ તેના પર્યાયવાચી શબ્દ છે. તેની સ્પષ્ટરૂપથી ઓળખાણ વાષભનારાચસંહનનવાળા ત્રિપુષ્ટાદિ વાસુદેવોમાં બળવાન સિંહાદિકની-વિદારણ-ફાડી નાખનારી-ક્રિયા કરવા સમયે દેખાય છે, સિંહ-આદિકની શક્તિને પરિચય પણ મદેન્મત્ત હાથીનું જ્યારે તે વિદારણ કરે છે, ત્યારે જાણી શકાય છે. વીર્યનું અતિશય તે જ વીર્યવિશેષ છે. તેનાથી પણ કમબંધમાં વિશેષતા આવે છે. એ વીર્યવિશેષ પણ અધિમાત્ર આદિના ભેદથી પૂર્વ–પ્રમાણે અનેક ભેદેવાળે છે. જેવી રીતે મહાપ્રાણતાપ્રબલશક્તિ-માં અધિમાત્ર આદિ ભેદની પ્રરૂપણારૂપ ઉત્કર્ષ જાણી શકાય છે તેવા પ્રકારને ઉત્કર્ષ મંદપ્રાણતામાં હેય નહિ. અધિકરણ, આસવ આદિના આધારનું નામ છે. જેના વડે આત્મા દુર્ગતિરૂપ સ્થાનનું પાત્ર બને છે, એવા અધિકરણવિશેષથી પણ કર્મોના બંધમાં વિશેષતા આવે શ્રી વિપાક સૂત્ર Page #19 -------------------------------------------------------------------------- ________________ છે. પ્રાણી, જીવ અને અજીવાને વિષય કરીને તીવ્ર દિભાવા દ્વારા પ્રવૃત્તિ કર્યાં કરે છે, અર્થાત-અધિકરણના બે ભેદ છે-(૧) એક જીવાધિકરણ, (૨) અને ખીજો અજીવાધિકરણ, એ અન્ત અધિકરણ તીવ્ર દિભાવસંપન્ન વ્યકિતના વિષયભૂત થઈને સાંપરાયિકક ખ ધનુ' નિમિત્ત થાય છે, તેથી જ એ બન્ને જીવ અને અજીવ, તેમને આશ્રય કરીને પ્રવૃત્તિ કરનારા જીવ માટે દુર્ગતિપંથનું નિમિત્ત હાવાથી અધિકરણ શબ્દ દ્વારા કહેવામાં આવ્યા છે અજીવ ને ભાવા -કાઈ પણ પ્રાણી હેાય તે જીવને નિમિત્ત લઈને અથવા નિમિત્ત લઇને જ તીવ્રાદિભાવાથી યુક્ત થઇ ક્રિયા ચાલુ કરે છે. એ અપેક્ષાથી તે તન્નિમિત્તક સામ્પરયિક આસ્રવનુ બંધક થાય છે. સામ્પરાયિક આસવમાં એ બન્ને (જીવ–અજીવ ) યથાયેાગ્યરૂપથી જીવની પ્રત્યેક પ્રવૃત્તિમાં નિમિત્તભૂત અથવા વિષયભૂત થાય છે. નિમિત્ત હાવાથી એ બન્નેને સાંયરાયિક આસ્રવના અધિકરણ કહેવામાં આવે છે. (૧) જીવને વિષય કરીને જ સામ્પરાયિક આસત્ર થાય છે તે જીવાધિકરણ, અને જીવને નિમિત્ત લઇને જે સાંપરાયિક આસ્રવ થાય છે તે અજીવાધિકરણ છે, દ્રવ્ય અને ભાવ ના ભેદથી એ જીવાધિકરણ ના એ પ્રકાર છે. છેન, ભેદન આદિ દ્રવ્યરૂપ અધિકરણ છે, અર્થાત્ જીવનું છેદન, ભેદન આદિ કરવું જે દ્રવ્યશસ્ત્ર છે તે દ્રવ્યાધિકરણ છે. તેના પણ લૌકિક અને લોકોત્તર એ બે ભેદ છે. કુઠાર આદિ લેકમાં શસ્રરૂપથી પ્રસિદ્ધ હાવાથી તે લૌકિકશસ્ત્ર કહેવાય છે તે એકજ ભેદવાળુ છે. લોકોત્તરશત્રુ, દહન, વિષ, લવણુ, સ્નેહ, ક્ષાર, અમ્લ તથા અનુપયુકત-વિવેકહીન વ્યકિતના મન. વચન અને કાયાના ભેદથી નવ પ્રકારના ભેદવાળું છે. કુઠારાદિક લૌકિક શસ્ત્ર ૧, દહનાદિ લોકોત્તર શસ્ત્ર નવ પ્રકારનું, એ પ્રમાણે દસ પ્રકારનું શસ્ત્ર છે. લેાકેાત્તર શસ્ત્ર એમને એટલા માટે કહ્યું છે કે જે પ્રમાણે કુઠાર, તલવાર આદિ દ્રવ્ય, લાકમાં “શસ્ત્ર” આ નામથી પ્રસિદ્ધ છે તે પ્રમાણે એ દહન કરવું-ખાળવું આદિ ક્રિયા શસ્રરૂપથી પ્રસિદ્ધ નથી, તે માટે તેને લેાકેાત્તર શસ્ત્ર કહે છે. જીવ, આ દ્રવ્યરૂપ અધિકરણને જીવ અને અજીવ ઉપર પ્રયાગ કરવાથી સામ્પરાયિક કર્મના અધ કરે છે હાથ, પગ, અને ગ્રીવા-ગરદન આદિને કુઠાર આદિથી કાપવું તે છેદન છે. સચેતન વૃક્ષ આદિને અગ્નિથી ખાળવું તે દહન છે. વિષ-ઝેર આપીને કાઇને મારવું, ખાર નાંખી-વખેરી પૃથિવીકાય આદિ જીવાના ઉપઘાત કરવા, ઘી-તેલ આદિથી જીવાના વિધાત કરવેા, ક્ષાર-રાખ વડે કરી તમામ ચામડી અને માંસ વગેરે કાપવું, આરનાલ-કાંજી આદિ આમ્લ-ખાટી ચીજો વડે પૃથિવીકાય આદિ જીવાનો ઉપઘાત કરવા, તે સમસ્ત લૌકિક અને લેાકાત્તરિક દ્રવ્ય-શસ્ત્ર સાંપાયિક કર્મબંધનું કારણ છે. એ પ્રમાણે અનુપયુત-ઉપયેગ વિનાની વ્યકિતની માસિક, વાચિક અને કાયિક ક્રિયા અને પ્રવૃત્તિ પણ પેાતાના આશ્રિત જીવને કર્મબંધનું કારણ થાય છે. આત્માના તીવ્ર, તીવ્રતર આદિ જે ભાવ છે તે ભાવાધિકરણ છે. આ ભાવાધિકરણથી સંમિલિત જીવ અને અજીવને નિમિત્ત કરીને સાંપરાયિક કર્મોના બંધ શ્રી વિપાક સૂત્ર ૬ Page #20 -------------------------------------------------------------------------- ________________ થાય છે. આ ભાવાધિકરણ ૧૦૮ એકસે આઠ પ્રકારના છે, તે આ પ્રકારે જાણવા જોઇએ. આ ભાવાધિકરણરૂપ જીવાધિકરણ સક્ષેષથી ત્રણ પ્રકારના છે—(૧) સરંભ, (૨) સમારંભ, (૩) આર ભતેના, ત્રણ યેગા-મનેયાગ, વચનયોગ અને કાયયોગના ભેદથી નવ ભેદ, તેને કૃત, કારિત અને અનુમેદના, આ ત્રણથીશુતાં સત્તાવીસ ૨૭, અને તેને ક્રોધ, માન, માયા અને લેલ, આ ચાર કષાયેથી ગુણતાં ૧૦૮ પ્રકાર-ભેદો થાય છે. હિંસાદિક કાર્ય કરવાના સંકલ્પ—વિચાર કરવા તે સંરભ, તે કાની સામગ્રીનું આયોજન-એકત્રિત કરવું તે, અથવા જીવાને સંતાપ પહોંચાડવા— કષ્ટ દેવું તે સમારભ, અને પ્રાણીને વધ—હિંસા કરવી તે આરભ છે. કહેવુ છે કે:" संरम्भः संकल्पः परितापनया भवेत् समारम्भः । प्राणिवधस्त्वारम्भः त्रिविधो योगस्ततो ज्ञेयः ॥" '' ।।” ભાવા —મનથી સંરભ કરવા, મનથી સમારંભ કરવા, મનથી આરંભ કરવા; વચનથી સંરંભ કરવે, વચનથી સમારંભ કરવા, વચનથી આરંભ કરવા; કાયથી સંરભ કરવા, કાયથી સમાર ંભ કરવા, અને કાયથી આર ંભ કરવા; આ પ્રકારે સરભ આદિના, યોગાની સાથે નવ ભે થાય છે. એજ પ્રકારે મનથી સરભર કરાવવા’ આદિ નવ ભેદ, અને મનથી સરભ કરવાની અનુમાદના કરવી' આદિ નવ ભેદ, આ અઢાર ભેદા થાય છે. બધા ભેદે મળીને સત્યાવીસ ભેદો થાય છે. એજ સત્યાવીશ ભેદ ખીજા પ્રકારે આ રીતે સમજવા જોઇએ—મનથી સ્વયં સંરભ કરવા, મનથી ખીજા પાસે સરંભ કરાવવા, મનથી સરભ કરવાવાળાને અનુમેદન આપવું, તથા વચનથી સરંભ કરવા, કરાવવા, અને અનુમાદન આપવું, તેમજ કાયાથી સરભ કરવા, કરાવવા, અનુમાદન આપવું, એ પ્રમાણે ૯ નવ ભેદ એક સંરભના થાય છે, એ પ્રમાણે સમારંભ અને આર્ભના પણ યાગો દ્વારા ૧૮ અઢાર ભેદ થાય છે. તેથી પ્રથમનાં નવ—૯ અને ખીજા ૧૮ અઢાર, એ પ્રમાણે સત્યાવીશ ભટ્ટ થાય છે. જે વ્યકિત મનથી સ્વયં સરંભ કરે છે તે કાઈ પણ જાયના આવેશથી જ શ્રી વિપાક સૂત્ર の Page #21 -------------------------------------------------------------------------- ________________ કરે છે, તે વિના તે થતું નથી. એટલા માટે મનથી અથવા તે વચનથી કોઈ પણ ગથી સંરંભાદિ કરવા સમયે ધ આદિ ચાર કષામાંથી કેઈ એક કષાયને સદ્દભાવ હોવાથી આ ભાવાધિકરણના એક આઠ (૧૦૮) ભેદ થાય છે. આ પ્રમાણે જીવાધિકરણને પ્રસંગ અહીં સુધી કહ્યો છે. હવે અજવાધિકરણ સંક્ષેપથી કહે છે – આ અજીવાધિકરણ સંક્ષેપથી ચાર પ્રકારનું છે- (૧) નિર્વતનાધિકરણ, (૨) નિક્ષેપાધિકરણ, (૩) સંગાધિકરણ અને (૪) નિસર્ગાધિકરણ. પ્રાણ, અજીવ-વિષયક આ ચાર અધિકારણેને કરતાં કરતાં રાગ-દ્વેષથી સંપન્ન થઈને સાંપરાયિક કર્મને બંધ કરે છે. (૧) નિર્વત્તાધિકરણ–નિવર્તન અર્થાત્ રચનાના વિષયભૂત અજીવ દ્રવ્યનાં જે સંસ્થાન આદિક છે તે નિર્વના છે. નિર્વત્તને નામ રચનાનું છે. રચનારૂપ અધિકરણજ નિર્વર્સનાધિકરણ કહેવાય છે. મૂલગુણ-નિર્વના અને ઉત્તરગુણ-નિર્વના, આ પ્રમાણે નિવૃત્તનાના બે ભેદ છે. “મૂરું પાણી પુજય મૂળ, મૂત્રમાર્ઘ સંસ્થાના : પૂ ” અર્થાત–મૂલરૂપ ગુણ તેનું નામ મૂલગુણ છે. અહીં આદિન જે સંસ્થાને છે તે મૂલગુણનું વાચ્ય છે. તે નિર્વ7નાનું અધિકરણ હોવાથી મૂલગુણ–નિર્વ7નાયિકરણ કહેવાય છે. રચનાના વિષયભૂત થયેલ આ મૂલગુણ, કર્મબંધને અધિકરણ થાય છે. ઓદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કામણ, એ પદ્ગલિક પાંચ શરીરનાં આકાર પિત–પિતાની વર્ગણારૂપ ગ્ય દ્રવ્યથી રચાય છે, એ આકારજ કર્મબંધનું કારણ હેવાથી પ્રથમ સમયથી લઈને મૂલગુણનિર્વસ્તનાના અધિકરણરૂપ થાય છે. ઔદારિક શરીરમાં હાથ-પગ આદિ અંગેની, અને અંગુલી વગેરે ઉપાંગોની શુદ્ધિ કરવી. કાન આદિ–અવયને વીંધવું, શરીરના આકારને રચનાવિશેષ કરે તે દારિકશરીરની ઉત્તરગુણનિર્વના છે. વૈક્રિયશરીરના અંગ, ઉપાંગ, કેશ, દાંત અને નખ આદિની જે રચના તે વૈક્રિયશરીરની ઉત્તરગુણ-નિર્વત્તના છે. એ જ પ્રમાણે આહારકશરીરમાં જે અંગ-ઉપાંગ આદિની રચના છે તે પણ ઉત્તરગુણ-નિવર્તાના છે. તેજસ અને કામણ શરીરમાં ઉત્તરગુણનિર્વત્તના સંભાવિત નથી, કારણ કે અહીં અંગ અને ઉપાંગોની રચના નથી. એ પ્રમાણે વચનવગણ અને મને વર્ગણાથી નિપાદિત મન અને વચન પણ આકારવિશેષ છે, તે કારણથી એ મૂલગુણ-નિર્વર્તાનાધિકરણ જ છે. ઉત્તરગુણ-નિર્વિર્તાનાધિકરણતા તેમાં આવતી નથી, કારણ કે ઉત્તરગુણ-નિર્વસ્તૃનાને સંબંધ અંગ-ઉપાંગ આદિ સાથે છે. પ્રાણુ અને અપાન (વાસ)ના વણાયેગ્ય મુદ્દગલદ્રવ્યથી નિષ્પન્ન ઉરસ અને નિ:શ્વાસરૂપ આકાર પણ મૂલગુણનિર્વના છે. શ્વાસોરસમાં પણ ઉત્તરગુણનિર્વર્તનારૂપતા એટલા માટે સંભવિત નથી કે ત્યાં અંગ-ઉપાંગાદિકનો અભાવ છે. આને ભાવ એ કે શરીર, મન અને શ્વાસની રચના થવી તે મૂલગુણનિર્વના છે. ઉત્તર શ્રી વિપાક સૂત્ર Page #22 -------------------------------------------------------------------------- ________________ ગુણનિર્વત્તાધિકરણ-કાષ્ઠકર્મ, પુસ્તકર્મ અને ચિત્રકર્મ આદિ છે, અર્થાત્ કાષ્ઠ, માટી આદિથી ચિત્ર વગેરેની રચના કરવી તે ઉત્તરગુણનિર્વના છે. કાષ્ઠથી રથ, પુતલી આદિનું બનાવવું તે કાષ્ટકમ છે, માટી આદિથી સ્ત્રી-પુરુષ આદિના ચિત્રામણ (આકૃતિ) બનાવવી તે પુસ્તક છે, ફેટ વગેરે બનાવવું તે ચિત્રકર્મ છે. એ પ્રમાણે લેખકર્મ, પત્રચ્છેદ્યકર્મ, જલકર્મ અને ભૂકર્મ આદિ સમસ્ત ચિત્રામણ ક્રિયાઓને ઉત્તરગુણનિર્વાધિકરણ સમજી લેવું જોઈએ. તલવાર આદિમાં જે મારવાની યોગ્યતા છે, અથવા તલવાર આદિની જે રચના છે, તે મૂલગુણનિર્વત્તના છે. તેમાં તીણતા, ઉજવળતા આદિની રચના તે ઉત્તરગુણનિર્વસ્તૃના છે. (૨) નિક્ષેપાધિકરણ આ પ્રમાણે છે –વસ્તુને રાખવાનું નામ નિક્ષેપ છે, અજીવ પદાર્થ જ રાખવા એગ્ય છે, નિક્ષેપરૂપ જે અધિકરણ છે તે નિલેષાધિકરણ છે. તે ચાર પ્રકારનાં છે-(૧) અપ્રત્યુપેક્ષિત-નિક્ષેપાધિકરણ, (૨) દુબમાર્જિત-નિક્ષે પાધિકરણ, (૩) સહસા-નિક્ષેપાધિકરણ, અને (૪) અનાગ–નિલેષાધિકરણ નજરે બરાબર જોયા વિના જમીન ઉપર, રાખવા ગ્ય વસ્ત્ર અને પાત્રાદિક ઉપકરણને રાખવું તે અપ્રત્યુપેક્ષિત-નિક્ષેપાધિકરણ છે (૧). સારી રીતે જોયું હોય તે પણ સારી રીતે પૂજ્યા વિના અથવા તે પૂજ્યા વિનાના સ્થાન પર વસ્ત્રપાત્રાદિક રાખવાં, યતનારહિત થઈને કઈ પણ વસ્તુ રાખવી તે પ્રમાજિતનિક્ષેપાધિકરણ છે. વસ્ત્ર-પત્રાદિક રાખવા ગ્ય સ્થાનને ઓછામાં ઓછું ત્રણ વખત રજોહરણ વડે પૂજવું જોઈએ, ત્યારે તે સુપ્રમાર્જિત થાય છે. તેમ કર્યા વિના તે દુપ્રભાજિત છે (૨). પ્રતિલેખના અને સારી રીતે પ્રમાર્જના કર્યા વિના જમીન ઉપર શક્તિના અભાવથી સહસા-એકદમ વસ્ત્ર–પાત્રાદિકને રાખી દેવું તે સહસા–નિક્ષેપાધિકરણ છે (૩). અત્યંત વિસ્મૃતિ તદ્દન ભૂલી જવું, તેનું નામ અનાભોગ છે. જેથી કરીને એટલી યાદી પણ નથી રહેતી કે-મારે આ વસ્ત્ર–પાત્રાદિકને સારી રીતે પ્રતિલેખના–પડિલેહન અને પ્રમાર્જિત કરેલા સ્થાન પરજ રાખવાં જોઈએ; તેના દ્વારા જે તેનો નિક્ષેપ કરવામાં આવે છે તે અનાભોગ-નિક્ષેપધિકરણ છે, અર્થાત–કઈ પણ વસ્તુને એગ્ય સ્થાન પર નહિ રાખતાં પ્રતિલેખિત કર્યા વિના અને પ્રમાજિત કર્યા વિના ગમે ત્યાં રાખી દેવું તે અનાગ-નિક્ષેપાધિકરણ છે (૪) (૩) સંગાધિકરણ-મેળવી દેવું તેનું નામ અથવા તે બે વસ્તુને એકમેક કરી દેવું તેનું નામ સંગ છે. સંગરૂપ જે અધિકરણ છે તે સંયેગાધિકરણ છે, તેના પણ બે પ્રકાર છે-(૧) ભક્ત પાન-સંયેગાધિકરણ, (૨) ઉપકરણ-સંયેગાધિકરણ. અશન, ખાદ્ય અને સ્વાદ્યના ભેદથી ભક્તના ત્રણ પ્રકાર છે. પાત્રમાં અથવા મુખમાં વ્યંજન, ગોળ, ફળ અને શાક આદિની સાથે ભક્ત–ભેજનને મેળવી દેવું, અથવા ભજનને તેની સાથે એકત્રિત કરી દેવું તે ભકતસંગાધિકરણ છે. એ પ્રમાણે પીવા ગ્ય દ્રાક્ષ, દાડમ આદિને રસ, તેમજ અન્ય પ્રાસુક પાણી, આરનાલ-કાંજી આદિને ખાંડ, સાકર અને મરી શ્રી વિપાક સૂત્ર Page #23 -------------------------------------------------------------------------- ________________ આદિની સાથે પાત્રમાં અથવા મુખમાં મેળવી દેવું, તે પાનસયેગાધિકરણ છે, અર્થાત્આહાર પાણી આદિકને બીજા આહાર-પાણી વગેરેની સાથે મેળવી દેવું તે ભકતપાનસયેાગાધિકરણ છે. વસ્ત્ર-પાત્ર આદિને લાલ, પીળા આદિ રંગેની સાથે તથા શાભા માટે તેના એક ભાગને ખીજા વસ્ત્રોની સાથે તથા અનેક રંગવાળા દ્વારાઆની સાથે જોડી દેવું તે ઉપકરણ-સ યાગાધિકરણ છે. (૪) નિસર્ગાધિકરણ—ત્યાગ કરવા અને છેડી દેવું તેનું નામ નિસર્ગ છે, નિસર્ગરૂપ અધિકરણનું નામ નિસર્ગાધિકરણ છે, અને તે ત્રણ પ્રકારના છે, (૧) કાયનિસર્ગાધિકરણ, (૨) વાનિસર્ગાધિકરણ, (૩) અને મનાનિસર્ગાધિકરણ ઔદારિક આદિ શરીરને અવિધિથી ત્યાગ કરવા શસ્ત્ર આદિથી ઘાત કરીને ત્યાગ કરવા, અગ્નિમાં પડીને ખળી મરવું, પાણીમાં ડૂબીને મરણ પામવું, ગળામાં ફાંસી નાંખી પાતાની હત્યા કરવી-વગેરે લાવિરુદ્ધ અપમૃત્યુના અકારણે થી પેાતાના શરીરનેા નાશ કરવા, તે કાયનિસર્ગાધિકરણ છે ૧. વચનની માઠી પ્રવૃત્તિ કરવી, ખીજા માણસાને હિંસાદિક પાપકમ કરવાના ઉપદેશ આપી પ્રેરણા કરવી તે વાઙૂનિસર્ગાધિકરણ છે ૨. માનસિક માટી પ્રવૃત્તિનું નામ મનેનિસર્ગાધિકરણ છે ૩ અહીં બાહ્ય વ્યાપારની અપેક્ષાથી મન, વચન અને કાયામાં અજીવાધિકરણતા કહેવામાં આવે છે. જીવાધિકરણમાં આત્માના હલન-ચલનરૂપ અન્તજંપાની અપેક્ષાથી મન, વચન અને કાયાનું ગ્રહણ કરવામાં આવ્યું છે. મૂલગુણનિનામાં મન, વચન અને કાયાના આકારમાત્રનું ગ્રહણ કર્યુ છે . ભાવાર્થ મજીવાધિકરણના બ્રેકરૂપ મૂલગુણ નિનામાં, તથા નિસર્ગાધિકરણમાં, અને જીવાધિકરણના ૧૦૮ એકસે આઠ ભેદોમાં મન, વચન અને કાયાને ગ્રહણ કરવામાં આવેલ છે, એટલા માટે એ પ્રમાણે તેના ગ્રહણ કરવાથી પુનરુક્તિ દોષ આવવાના પ્રસંગ બને છે, આ પ્રકારની જે શકો થાય છે તેના પરિહાર કરવા માટે ટીકાકાર કહે છે કે એવી શકા નહિ કરવી જોઇએ, કારણ કે અજીવાધિકરણના ભેદરૂપ નિસર્ગાધિકરણુમાં મન, વચન અને કાયના આહ્વ વ્યાપારને જ ગ્રહણ કરવામાં આવ્યા છે; મન, વચન અને કાયરૂપ યોગનું ગ્રહણ કર્યું નથી. મનની, વચનની અને કાયાની બાહ્ય માઠી પ્રવૃત્તિનેજ ત્યાં સ્વીકારવામાં-ગ્રહણ કરવામાં આવી છે. નિવત્તનાધિકરણમાં મન, વચન અને કાયાના આકારને ગ્રહણ કરેલ છે. મન, વચન અને કાયાની પ્રવૃત્તિનું ગ્રહણ નથી જીવાધિકરણમાં મન, વચન અને કાયરૂપ યુગ, કે જે આત્માના પ્રદેશેાના હલન-ચલનરૂપ અન્તરંગ પરિણામ છે, તેનુ ગ્રહણ કર્યું છે. યાગ એ શું છે? એ વિષયના ખુલાસા પાછળ કરવામાં આવ્યા છે. આઠ પ્રકારનાં જે જ્ઞાનાવરણીય આદિ કમ છે, તે સામ્પરાયિક કમ છે. “ જે જીવ કષાયથી રહિત છે તેને ઇર્ષ્યાપથકના આસ્રવ થાય છે, સામ્પરાયિક કર્માંના થતા નથી”– એ વાત જે પ્રથમ કહી છે તે ઇર્ષ્યાપથ ક શું છે? એ પ્રકારની જિજ્ઞાસાનું સમાધાન કરવા માટે ટીકાકાર કહે છે કે: “ ફળમું ચો= आगमानुसारिणी गतिः सव पन्थाः मार्गः प्रवेशे यस्य कर्मणः, तदीयपथम् " આગમની વિધિપ્રમાણે જે ગમન થાય છે તે ખર્યા છે. તે ઇર્યાં જે કર્મના આગમનને શ્રી વિપાક સૂત્ર ૧૦ Page #24 -------------------------------------------------------------------------- ________________ માગે છે તે ઈપથકમ છે. ઈપથકમના આવવામાં જે ઈયને કારણરૂપ કહેલ તે કેવળ ઉમલક્ષણ માત્ર છે, અર્થાત ઈયપથકર્મના આસવ કેવળ વેગથી જ થાય છે, કષાયથી નહિ. તે યેગી ઈચછા મુજબ ચાલે અથવા તો બેઠા રહે તે પણ તેને ત્રણ સમયની સ્થિતિવાળે ઈર્યાપકર્મના આસ્રવ લાગશે જ, પણ સામ્પરાયિક કર્મનો આસ્રવ લાગશે મહિ; અને તેને જ બંધ થશે. અકષાયી–જેને કષાયને ઉદય નથી એવા-જી બે પ્રકારના હોય છે-(૧) એક સરગી, અને (૨) બીજે વીતરાગી. ઉપશાન્ત-ગુણસ્થાનવાળા, ક્ષીણમેહગુણ-સ્થાનવાળા અને કેવલી, એ ત્રણ જ સર્વથા કષાયથી રહિત છે, કારણ કે કષાયને ઉદય દશમાં ગુણસ્થાન સુધી જ હોય છે, પણ આગળના ગુણસ્થાનમાં થતા નથી. સરગી જીવ છે કે સંજવલન કષાયયુકત પણ હોય છે, તે પણ જેને તેને ઉદય નથી તે જીવ પણ તેના ઉદયાભાવની અપેક્ષાથી કષાયરહિત જ માનવામાં આવેલ છે. સામ્પરાયિક અને છપથ-કર્મને બંધ ને નિયમથી વિશિષ્ટ જ હોય છે, અર્થાત–સામ્પરાયિક કર્મને બંધ કષાયસહિત જીવાને હોવાથી તેમાં સ્થિતિબંધ અને અનુભાગબંધ વિશેષ પ્રકારના હોય છે, પરંતુઈયપથ કર્મના આસવમાં કષાયને સર્વથા અભાવ હિાવાથી સ્થિતિ અને અનુભાગબંધ થતો નથી, કેવલ પ્રતિબંધ અને પ્રદેશબંધ જ થાય છે. આ બન્ને પ્રકારના કર્મોનું જે પરિણામ અને ફળ છે તેનું નામ વિપાક છે. એ વિપાક ઉદય અને વેદના એ પ્રમાણે બે પ્રકાર છે. ઉદયાવલિકામાં કમે પ્રવેશ થઈને સ્થિતિને પૂરી કરીને ફળ આપે છે તે ઉદય છે. રસાનુભવનું નામ વેદના છે. ઉદય અને વેદના અવસ્થારૂપ વિપાકવાળા કર્મ આત્માને પીડા અને અનુગ્રહરૂપ ફળ આપીને ખાધેલા ખોરાકના વિકત પરિપાકની પેઠે પછીથી છુટી જાય છે, અર્થાત્ આત્માથી દૂર થઈ જાય છે. પિતાની સ્થિતિ પૂરી થવાથી ફરીને ત્યાં સ્થિરતા કરતા નથી. કહેવાને આશય એ છે કે વિપાકથી કર્મોની નિર્જરા થાય છે-કમને થોડા થોડા અંશરૂપથી આત્માના પ્રદેશ સાથેના સમ્બન્ધને વિરદ થાય છે. નિર્જરા અને મોક્ષમાં એ જ ભિન્નતા છે કે સંચિત કર્મોને ઘેાડે નાશ થવે તે નિર્જર, અને તેને સર્વથા નાશ થે તે મેક્ષ છે. વિપાકજા અને અવિપાકજાના ભેદથી નિર્જરાના બે પ્રકાર માનવામાં આવે છે. ઉદયનું નામ વિપાક અને ઉદીરણાનું નામ અવિપાક છે. સ્થિતિ પૂર્ણ કર્યા વિના કરેલા કર્મો જે ફળ આપે તેનું નામ ઉદીરણ છે. સંસારસાગરમાં અનાદિ કાળથી ગોથાં ખાનાર આત્માની સાથે ક્ષીર-નીર–પ્રમાણે સંબંધમાં આવેલાં શુભ અને અશુભ કમેને યથાયેગ્ય રીતે પિતાના સમય ઉપર પ્રાપ્ત ફળના ઉપગથી સ્થિતિને ક્ષય થતાં જે આત્માથી તેની નિવૃત્તિ થઈ જાય છે તે વિપાકજા નિર્જરા છે. જે કર્મને ઉદયકાળ આવ્યું ન હોય તે કર્મને ઓપદ્ધમિકનક્રિયા-વિશેષના પ્રભાવથી ઉદયમાં લાવીને ખપાવી દેવું તેનું નામ અવિપાકજા નિર્ભર છે. જેવી રીતે આંબા તથા પનસની ડાળીમાં લાગેલું ફળ તે પિતાના સમય પર પાકીને ટુટી જાય છે, તેની માફક વિપાકજા નિર્ભર છે. તેનાથી આત્માનું કે પ્રકારે હિત થતું નથી. જે ફળનો વિપાકકાળ પ્રાપ્ત શ્રી વિપાક સૂત્ર Page #25 -------------------------------------------------------------------------- ________________ નથી થશે અને ડાલી ઉપરથી તેડીને તેને ઘાસમાં રાખ્યું, તે સમય પહેલાં પણ પાકી જાય છે, તેની માફક અવિપાકજા નિજરે છે. આ નિર્જરા તપશ્ચર્યા આદિ દ્વારા સાધ્ય થયા કરે છે, અને તે વડે કરીને આત્મ-કલ્યાણને માર્ગ હાથમાં આવે છે. જેવી રીતે વિપાક એ નિર્જરાનું કારણ હોય છે, તે પ્રમાણે તપ પણ નિર્જરાનું કારણ થાય છે. આ પ્રમાણે નિજ બે પ્રકારે છે. કર્મનું જ પરિણામ તે નિર્જરા છે. એ અપેક્ષાથી નિર્જરા પણ વિપાક છે. એ વ્યપદેશ થાય છે. એ અભિપ્રાયથી પણ વિપાક અબુદ્ધિપૂર્વ અને કુશલમૂળના ભેદથી બે પ્રકારનું માનવામાં આવે છે. “મેં શટયામ”—હું કર્મોની નિજર કરૂં ...આ પ્રકારની બુદ્ધિથી પ્રેરિત થઈને જે કર્મોની નિર્જરા કરવામાં પ્રવૃત્તિ કરે છે તેનું તે પરિણામ– વિપાક બુદ્ધિપૂર્વ છે. કારણ કે “શુદ્ધિા પૂર્વા થય જ ગુદ્ધિપૂવ' જે વિપાકના પહેલાં “કમની નિર્જરા કરૂં–આ પ્રકારની બુદ્ધિ થાય છે, તે બુદ્ધિપર્વ માનવામાં આવે છે. આનું બીજું નામ કુશલમૂળ છે. આ પ્રકારની બુદ્ધિ જે પરિણામના પૂર્વમાં નથી થઈ તે અબુદ્ધિપૂર્વ–પરિણામ છે. જ્ઞાનાવરણીય આદિ કર્મોનું જે આત્મિક ગુણેને આવરણ કરવા રૂ૫ ફળ છે તે જ્યારે પિતાના સમય ઉપર નરક, તિર્યચ, મનુષ્ય અને દેવ પર્યાયમાં પરિપકવ થઈને ઉદય આવે છે ત્યારે તે પોતાની સ્થિતિ પૂરી થતાં અવશ્ય નિર્જરિત થઈ જાય છે–ખરી જાય છે, તે અબુદ્ધિપૂર્વ વિપાક છે. કારણ કે એ વિપાક– રૂપ કર્મની નિર્જરા બુદ્ધિપૂર્વક નથી થઈ, પરંતુ પિતાના સમય અનુસાર જ થઈ છે, તેથી તે આત્મહિતસાધક નથી, પણ સંસારાનુબંધી જ છે. જે કર્મોને વિપાક બાર પ્રકારના તપની આરાધનાથી, અથવા બાવીશ પ્રકારના પરિષહેને જીતવાથી થાય છે તે બુદ્ધિપૂર્વક હોય છે, તેથી આમાનું કલ્યાણ થાય છે, અને તે જે સમયે સમસ્ત કર્મોને લયસ્વરૂપ થાય છે તે સમયે મુક્તિનું સાક્ષાત્કારણ થાય છે. આ પ્રમાણે નિર્જરારૂપ વિપાકમાં મુકિત તરફ સાક્ષાત્કારણતા સિદ્ધ છે. એ પ્રમાણે જૈનસિદ્ધાંત કહે છે, તેમાં કઈ પ્રકારને વિરોધ નથી. એ વિપાકનું પ્રતિપાદન કરવું તે જ આ શાસ્ત્રને મુખ્ય ઉદ્દેશ છે, એટલા માટે વિપાકનું પ્રતિપાદક હોવાથી આ સૂત્ર પણ “વિપવૃિત” એ નામથી પ્રસિદ્ધકટિમાં આવ્યું છે. ઉદય અને વેદનાથી વિપાકના બે પ્રકાર પ્રથમ વર્ણવેલા છે. તેમાંથી આ શાસ્ત્રમાં અશુભ અને શુભ કર્મોનાં ફળભૂત વેદનારૂપ વિપાકનું વર્ણન કરવામાં આવશે. એ વેદનારૂપ વિપાકના પણ દુઃખ અને સુખના ભેદથી બે પ્રકાર છે. એટલા માટે દુ:ખવિપાક અને સુખવિપાક એ નામથી આ શાસ્ત્ર બે વિભાગમાં વહેંચાખેલું છે. પ્રથમ વિભાગમાં દશ અધ્યયન છે. તેમાંથી પ્રથમ અધ્યયનનું વર્ણન કરતાં સત્રકાર આ પ્રથમ સૂત્રનું કથન કરે છે-“તે ? ઇત્યાદિ. શ્રી વિપાક સૂત્ર ૧૨ Page #26 -------------------------------------------------------------------------- ________________ ચંપાનગરીકા વર્ણન (તેજો માળ તેજો સમi જંપ નામંજરી સ્થા) તે કાળ અને તે સમયમાં અર્થ-અવસર્પિણી કાળના ચોથા આરાને વિષે ચમ્પા નામની એક નગરી હતી. ભૂતકાલિક “ોલ્યા” ક્રિયાપદને પ્રગ એ વાતનું લક્ષ્ય રાખીને કરેલો છે કે જે પ્રમાણે તે ચંપાનગરી ચોથા આરામાં ઋદ્ધિ આદિથી સંપન્ન હતી, તેવી સુધર્મા સ્વામીના સમયમાં રહી ન હતી. ચંપા નગરી તો હાલમાં પણ છે. પરંતુ પહેલાં જેવી નથી. (વાગો) તેનું સવિસ્તર વર્ણન પાતિક સૂત્રમાં “ર્થીિમિયમ મુથપનાવવા ” ઈત્યાદિ છે. (3) તેમાં ઉંચા ઉંચા મહેલ હતા, અને તે નગરી માણસોથી ભરપૂર હતી. (તિમતા) સ્વચક-પરચક્રને ત્યાં ભય ન હતે. (સદ્ધ) ધન, ધાન્ય અને વૈભવથી તે પરિપૂર્ણ હતી. (મુફચનગાળવયા) ત્યાંના દરેક માણસે આનંદમાં મગ્ન રહેતા હતા, બીજા દેશમાંથી આવેલા માણસે આ નગરીમાં કઈ વસ્તુ વિના દુઃખ પામતા નહિ, અને તે પણ હમેશાં પ્રફુલ્લિત મનથી રહેતા હતા; કારણ કે અહીં જીવન-નિર્વાહની તમામ સાધન-સામગ્રી વિશેષ પ્રમાણમાં બહુજ સુલભ હતી. આ નગરીમાં એવું કેઈ પણ સ્થાન ન હતું કે જ્યાં માણસોની વસ્તી ન હાય. પૂર્ણભદ્ર ઉદ્યાનકા વર્ણન (तत्य णं चंपाए णयरीए बहिया उत्तरपुरथिमे दिसीभाए पुण्णभद्दे चेइए હત્યા) આ ચંપાનગરીની બહાર ઈશાનકેશુમાં એક પૂર્ણભદ્ર નામને બહુ જ પ્રાચીન બગીચે હતે. (૩urગો) તેનું વર્ણન પણ ઔપપાતિક સૂત્રમાં ‘વિરૂપ ત્રિપુતિપvg ઈત્યાદિ પદે વડે કર્યું છે. આ ઉદ્યાન બહુ લાંબા સમયને બનેલ છે. (तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी अज्जमुहम्मे णाम अणगारे जाइसंपण्णे कुलसंपण्णे, वण्णओ, चउद्दसपुची चउनाणोवगए पंचहि अणगारसएहिं सद्धि संपरिबुडे पुव्वाणुपुचि चरमाणे जाव जेणेव पुण्णभद्दे चेइए તેવા સવાર સવાર ગણપતિ ગાવ વિ ) એક સમયની વાત છે કે ભગવાન મહાવીરના શિષ્ય શ્રી આર્યસુધર્મા સ્વામી તે અવસર્પિણી કાળના તે થા આરામાં તીર્થકરેની પરંપરાથી વિહાર કરતા તે ઉદ્યાન-બગીચામાં પિતાના ૫૦૦ શિષ્ય સહિત શ્રી વિપાક સૂત્ર ૧૩ Page #27 -------------------------------------------------------------------------- ________________ પધાર્યા છે. તે કેવા હતા ? તે કહે છે:-જાતિસ ંપન્ન હતા જેના માતૃપક્ષ વિશુદ્ધ હતેા, કુળસ પન્ન હતા-જેના પિતૃપક્ષ નિર્મલ હતા. શાસ્ત્રોમાં તેનું વર્ણન આ પ્રમાણે આવે છે વસંપળે નિળયર્સ પળે, છાપવસો, ગૌવતી, તેયસી, વર્ચસી, નસંસી, નિયોમાળમાયાજોરે, નીનિવાસામળમનિqમુવ, ઇત્યાદિ, તે આ સુધર્માંસ્વામી અણુગાર ખેલયુકત, વિનયસંપન્ન તથા લાધવગુવિશિષ્ટ હતા, દ્રવ્ય અને ભાવની અપેક્ષા લાઘવ એ પ્રકારનું છે. બહુજ થાડી ઉપધિ-ઉપકરણ રાખવું તે દ્રવ્યની અપેક્ષાએ લાધવગુણુ છે. ત્રણ ગૌરવથી રહિત થવું તે ભાવની અપેક્ષાએ લાધવગુણ છે. તપશ્ચર્યાં આદિના પ્રભાવથી જે તેજ પ્રગટ થાય છે તે એજ, તથા તેજોલેશ્યાથી ઉત્પન્ન શારીરિક પ્રકાશ તે તેજ કહેવાય છે, શ્રીસુધર્માં સ્વામીએ અત્રેથી સમન્વિત હતા, એટલે આજસ્વી અને તેજસ્વી હતા, વચસ્વી હતા—તેમના વચના ૫૨ તમામ પ્રાણિઓના યમાં સ્નેહ હતા, કારણ કે તેમના તે વચનાથી સૌનું સદા હિત થતું હતું, કોઇપણ વખત તે સાવધ વચન ખેલતા નહિ. તે યશસ્વી હતા તેમનું યશ સત્ર પ્રસિદ્ધ હતું. તે મુનિરાજે ફૈધ, માન, માયા અને લાલને સર્વથા જીતી લીધા હતા. તેમને જીવન ઉપર માહ કે મરણ પ્રતિ લય ન હતેા, જીવન અને મરણ પ્રતિ તેમના હૃદયમાં હમેશાં સમભાવ હતા. તે જીવતાંસી ન હતા અને મરણાંસી પણ ન હતા. તે અગિયાર અગ અને ચૌદ પૂર્વીનાં જ્ઞાન ધરાવનાર, તથા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, અને સન:પર્યંચજ્ઞાન, એ ચાર જ્ઞાનાથી સુÀભિત હતા. સુધર્મસ્વામિકા વર્ણન તે ઉદ્યાનમાં પધારીને મુનિકલ્પ અનુસાર અવગ્રહ–આજ્ઞા લઇને ઉતર્યાં, અને તપસચમથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા વિચરવા લાગ્યા. (પરિયા નિવા) ચંપાનગરીના નિવાસી જનાને ‘સુધર્માં સ્વામી આ ઉદ્યાનમાં પધાયા છે” તેવા ખબર મળ્યા કે એટલામાં પરિષદ (માણસાના સમુદાય) તેમન વંદના તેમજ તેમનાથી ધ' સાંભળવા માટે બહુજ ઉમગથી પોતાના સ્થાનથી પ્રયાણ કરીને તે ઉદ્યાનમાં પાંચ પ્રકારના અભિગમ-પૂર્વીક એકત્ર થઇ. સુધર્માંસ્વામીએ આવેલી આ પરિષદને ધદેશના આપી. (ધર્માં સૌથા નિશમ્મ નામેત્ર ફિન્નિ પાઇપ્સૂયા તામેત્ર વિત્તિ વિચા) ધમ સાંભળીને તે પરિષદ પોતપોતાના સ્થાને ગઈ. ભાવા—અવર્સ પણી કાળના ચાથા આરામાં ચંપા નામની એક નગરી હતી, જે પેાતાની અનુપમ કાંતિ અને પ્રભાવથી પ્રસિદ્ધ હતી. જેમાં આકાશના સ્પ કરતા હોય તેવા માટા મેાટા સુન્દર મહેલ અને મકાન અનેલાં હતાં. ત્યાંની જનતા તમામ પ્રકારથી સપન્ન અને સુખી હતી. શાંતિનું જયાં એકછત્ર રાજ્ય હતુ. જેમાં માણુસ-વસ્તી વિનાનું કાઈ પણ સ્થાન ખાલી ન હતુ. તમામ પ્રકાથી આ નગરી સુખી અને લક્ષ્મીથી હરી–ભરી હતી. તે નગરીની બહાર ઈશાન ફાણમાં એક બહુજ પ્રાચીન પૂર્ણભદ્ર નામના મનહર ઉદ્યાન ( ખગીચા ) હતુ, જે ઉદ્યાન શ્રી વિપાક સૂત્ર ૧૪ Page #28 -------------------------------------------------------------------------- ________________ ( બગીચો) જેનાર માણસના મનને પિતાની તરફ આકર્ષણ કરતું હતું. જ્યાં છે તુઓ નગરીની પ્રજાને સર્વ પ્રકારે સુખ અને શાંતિ આપતી હતી. એક સમયની વાત છે કે ગ્રામાનુગ્રામ વિહાર કરતા શ્રી સુધર્માસ્વામી કે જે અનેક ગુણ-ગણેથી શોભતા, શાંત, દાંત, અને ચૌદ પૂર્વના ધારણ કરનાર હતા. તેઓ તે ઉદ્યાનમાં પિતાના પાંચસે શિષ્ય સહિત પધાર્યા. નગરનિવાસીઓને જે વખતે આ ઉદ્યાનમાં સુધર્મા સ્વામીના પધારવાની ખબર પડી તેજ વખતે નગરીના તમામ માણસે તેમને વંદન, દર્શન અને તેમના પાસેથી ધર્મશ્રવણ કરવાના નિમિત્તથી બહુજ ઉત્કંઠાથી ત્યાં ગયા. સુધર્મા સ્વામીએ ધર્મને ઉપદેશ આપે, ઉપદેશ સાંભળી તે સૌ પિતપતાના સ્થાન પર ગયા. (સૂ૦ ૧) જબૂસ્વામીકા વર્ણન તે જ ઈત્યાદિ. __ (तेणं कालेणं तेणं समएणं अज्जमुहम्मस्स अंतेवासी अज्जजंबू णामं अणगारे) તે કાળમાં અને તે સમયમાં આર્ય સુધર્મા સ્વામીના શિષ્ય શ્રી જંબૂ સ્વામી હતા. તેમના શરીરની ઉંચાઈ સાત હાથ હતી. ભગવતી સૂત્રમાં પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામીનું જે પ્રમાણે વર્ણન કર્યું છે. તે પ્રમાણે જંબૂ સ્વામીનું વર્ણન સમજવું જોઈએ. સૂત્રમાં “ના” એ પદ “સમસટાળuિ , વેરિસરनारायसंघयणे, कणगपुलगनिघसपम्हगोरे, उग्गतवे, दित्ततवे, तत्ततवे, महातवे, उराले, घोरे, घोरव्वए, घोरगुणे, घोरतवस्सी, घोरवंभचेरवासी, उच्छूढसरीरे संखित्तविउलतेउलेस्से, उड्दजाणू, अहोसिरे, कयंजलिपुडे, उक्कुडासणे' આ સર્વ વિશેષના સૂચક છે. તે સર્વનો અર્થ આ પ્રમાણે છે-તે આર્ય જમ્મુસ્વામી અણગાર સમચતુરસ્મસંસ્થાનવિશિષ્ટ હતા. હાથ, પગ તથા ઉપર અને નીચેના શરીરને કેઈપણ ભાગ પિતાના પ્રમાણથી જૂનાધિક ન હોય તે સમચતુરઅસંસ્થાન કહેવાય છે. છ સંસ્થાનોમાં એ પ્રથમ સંસ્થાન છે. વજત્રાષભનારાચસંહનનથી તે યુક્ત હતા. આજુ-બાજુ બને તરફ જે મર્કટબંધ તેનું નામ નારાજ છે, તેના ઉપર વિષ્ટનપટ્ટકની આકૃતિ જેવું જે હાડકું હોય છે તે ઋષભ છે, અને હાડકાઓને મજબૂત કરવા માટે કીલ-ખીલા જેવા હાડકાનું નામ વજ છે. આ સંહનામાં વા સમાન હાડકાં, વા સમાન વેષ્ટન-આચ્છાદાન અને વજી સમાન ખીલીઓ હોય છે. એ સૌથી ઉત્તમ પ્રકારના શરીરના બાંધા છે. તેમાં આજુબાજુના અને હાડકાં પરસ્પરમાં શ્રી વિપાક સૂત્ર ૧૫ Page #29 -------------------------------------------------------------------------- ________________ જોડાએલાં રહે છે. એ બન્નેને આરપાર જોડનરી વજા ખીલી હાય છે. તેનું શારીરિક સૌન્દર્ય પણ સેનાના અંદરના ભાગને કસેાટી પર કસતાં જે રેખા દેખાય છે તેના સમાન અધિક ઉજ્જવલ અને કમલના કેસર તુલ્ય ચમકતુ એ પ્રમાણે ગૌરવ નું હતું. એ બન્ને વસ્તુ પીતવર્ણ અને ગૌરવજ હાય છે. જેવી તેમાં બહુજ ક્રાંતિ રહે છે, એ પ્રમાણે જમ્મૂ સ્વામીનું શરીર પણ અધિક તેજસ્વી અને પ્રકાશમાન હતું. અતિશય અમાં પણ પુજ શબ્દના પ્રયોગ થાય છે. કસેાટીના પથ્થર પર વારવાર એકજ જગ્યાએ મળેલી સેનાની રેખાએ જે પ્રમાણે અધિકથી અધિક, ચમકતી હેય છે તે પ્રમાણે તેમનું શરીર પણ વધારેમાં વધારે ચમકતુ હતુ, ગૌરવર્ણ યુકત તે શરીર પણ ખૂબ પ્રકાશતું હતું. અનશન આદિ ખાર પ્રકારની તપસ્યા કરવામાં તેમના સનના પરિણામ હુંમેશાં ઉત્તરાત્તર વૃદ્ધિયુક્ત રહ્યા કરતા, તથા પારણાના દિવસે પણ અનેક પ્રકારના અભિગ્રહ તે કરતા હતા, તેથી તેમની તપસ્યામાં પણ કાષ્ઠ પ્રકારની ખામી–ઉણપ આવતી નહિ, તેથી તે ઉગ્રતપસ્વી હતા. તીવ્ર તપાના કરનારા હતા. કર્મારૂપી વનના વિનાશક હાવાથી અગ્નિ પ્રમાણે તેમનું તપ અધિક પ્રજવલિત હતું, અગ્નિ જે પ્રમાણે વનને ખાળી ભસ્મ કરી નાંખીને આગળ આગળ સતેજ થતા જાય છે તે પ્રમાણે તેમની તપશ્ચર્યાં પણ કરૂપી વનને ખાળવામાં પ્રદીપ્ત હતી. તેમની તપસ્યાથી જ્ઞાનાવરણીય આદિ આઠે કર્માંની પ્રતિક્ષણ નિર્જરા થતી હતી, તે કારણથી અવિપાક નિર્જરાના અધિક રૂપમાં ધનિક હતા, એ વાત સ્પષ્ટ છે. તેમની તપશ્ચર્યાં વિશેષ એવ વખાણવા લાયક હતી. સસંસારી જીવાની સાથે તેમને મૈત્રીભાવ હતા. તેમણે પરિષહા અને ઉપસગે† પર વિજય મેળળ્યા હતા, કષાયરૂપ શત્રુઓનુ મન કરવામાં તે અતિશય ધીર પુરુષ હતા. કાયર જીવાને કઠિન જણાતા સમ્યક્ત્વ અને શીલ આદિ ત્રતાના તે આરાધક હતા. ધેારતપસ્વી હતા. ઘેારબ્રહ્મચારી હતા. પ્રહ્મચ જેવા મહાન વ્રતનું મન, વચન અને કાયાથી પાલન કરનાર હતા. શારીરિક શૈાભા તરફ્ તેમનું બિલકુલ લક્ષ જ ન હતું, શરીરની અંદરજ તેમણે તેોલેશ્યાન ગાપવી રાખી હતી, બહારમાં તેમણે તેને કઇ સ્થળે અને કાઇ સમયે ઉપયોગ કર્યાં ન હતા, આ લેશ્યાની પ્રાપ્તિ જીવાને વિશિષ્ટ તપસ્યા દ્વારાજ પ્રાપ્ત થાય છે. આ તેજાલેશ્યા અનેક ચેાજન સુધી ક્ષેત્રસ્ય વસ્તુના સંહાર કરનારી હે!ય છે. તે બન્ને છુટાંગૢાને ઉંચે રાખી નતમસ્તક થઇને રહેતા હતા. તેમણે મસ્તક-માથાપર આંજલી કરી (બે હાથ નડેલા રાખી) હતી. તે ઉત્કટાસનવાળા હતા. જે આસનમાં બેઠક જમીનના સ્પર્શ કરતી નથી પરંતુ અન્ને પગના આધારે બેસાય છે, તેનુ નામ ઉત્કટાસન છે. તથા જે પ્રમાણે કાઠારમાં રાખેલું અનાજ આદિ જ્યાં ત્યાં ખરાખ થઈને શ્રી વિપાક સૂત્ર ૧૬ Page #30 -------------------------------------------------------------------------- ________________ વિખરાઇ ન જતાં સુરક્ષિત રહે છે, તેજ પ્રમાણે જેની ઇન્દ્રિય અને મનની વૃત્તિ, ધર્મ અને શુકલ ધ્યાનના ખળથી બહારના વ્યાપારથી નિવૃત્ત થઈને અન્ત`ખી બની રહી હતી. એ પ્રમાણે ઉગ્રતપસ્યાવાળા, દીપ્તતપવાળા, તપ્તતપવાળા, મહાતપવાળા, ઉદાર-સહુ જીવાની સાથે મૈત્રી રાખવાવાળા,ઘારવ્રતવાળા, ઘારગુણવાળા, ઘેારતપસ્યાવાળા, ઘારબ્રહ્મચર્યવ્રતવાળા ઉઢૂંઢશરીરવાળા, અર્થાત્-શરીરની મમતા નહિ કરવા વાળા, તેજલેશ્યાના સંવણુ કરવા વાળા, ઉધ્વજાનુસંપન્ન, અધામસ્તક–(નીચા મસ્તક વડે) યુક્ત, અંજલીસહિત અને ધ્યાનસ્થ થઇને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા બિરાજમાન હતા. 4 જ તે આ જંબૂસ્વામી અશ્રુગાર અગિયારમાં અંગના ભાવ પૂછવાના અભિપ્રાયથી જ્યાં શ્રીસુધર્મા સ્વામી બિરાજમાન હતા ત્યાં પહોંચ્યા. તે (જમ્મૂસ્વામી) કેવા હતા તે કહે છે ‘નાયમ૪’ પ્રથમ નહિ જાગ્રત થયેલી તે હવે સામાન્યરૂપથી તત્ત્વના નિર્ણય કરવા માટે એની ઇચ્છા જાગી હતી. નાયમ′′” પદ સાથેના બાવ' યાવત શબ્દ નાતમંાય, ખાતતૂદ, ઉપન્નશ્રદ્ધ', उत्पन्नसंशयः, उत्पन्नकुतूहल:, संजातશ્રદ્ધ, સંગાતસંશય, સંગાત તૂજ, સમુન્નઋદ્ધ, સમુત્પન્નવંશય, સમુરપન્નતૂહલ ’ એ બીજા વિશેષણાના સૂચક છે. તેના અર્થ આ પ્રમાણે છે, ‘નાતસંશય’ શ્રી જખૂસ્વામી પ્રથમ, ભગવાન દ્વારા પ્રતિપાદિત દશમ અંગ પ્રશ્નવ્યાકરણ નામના સૂત્રમાં આસ્રવ અને સ ંવરના ભાવ શ્રી સુધર્માં સ્વામી પાસે સાંભળ્યા હતા. તેના વિપાકના વિષયમાં તેમને સંશયની ઉત્પત્તિ થઇ.‘ખાત’ તેમને જ્યારે તે વિષયમાં ઉત્કંઠા ઉત્પન્ન થઈ ત્યારે ‘ મારી શંકાનું સમાધાન ધર્માચાર્ય પાસેથી કેવી રીતે મને મળશે ? એ વાતની તેમના ચિત્તમાં ઉત્કંઠા જાગી હતી. ‘ઉત્પન્નઅર્દૂ, ઉત્પન્નતાય, ઉત્પન્ન તૂં' એ પદો કે પૂકિત આ ‘નાતઋદ્ધઃ, નાતસંચય:, નાત-નૂર ” પદોના સમાન અર્થના સૂચત્રનાર જેવા દેખાય છે, પરંતુ સૂક્ષ્મદ્રષ્ટિથી વિચાર કરતાં તેના અર્થમાં ભિન્નતા છે, અને તે આ પ્રમાણે છે- ‘નાતઅજ્જૂ, નાતચય:, ખાતર, એ પદો દ્વારા શ્રદ્ધા આદિની તેમનામાં જાગૃતિ પ્રકટ કરી છે. તે કેવલ સામાન્યરૂપથીજ કરી છે એમ સમજવું જોઇએ. ‘ઉત્પન્નથવું' ઇત્યાદિ પદો દ્વારા તેમનામાં શ્રદ્ધા, સંશય, અને કુતૂડલની ઉત્પત્તિ, વિશેષરૂપથી કરવામાં આવી છે. શ્રદ્ધા તત્ત્વના નિર્ણુયવિષયક ઈચ્છા જ્યારે પેાતાના સ્વરૂપથી અપ્રકટ અવસ્થામાં રહે છે, ત્યારે તે સામાન્યરૂપથી ઉત્પન્ન થયેલી કહેવાય છે, એ પ્રમાણે સંશય અને કુતૂહલના ‘ખાત’ અને ‘ઉત્પન્ન’ એ વિશેષણેામાં પણ એ સામાન્ય અને વિશેષ ધર્મની અપેક્ષાથી સમાધાન જાણી લેવું જોઇએ. સામાન્યરૂપથી ઉત્પન્ન થયેલી શ્રદ્ધા જ્યારે વિશેષરૂપમાં પ્રકટ થાય છે ત્યારે ત્યાં આગળ ‘ઉત્પન્નશ્રદ્ધઃ ’ એ પદની સાર્થકતા સમજવી જોઇએ. એ પ્રમાણે “ સંગાતશ્રદ્દ, સંખાતસંચય, સંજ્ઞાતદ' એ પદેોમાં જે ‘સં’ એ શબ્દ છે તે પૂ`કથિત વિશેષની અપેક્ષાએ પણ અધિક વિશેષ આદિ અર્થના દ્યોતક છે. તે પદ્મ શ્રદ્ધા, , " શ્રી વિપાક સૂત્ર ૧૭ Page #31 -------------------------------------------------------------------------- ________________ સશય અને કુતૂહલના ભિન્ન ભિન્ન વસ્તુસ્વરૂપના નિર્ણયમાં જાગૃતિ પ્રદર્શિત કરે છે. તથા “સમુદ્ધા , જમુનસંશય, સમુન્નકૂદ ” એ પદો પણ શ્રદ્ધા આદિની ઉત્પત્તિમાં સર્વથા રૂપથી જાગૃતિ પ્રકટ કરનારાં છે. “સત્પના = સર્વથા સગાતા શ્રદ્ધા ચા સ” અર્થાત્ સર્વ પ્રકારથી ઉત્પન્ન થયેલી શ્રદ્ધા જેને છે તે સમુત્પનશ્રદ્ધ, કહેવાય છે. શંકા–સૂત્રમાં સૌથી પ્રથમ “નારા ઈત્યાદિક જે પદો રાખેલાં છે તે સર્વથા વ્યુત્ક્રમવાળાં છે, કારણ કે જ્યાં સુધી સંશય અથવા કુતૂહલ નહિ થાય ત્યાં સુધી શ્રદ્ધા હોઇ શકે જ નહિ. એટલા માટે સૌથી પ્રથમ સૂત્રમાં સંશય આદિને પાઠ રાખ જોઈતો હતો, ત્યાર પછી શ્રદ્ધાને. ઉત્તર–શંકા બરાબર નથી, કારણકે આ પ્રકારના પાઠથી વિશિષ્ટ અર્થની પ્રતીતિ સૂત્રકારને કરાવવી ઈષ્ટ છે, અને તે આ પ્રકારથી. એ જે કે ઠીક છે કે સંશયાદિપૂર્વકજ શ્રદ્ધાની સંગતિ કરવી, તો પણ શ્રદ્ધામાં સંશય અને કુતૂહલ-પૂર્વક્તા આવવાથી તેમાં પરસ્પરમાં કાર્ય–કારણભાવ પ્રદર્શિત થાય છે. પ્રશ્નના વશથી જિજ્ઞાસારૂપ શ્રદ્ધા થાય છે, જેનું કારણ સંશય અને કુતુહલ હોય છે. (૧) ગાતા ગાતસંચાર, जातकुतूहलः, (२) उत्पन्नश्रद्धः, उत्पन्नसंशयः, उत्पन्नकुतूहलः, (३) संजातश्रद्धः, संजातसंशयः, संजातकुतूहल:, (४) समुत्पन्नश्रद्धः, समुत्पन्नसंशयः, समुत्पन्नकुतूहलः। અહીં કેઈ આ પ્રમાણે સમાધાન કરે છે કે – “નાતશ્રઢ ઈત્યાદિ ત્રણ પદેથી સૂત્રકાર એ વાત પુષ્ટ કરે છે કે જંબુસ્વામીમાં જે સર્વપ્રથમ શ્રદ્ધા, સંશય અને કુતુહલ ઉપન્ન થયાં તે અવગ્રહ રૂપમાં જ થયાં છે, ઈહા, અવાય અને ધારણ રૂપથી નહી. “ઉત્પન્નશ્રદ્ધા ઈત્યાદિ ત્રણ પદેથી એ પુષ્ટ થાય છે કે તે શ્રદ્ધાઆદિ પછીથી તેમનામાં “રા' રૂપથી, “ચંતિશ્રદ્ધા ઈત્યાદિ ત્રણ પદો દ્વારા ત્યારબાદ “સવાર” રૂપથી અને સંપૂરપદ્મશ્રદ્ધા ઈત્યાદિ પદો દ્વારા તે પછી ધારણા' રૂપથી પુષ્ટ થાય છે. ભાવ એ છે કે–આસવ અને સંવરના વિપાકવિષયમાં જે તેમને શ્રદ્ધા, સંશય અને કુતુહલ થયાં છે તે તેમને સર્વપ્રથમ અવગ્રહરૂપમાં થયાં છે, કારણ કે સર્વ– પ્રથમ પદાર્થના અવગ્રહરૂપ જ્ઞાન થાય છે. ત્યાર પછી સંશય થતાં તેના નિરાકરણ શ્રી વિપાક સૂત્ર ૧૮ Page #32 -------------------------------------------------------------------------- ________________ રૂપ જે પ્રયત્નવિશેષ–તે તરફ ઢળતું જ્ઞાન થાય છે તે 'હા, પછી અવાય—પદાના નિશ્ચયસ્વરૂપ જ્ઞાન થાય છે, અને ત્યાર બાદ ધારણા, તે એ સંસ્કાર છે, જે, તે પદાર્થોના જ્ઞાનને અહુજ કાળ સુધી આત્મામાં સ્થિર કરીને રાખે છે. * નાત " પદથી ‘અવગ્રહ’ના અહીં આગળ એ વાત પણ ઘટી શકે છે કે : ‘ઉપન્ન’ પદથી ‘ઇહા’ ને ‘સંજ્ઞાત ” પદથી ‘ અવાય ' ને અને ‘સમુપમ’ પદ્મથી ‘ધારણા ’ના ખાધ સૂત્રકારે જમ્મૂસ્વામીના આસ્રવ અને સંવરના વિષયમાં ઉત્પન્ન થયેલી શ્રદ્ધા આદિ જ્ઞાનવિશેષમાં કરાવ્યા છે. તેમાં ગૃહીતા —ગ્રાહકતા ’ પુનરુકિત એટલા માટે નથી કે એ પૂર્વ-પૂર્વની અપેક્ષાએ ઉત્તરાત્તર વિશેષવિષયના સૂચક થાય છે. શ્રીજમ્મૂસ્વામીએ સુધર્માંસ્વામીની પાસે જઇને સુધર્માંસ્વામીને હાથ જોડીને આદક્ષિણ-પ્રદક્ષિણાપૂર્વક ત્રણવાર વંદના—નમસ્કાર કર્યાં. બે હાથ જોડી તેને જમણા કાનથી લઈને મસ્તક પાસે ફેરવીને ડાબા કાન સુધી લઇ જઈને ફ્રી જે મસ્તક પાસે રાખવામાં આવે છે તે આદક્ષિણ–પ્રદક્ષિણ છે. વન્દના શબ્દના અર્થ સ્તુતિ, અને નમસ્કારને અર્થ એ હાથ, એ પગ, એક મસ્તક, એ પાંચ અગેને નમાવવું તે, આ પ્રમાણે વન્દના અને નમસ્કાર કરીને પર્યું પાસના—સેવા કરવા લાગ્યા, સુત્રન્થ ‘થાવત્’શબ્દથી ‘મુસ્લમાળે, નમસમાળે, વિળાં પંડિઢે, મિમુદ્દે' એ શબ્દોની પણ અહીં યાજના થાય છે. શ્રીસુધર્માંસ્વામીની સેવા કરતાં કરતાં શ્રીપ્રૂસ્વામીએ પૂછ્યું કે હે ભવ્રત! ધર્મની આદિ કરવાવાળા, તીથંકર, સ્વયંસંબુદ્ધ ઇત્યાદિ વિશેષણેથી વિશિષ્ટ અને સિદ્ધિગતિને પ્રાપ્ત કરનાર શ્રમણ ભગવંત શ્રીમહાવીર પ્રભુએ પ્રશ્નવ્યાકરણ નામના દસમા ગનાએ ભાવ ફરમાવ્યા છે, પરન્તુ હે ભગવન્ ! અગિયારમું અંગ જે વિપાકશ્રુત, તેમાં શું ભાવ કહેલા છે ? આ પ્રમાણે જમ્મૂસ્વામીએ પૂછ્યું ત્યારે શ્રી સુધર્મા સ્વામી કહે છે કે-ડે જમ્મૂ ! સિદ્ધગતિને પામેલા શ્રીમહાવીર પ્રભુએ અગિયારમાં અંગ શ્રીવિપાકશ્રુતના બે શ્રુતસ્કંધ કહેલા છે (૧) એક દુ:ખવિપાક અને (૨) બીજો સુખવિપક. જેના અનુભવ કરવામાં આવે તે વિપાક છે. જે શ્રુતસ્કંધમાં દુ:ખને જ વિપક શબ્દના વાચ્ય (અર્થ) રૂપથી પ્રકટ કરેલ છે, તે દુ:ખવિપાક છે. આ શ્રુતસ્કંધનું નામ દુ:ખરૂપ વિપાકના એધ કરાવનારૂ હોવાથી વુડવા' શ્રી વિપાક સૂત્ર ૧૯ Page #33 -------------------------------------------------------------------------- ________________ છે. બીજા શ્રુતસ્કંધનું નામ મુવિધા છે. તેમાં સુખનુ જ વિપાકરૂપથી વર્ણન કરાએલુ છે, તેથી કરી સુખરૂપ વિપાકના મેાધક હાવાથી તેનુ નામ ‘સુવિ’ છે. ભાવા સભા-વિસર્જન થયા પછી શ્રી જમ્મૂસ્વામી, જ્યાં શ્રીસુધર્માંસ્વામી બિરાજમાન હતા ત્યાં પહેાંચીને પેાતાની સમાચારી પ્રમાણે ત્રણ વાર વંદના નમસ્કાર કરીને તેના સન્મુખ બેસી ગયા, એસીને વિનય સાથે ગુરુદેવને પ્રશ્ન પૂછ્યા કે ન્હે ભદન્ત ! ભગવાન મહાવીર પ્રભુએ દસમાં અંગમાં આસ્રવ અને સંવર તત્વનું વર્ણન અહુ સારી રીતે કર્યું છે. હવે હું આપના પાસેથી એ જાણવા ઇચ્છા કરૂ છું કે ભગવાને અગિયારમાં અંગમાં તેના વિપાકનુ કેવી રીતે વર્ણન કર્યુ છે ?. સુષમાં– સ્વામીએ જમ્મૂસ્વામીને કહ્યુ કે હે જમ્મુ ! એ અગિયારમા ભંગનુ ભગવાને બે શ્રુતસ્કંધરૂપમાં વર્ષોંન કર્યુ છે, (૧) પ્રથમશ્રુતસ્કંધનું નામ જુડવા, બીજા શ્રુતસ્ક ધનુ નામ મુવિવાદ છે. તેમાં પ્રથમમાં દુઃખરૂપ વિપાકનું, અને બીજામાં સુખરૂપ વિપાકનું, વર્ણન કરેલું છે. (સૂ ૨ ) જમ્મૂસ્વામિ ઔર સુધર્મસ્વામિકા પ્રશ્નોત્તર દમસ ાં મંતે ! ઇત્યાદિ, જમ્મૂસ્વામી શ્રીસુધર્માંસ્વામીને પૂછે છે કે (મલ્લ ાં અંતે ! મુખ્યનુંધસ્ત દુવિવાવાળું સમજે નાવ સંપત્તળ જે મઢે પત્તે ?) હે ભદન્ત! શ્રમણ ભગવાન મહાવીર કે જે આદિકર – પેાતાના શાસનની અપેક્ષાથી ધર્મોના પ્રથમ પ્રવક, તીર્થંકર, સ્વયંસંબુદ્ધ-બીજાનાં ઉપદેશ વિના બેધ પામેલા આ વિશેષણાથી વિશિષ્ટ અને સિદ્ધિગતિ નામના સ્થાનમાં બિરાજમાન છે. તે પ્રભુએ દુ:ખવિપાક નામના પ્રથમ શ્રુતસ્ક ંધમાં શું ભાવ પ્રરૂપિત કર્યાં છે ? અહીં ‘થાવત્ પદથી 'भगवता महावीरेण आदिकरेण तीर्थकरेण स्वयंसंबुद्धेन सिद्धिगतिनामधेयं स्थानं ' ' 4 શ્રી વિપાક સૂત્ર ૨૦ Page #34 -------------------------------------------------------------------------- ________________ અહી સુધીના પદોનું ગ્રહણ થયું છે. (તર્ ળ મુદ્દમ્પે બળવારે નવુ-ગળવાર एवं वयासी - एवं खल जंबू ! समणेणं ३ आइगरेणं जाव संपत्तणं दुहविवा - નાળ સ અાચળા ર્ત્તા ?) આ પ્રશ્નના સમાધાન નિમિત્તે શ્રી સુધર્માં સ્વામી પોતાના શિષ્ય શ્રી જમ્મૂ સ્વામીને કહે છે -‘આદિકર’ ઇત્યાદિ વિશેષણેથી વિશિષ્ટ તે શ્રમણ ભગવંત મહાવીર પ્રભુએ દુ:ખવિપાક નામના શ્રુતસ્ક ંધના અને સ્પષ્ટ રૂપથી પ્રરૂપિત કરવા માટે દસ અધ્યયનેની પ્રરૂપણા કરી છે. (તું ના) તે દસ અધ્યયન આ પ્રમાણે છે. (મિયાપુત્તેન્દ્રિય ગમખ્ય સાઢે સર્ફ નંફીવર સોરિયત્ને ય હૈવત્તા ય બંગૢ ય II ) (૧) મૃગાપુત્ર, (૨) ઉજ્જિતક, (૩) અભગ્ન, (૪) શકટ, (૫) બૃહસ્પતિ, (૬) નન્દિ, (૭) ઉદુમ્બર, (૮) શૌય દત્ત, (૯) દેવદત્તા, (૧૦) અજૂ • ભાવાર્થ-વિપાકના દુ:ખવિપાક અને સુખવિપાક એ પ્રમાણે એ ભેદ પ્રકટ કર્યાં છે. તેમાં શ્રી સુધાં સ્વામીને જંબૂ સ્વામી એ પૂછી રહ્યા છે કે-હે ભદન્ત ! પ્રથમ દુ:ખવિપાક નામક શ્રુતસ્ક ંધના ભાવની પ્રરૂપણા શું છે ?. ત્યારે સુધર્માસ્વામી, એ શ્રુતસ્કંધનું વિશેષરૂપથી પ્રતિપાદન કરવા માટે મૃગાપુત્રાદિ દસ અધ્યયના દ્વારા દુ:ખવિપાક નામક પ્રથમ શ્રુતસ્કંધના ભાવ પ્રકટ કરે છે. (સ્૦ ૩ ) ચંદનપાઠપ ઉદ્યાનકા વર્ણન “નફળ મંતે ! ઇત્યાદિ. (મત્તે!) હે ભદન્ત !(ખરૂ ળ) યદિ (આશરેળત્તિસ્થયનેળ ખાવ સંપનેળ) આદિકર—સ્વશાસનની અપેક્ષાએ ધર્મના આદિ પ્રવર્તક, તીથંકર અને સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત થયેલા (મગજ) ભગવાન (મહાવીરેળ) મહાવીર (સુદવિવાવાળું) દુ:ખવિપાક નામના પ્રથમ શ્રુતસ્કંધના (વૃત્ત બાવળા) દસ અધ્યયન (વાત્તા) પ્રરૂપિત કર્યાં છે. (તંઞદ્દા-મિયાઙત્તેય બાવચંT) જે મૃગાપુત્ર અધ્યયનથી આરંભીને અજૂ નામના છેલ્લા અધ્યયન સુધી છે. તેમાંથી (મંત્તે!) હે ભગવન્ ! શ્રી વિપાક સૂત્ર ૨૧ Page #35 -------------------------------------------------------------------------- ________________ (હુવિવાપાળું) દુ:ખવિપાકના (પમÆ બાયળસ) પ્રથમ મૃગાપુત્ર નામના અધ્યયનનું (સમળેળ ના સંપત્તળ) આદિકર આદિ વિશેષણેથી વિશિષ્ટ તે શ્રમણ ભગવાન મહાવીર (જે ગટ્ટે વળત્તે ?) શું અર્થ કહ્યો છે ?. (સપ્ Ō) શ્રી જમ્મૂસ્વામીએ આ પ્રમાણે પ્રશ્ન કર્યાં ત્યાર પછી (મુદ્રમ્પે ગળારે) તે સુધર્માં સ્વામીએ જમ્મૂ અણુગાર પ્રતિ (ä વયાસી) આ પ્રમાણે કહ્યું કે:-(બંધૂ ! આણં વત્તુ) હે જમ્મૂ ! તમારા પ્રશ્નને! ઉત્તર આ પ્રમાણે છે, સાંભળે. (તે જાહે” તેનું સમાં મિયાગામે ચરે દોસ્થા) તે અવસર્પિણી કાળના ચોથા આરામાં મૃગાગ્રામ નામનું એક નગર હતું. (વો) ઓપપાતિક સૂત્રમાં જે પ્રમાણે ચંપાનગરીનુ વર્ણન કરેલું છે, તે પ્રમાણે આ નગરીનું વર્ણન સમજી લેવું જોઇએ. ચંપાનગ્રી જે પ્રમાણે અદ્દભુત શાભા આદિ ગુણાથી વિશિષ્ટ છે, તે પ્રમાણે આ નગર પણ પાતાના અનુપમ સૌન્દર્ય થી યુકત છે. (તÇ Ñ મિયાગામસ યસ) આ મૃગગ્રામ નામના નગરમાં (વિદ્યા) બાહ્ય પ્રદેશમાં (ઉત્તરપુરસ્થિમે વિસીમા) ઉત્તર અને પૂર્વ દિશાના ભાગ-ઇશાન કોણ-માં (ચંપાયને ળામ છગ્ગાને દોસ્થા) ચંદનપાદપ નામના એક ઉદ્યાન–બગીચો હતા, તે (સોય વાગો) આનું વર્ણન આ પ્રકારે જાણવું જોઈએ, (સોયનુસમિદ્રે રમે મંત્રવાસે પાસા મિર્માળકને મિતે હિને) તમામ ઋતુનાં પુષ્પો અને ફળાથી તે ખગીચો હંમેશા ભરપૂર હતા, અનેક જાતિના સુગ ંધિત ફૂલેાથી તે સુરમ્ય અને ઇન્દ્રના ન ંદનવન પ્રમાણે મનને આનન્દ આપનારા, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતા. (તસ્ય નું ચંપાચવસ વત્તુમાસમા") એ ચંદનપાઇપ નામના ખગીચાના મધ્ય ભાગમાં (સુમ્મસ વસ્ત્ર) સુધમ નામના યક્ષનુ (નવાયયને દોસ્થા) એક યક્ષાયતન હતું. (ચિરા નાથુળમદ્દે) પૂર્ણભદ્ર ચૈત્યની પ્રમાણે આ યક્ષ યતન પણુ બહુ પ્રાચીન હતું. તેના વર્ણનમાં પણ (પૂર્વપુરુષજ્ઞપ્તમ્) ઇત્યાદિ ઔપપાતિક સૂત્રમાં કહેલા તમામ વિશેષણાને અહિં લગાડી દેવા જોઇએ. વિજયનૃપ ઔર મૃગાદેવીકા વર્ણન (તથાં મિયાગામે ચર) આ મૃગાગ્રામનગરમાં (વિનર ગામ વૃત્તિપ્રાયા વિસર ) વિજય નામના એક ક્ષત્રિય રાજા રહેતા હતા. (ત્રો) આ રાજાનું વર્ણન પણ ઔપપાતિક સૂત્રમાં વર્ણવેલા કૂણિક રાજા પ્રમાણે સમજી લેવું જોઇએ. જેમ (મા–દિમયંત—મહંત-મય-મંત્ર મંદિ—સારે) ઇત્યાદિ. પર્વ તામાં જેવી રીતે મહિમવાન પત પ્રધાન માનવામાં આવે છે, મલયાચલ જેવા શ્રેષ્ઠ શ્રી વિપાક સૂત્ર ૨૨ Page #36 -------------------------------------------------------------------------- ________________ માનવામાં આવે છે. મેરુ પર્વત જેવી રીતે સર્વોત્તમ છે, અને મહેન્દ્ર-સુરેન્દ્ર અથવા પર્વતવિશેષ જેવી રીતે મુખ્ય માનવામાં આવે છે તે પ્રમાણે આ રાજા પણ અન્ય રાજાઓમાં મુખ્ય અને શ્રેષ્ઠ હતે. (તસ જી વિનય વિજ્ઞ શિવ મં તેવી થા) ક્ષત્રિય વંશમાં તિલકસ્વરૂપ એ વિજય રાજાની રાણીનું નામ મૃગાદેવી હતું. (સુમાનrળપવા ગરીબ૦ વાગો) તેના હાથ-પગ બહુજ સુકમલ હતા, તેનું શરીર પણ સ્વરૂપની અપેક્ષાએ ન્યૂનતારહિત અને લક્ષણની અપેક્ષાઓ પરિપૂર્ણ પાંચ ઇન્દ્રિચોથી યુક્ત હતું. પપાતિક સૂત્રમાં ધારિ રાણનું- દેવીનું જેવું વર્ણન કરેલું છે તેવું જ વર્ણન મૃગાદેવીનું સમજી લેવું જોઈએ. (તરસ વિનચ રત્તિય પુર નિયા તેવી સત્ત, મિયાપુ જામ રણ રોથા) તે વિજય નામના ક્ષત્રિય રાજાને એક પુત્ર હતા, તેનું નામ મૃગાપુત્ર હતું. જે મૃગાદેવી થકી ઉત્પન્ન થયે હતો. તે કુંવર (ના, નાફg, બારૂદર, નાગુ ૨ ૮ ૨ વાજે ૨) જન્મથી આંધળે અને જન્મથીજ મૂંગે હતે, જન્મથી બહેરો અને જન્મથીજ ભૂલ હતે. તેના શરીરના અવયની રચના પણ સારી ન હતી, કેમકે તેનું હંડક સંસ્થાન હતું, તેના શરીરની રચનામાં સુંદરતા ન હતી–નજરે જોતાં ગમે નહિ તેવી આકૃતિ હતી. જે પ્રમાણે જે જે અંગઉપાંગેની વ્યવસ્થા થવી જોઈએ તે પ્રકારની રચનાથી હીન અંગ-ઉપાંગોનું થવું તેજ હંડક સંસ્થાન છે. તે નામકર્મના ઉદયથી શરીરમાં અંગ અને ઉપાંગ કઈ પણ ખાસ આકાર વિનાના રહે છે. તે વાયુના રોગથી પીડિત હતે. (णत्थि णं तस्स दारगस्स हत्था वा. पाया वा. कण्णा वा. अच्छी वा. णासा वा) મૃગાપુત્રકા વર્ણન તે કુમારને (પુત્રને) હાથ, પગ, કાન, આંખ, નાક કાંઈ પણ ન હતું. (જેરું તે ચંતોના સાાિરું ગાનિરૂપે જો) કેવલ અંગ–મસ્તક, ઉરસ્થળ, પૃષ્ટ, ઉદર, પીઠ, બે હાથ, બે પગના, અને ઉપાંગો-અંગના અવયવ સ્વરૂપ કાન, નાક, આંખ અને આંગળીઓના માત્ર ચિન્હજ હતા. ‘તy i મા નિયાવી તે મિયાપુરં વાર રક્ષિત્તિ મૂનિ તિ” આ પ્રકારના તે બાળકને મૃગાદેવી, માણસની નજરે ન પડે એવી રીતે ખાનગી ઘરનાં નીચેના ભાગમાં રાખતી હતી, અને “ સ્પણ મત્તાને નિભાળ૨ વિદારુ છાની રીતે ભજન-અન્ન, પાણી આપીને સાવધાનીપૂર્વક તેનું પાલન-પોષણ કરતી હતી. - ભાવાર્થ—દશ અધ્યયનમાં મૃગાપુત્રનામવાળા પ્રથમ અધ્યયનનો શું ભાવ છે?. આ પ્રમાણે જબૂસ્વામીએ જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે શ્રી સુધમાં સ્વામી આ શ્રી વિપાક સૂત્ર ૨૩ Page #37 -------------------------------------------------------------------------- ________________ અધ્યયનનું સ્પષ્ટીકરણ કરતા થકા કહે છે કે – મૃગાગ્રામ નામનું એક બહુજ વિશાલ અને સુન્દર નગર હતું. તેના બહારના ભાગમાં ઈશાનકેણમાં છ હતુઓની શોભાથી વિશેષ શોભતે ચંદનપાદપ નામનો એક ઘણોજ પ્રાચીન નન્દનવન જે વિસ્તારવાળે મનહર બગીચો હતો. તેના મધ્યભાગમાં સુધર્મ નામના યક્ષનું એક નિવાસસ્થાન હતું. તે નગરને અમલ કરનાર ક્ષત્રિયકુલાવર્તસ વિજય નામને કેઈ એક રાજા હતા. તે ઘણેજ પ્રતાપી અને રાજાઓના સમુદાયમાં મુખ્ય હતું. તેની રાણીનું નામ મૃગાદેવી હતું. તે પણ બહુજ સુંદર અને સુકેમલ અંગવાળાં હતાં. રાણીના શરીરની સુંદરતા એવી હતી કે તેના રૂપ પાસે કામદેવની સ્ત્રી રતિ પણ લજજા પામી જતી હતી. રાણીને શરીર, પ્રત્યેક અંગ ઉપાંગેની પરિપૂર્ણતાથી યુકત હતું, કેઈપણ અંગ-ઉપાંગમાં કઈ પ્રકારની ન્યૂનતા ન હતી. તે રાણીને એક પુત્ર થયે જેનું નામ મૃગાપુત્ર હતું. તે બિચારો જન્મથીજ આંધળા, બહેરે, મૂંગે અને લંગડો હતો. તે હંડક સંસ્થાનવાળો હતો. તેને હાથ, પગ આદિ અંગ અને તેના અવયવભૂત કોઈ ઉપાંગ ન હતાં, માત્ર તેની આકૃતિ હતી. તે પુત્ર વાયુના રેગવાળો હતો. મૃગાદેવી તે બાળકને લોકોથી છુપાવીને મકાનના નીચેના ભાગમાં રાખતી હતી, અને ત્યાં આગળ ખાવા-પીવાનું આપીને તેનું પાલન પિષણ કરતી હતી (સુ) ૪) જન્માંધપુરૂષકા વર્ણન તત્વ of ઈત્યાદિ. તવ્ય i મિયા રે તે મૃગાગ્રામ નગરને વિષે “ બાપુ એક જન્મથી આંધળે કે પુરુષ રહેતું હતું. તે i gોળ સારવુ તે બીજા કેઈ નેત્રવાળા પુરુષની સહાયતાથી “જુગ સંઘ પબિમાર લાકડીના આધારે ચાલતું હતું. ચાલતાં ચાલતાં “દહિણીસે” તેના માથાના બાલ એકદમ વિખરાખેલા હતા, અને “ મથીજાવશvi on ગમાણ માખીઓને મેટો સમૂહ તેના માથા ઉપર ઉડતા હતા, અને તેના સાથે સાથે રસ્તામાં તે સમૂહ પણ જતા, કારણકે તેનું શરીર બહુજ મેલું હતું. આ પ્રકારની દુર્દશાવાળ તે બિચારે ‘મિયા મે જયારે જિદે જ તે મૃગાગામ નગરમાં ઘરે ઘરે “હુવહિવાઈ ત્તિ જેમને વિદg દીનતાપૂર્વક–દયા ઉત્પન્ન થાય તેવી રીતે ભીખ માગીને પિતાને નિર્વાહ કરતે હતો. ભાવાર્થ-તે મૃગાગ્રામ નગરમાં એક જન્માંધ માણસ રહેતે હતે. તેને સહાય આપનારો એક ભીખારી માણસ બીજે હતું, તે આંધળે ન હતું, તેથી તેની સહાયતાના બળથી તે પિતાનું તમામ કામ કરતો હતો. તે જન્માંધ જ્યારે ભીખ માંગવા નિમિત્તે જ્યાં-ત્યાં જવા માટે તૈયાર થતો ત્યારે તે આંખવાળે તેને લાકડી પકડાવીને લઈ જતો હતો. એકદમ ગંદે રહેવાથી દુર્ગધથી ખેંચાઈને માખીઓનાં ટેળાએ તેના આસ-પાસ માથા ઉપર ફર્યા કરતાં હતાં. તે ઘેરઘેર પિતાની દીનતા શ્રી વિપાક સૂત્ર ૨૪ Page #38 -------------------------------------------------------------------------- ________________ જાહેર કરીને ભીખ માંગી-માંગીને પેતાનું ગુજરાન ચલાવતો હતો. (સૂ॰ ૫) ભગવાન્ કા સમવસરણ કા વર્ણન ‘તે” શાહે ' ઇત્યાદિ. તેાં જાણે” તે” સમાઁ' તે કાલ અને તે સમયને વિષે સમજે મળવું મહાવીરે નાવ સૌરિ શ્રમણ ભગવાન મહાવીર યાવતુ સમવસ્તૃત થયા. અહીં ‘ચાવત્’ શબ્દથી ખીજા વિશેષણાનું ગ્રહણ થએલું છે, જેમ ́ પુજ્વાળુપુષ્વિ માળે ગામજીનામં ટૂડઞમાળે સુદ-મુદ્દેળ વિમાને ’ ઇત્યાદિ. અર્થાત્ તીર્થંકરાચિત વિહાર કરવાની પદ્ધતિ પ્રમાણે એક ગામથી ખી ગામમાં વિચરતા થકા સુખશાન્તિપૂર્વક અહીં આવ્યા. (સિદ વિચા) તે નગરના પ્રજા વિજયનામક રાજાકા ભગવાનકા દર્શનકે લિયે જાના " જનાના સમુદાય શ્રીમહાવીર પ્રભુને વંદના કરવા તેમજ ધમ દેશના સાંભળવાને માટે તે સ્થળે એકત્રિત થયા. ‘તદ્Î તે વિનમ્ વૃત્તિપુરમીત્તે હાજ્ જૂદે સમાને પછીથી તે વિજય નામના રાજાને ખખર પડી કે શ્રમણુ ભગવાન્ મહાવીર પૂર્વાનુપૂર્વી થી ગ્રામાનુગ્રામ વિહાર કરતા-કરતા આ નૃગાગ્રામ નગરના બહાર ચંદનપા પ નામના અગીચામાં સાધુ-સમાચારી અનુસાર અવગ્રહ લઇને તપ અને સંયમથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા વિચરે છે, ત્યારે બા નળ તથા નિ જે પ્રમાણે કૂણિક રાજા બહુજ ઠાઠ-માઠથી પ્રભુની વંદના અને ધર્માં શ્રવણુ કરવાની ઇચ્છાથી નીકળ્યા હતા તે પ્રમાણે આ વિજય નામના ક્ષત્રિય રાજા પણ ભગવાનની વંદના કરવા માટે માટા ઠાઠ-માઠથી નીકન્યા, અર્થાત્ ભગવાનના પધારવાની વાત સાંભળતાંજ રાજાનું ચિત્ત અપૂર્વ આનંદથી ભરાઈ ગયું. હૃદયમાં અપૂર્વ ઉત્સાહ હતા. શ્રી વિપાક સૂત્ર ૨૫ Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના દર્શન, વન્દન અને તેમના પાસેથી ધર્મ સાંભળવાની તીવ્ર લાલસા અંત:કરણમાં વધવા લાગી. ચિત્તમાં ઘેાડી પણ ઉદાસીનતા ન હતી. પ્રભુની તરફજ તેમની વિચાર ધારાના પ્રવાહ અવિચ્છિન્ન વહેતા હતા. તેનું મન એકદમ રાજકાજની ચિન્તાથી નિવૃત્તિ પામીને અપૂર્વ હાલ્લાસથી યુકત થઇ પરમ શાંતિના અનુભવ કરી રહ્યું હતું. હર્ષોંના આવેગમાં રાજાનું હૃદય ભરાઇ ગયું હતું. રાજાએ સ્નાન કર્યું અને કાગડા આદિ પ્રાણીઓને માટે અન્ન દેવા રૂપ લિકમ કર્યું. રાત્રીમાં માઠાં સ્વપ્ન થયાં હોય તેના દોષાની નિવૃત્તિ માટે કૌતુક–મષીતિલકાદિ, મંગલ-દધિ, અક્ષત (ચાખા) આદિનું ધારણરૂપ પ્રાયશ્ચિત્ત કર્યું, અને સભામાં જવા યોગ્ય સુન્દર બહુ મૂલ્યવાન વસ્ત્ર, તથા તદ્ન આછા ભારવાળા છતાં મૂલ્યમાં અધિક એવા અલકાર પહેર્યાં. તમામ પ્રકારથી સજાયમાન થઈને એક સુંદર ગજરાજ (હાથી) પર સ્વારી કરી. તે સમયે રાજાના મસ્તક પર કોરટના પુષ્પોની માલાથી શાભતુ છત્ર, પાતાના તેજથી સૂર્યના તેજનું નિવારણ કરતુ ચમકી રહ્યું હતું. આજી-ખાજી અન્ને તરફ શર ઋતુના વાદળ સમાન શુભ્ર-ઉજજવલ એ ચામર ઢળી રહેતાં હતાં. જોનારાને અ સમયે રાજા સાક્ષાત્ કુબેર જેવા દેખાતા હતા. ઇન્દ્ર-સમાન વિશેષ પ્રકારની સંપત્તિથી યુકત એ રાજા પેાતાની ચતુરગિણી ઘેાડા, હાથી, રથ અને પાયđલથી સમન્વિત સેના સહિત જે તરફ ચંદનપાદપ નામના બગીચા હતો તે તરફ જવા માટે ચાલતા થયા. તે રાજાના આગળ મેટા–મોટા ઘેાડાઓ પર સ્વાર થયેલા રક્ષકેા ચાલતા હતા. અને તરફ દિગ્ગજ જેવા મદેાન્મત્ત ગજરાજ, પાછળના ભાગમાં રથાના સમૂહ, આગળ-આગળ આઠ-આઠે મગળ તેના માને મંગળમય બનાવીને ચાલતાં હતાં. એ પ્રમાણે તે વિજય નામના રાજા કે જેના પર પોંખા ઢોળાઇ રહ્યા છે, ઉચાળેલું વેત છત્ર જેના ઉપર શેભિત થઇ રહ્યું છે, અને ચામર જેની ખન્ને બાજુ ઢોળાઈ રહેલ છે, તે પોતાની સમસ્ત ઋદ્ધિ, સમસ્ત સમૃદ્ધિ, સકલ વસ્ત્ર અને આભરણાની કાંતિ, સમસ્ત સૈન્ય, સમસ્ત પરિવાર આદિના સમૂહ અને પેાતાની તમામ વિભૂતિથી સારી રીતે સુસજ્જિત થઈને મોટા સભ્રમની સાથે, અનેક પ્રકારના એકસાથે વાગતા શંખ, પણવ, પહ, ભેરી, ઝાલર, મૃત્રંગ, હુન્નુભિ આદિ વાજીંત્રાના ગગનભેઢી ગડગડાટથી મૃગાગ્રામને શબ્દમય કરતા ગામના મધ્યભાગમાંથી નિકળ્યા છે. ‘માત્ર પ્રવાસઽ' ચાલતાં ચાલતાં જ્યારે તે બગીચાની નજીક પહોંચ્યા ત્યારે ઘેાડે દૂર પર ભગવાનના અતિશયરૂપ છત્ર, ચામર આદિ બાહ્ય વિભૂતિ તેની દૃષ્ટિએ પડી, તેમને જોતા જ તે રાજા હાથી ઉપરથી નીચે ઉતરી ગયા, અને તલવાર, છત્ર, ચામર આદ રાજચિહ્નોને ત્યાગ કરીન જે સ્થળે શ્રમણ શ્રી વિપાક સૂત્ર ૨૬ Page #40 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર પ્રભુ બિરાજમાન હતા તે તરફ પાંચ પ્રકારના અભિગમયુક્ત થઇને ચાલતા થયા. પાંચ પ્રકારના અભિગમ એ છે-(૧) સચિત્ત-ફૂલમાળાનો ત્યાગ કરવા, (૨) અચિત્ત વસ્ત્ર—આભરણુ આદિના ત્યાગ નહિ કરવા, (૩) ભાષાના સયમ સાચવવા માટે એક સાખિત વસ્ત્ર (મુખવસ્ત્રિકા જેવું) રાખવું, (૪) પ્રભુને જોતાંજ એ હાથ જોડવા, (પ) મનને ભગવાનમાંજ સ્થિર કરવું. આ પાંચ અભિગમ સાથે ભગવાનની નજીકમાં પહોંચીને તેણે પ્રભુની ત્રણવાર આદક્ષિણપ્રદક્ષિણુપૂર્ણાંક વંદના કરી, અને નમસ્કાર કર્યાં, પછી માનસિક, કાયિક એ અને વાચિક ત્રણ પ્રકારની ઉપાસના વડે પ્રભુની ઉપાસના કરવા લાગ્યા. ભાવા—તે સમય ભગવાન મહાવીર પૂર્વાનુપૂર્વી શ્રી વિહાર કરતા થકા તે મૃગાગ્રામનગરના બાહ્યપ્રદેશમાં આવેલ ચંદનપાદપ નામના અગીચામાં પધાર્યાં, સમાચાર મળતાંજ જનસમૂહ એકત્રિત થઈને તેમને વંદના કરવા તથા તેમની પાસેથી ધઉપદેશ સાંભળવા નિમિત્ત બગીચામાં જઇ પહોંચ્યા. વિજય રાજા પણ ભગવાનનું આગમન સાંભળીને અત્યંત હર્ષ પામી પૂરા ઠાઠ-માઠથી પોતાની તમામ સેનાને સાથે લઈને પ્રભુની વક્રના કરવા માટે રાજમહેલમાંથી હાથીપર સ્વાર થઇને નીકળ્યા. ચાલતાં ચાલતાં જ્યારે પ્રભુની ખાદ્ય વિભૂતિ ચેાડા દૂરથી નજર પડી ત્યારે તુરતજ હાથીને ઉભા રાખી નીચે ઉતરીને રાજાના તમામ ચિહ્નોને છેડી, પાંચ અભિગમેાથી યુક્ત થને પ્રભુની નજીક પહેોંચ્યા, પહોંચતાજ તેણે પ્રભુને ત્રણવાર હાથ જોડીને વંદના-નમસ્કાર કર્યાં, અને માનસિક, વાચિક અને કાયિક એ ત્રણ પ્રકારથી પાસના–સેવા કરવા લાગ્યા (સ્૦ ૬) જાત્યાન્ધ પુરૂષકા કોલાહલ વિષયમેં જીજ્ઞાસા . તપ છૂં હૈ' ઇત્યાદિ. ‘તદ્ દ્’ તે પછી ‘ને નારૂબંધે સે' તે જાત્યધ પુરુષ તે માનળસરૢ ગાય મુખેત્તા મનુષ્યોના તે કેલાહુલ સાંભળીને, તેં ઘુસિં’ તે પોતાના સહાયક પુરુષને ‘Ë વયાસી” આ પ્રમાણે ખેલ્યા કે:— ‘ટુવાજીયા !” હે દેવાનુપ્રિય ! ‘વિજ્ઞ અન્ન મિયાગામે વરે મદ્ ર્ વા નાવ છતિ” અહી નાવ’ શબ્દથી = શ્રી વિપાક સૂત્ર ૨૭ Page #41 -------------------------------------------------------------------------- ________________ 'खंदमहे इ वा, मुगुंदमहे इ वा, णागमहे इ वा, जक्खमहे इ वा, भूयमहे इ वा, कूवमहे इ वा, तडागमहे इ वा, नईमहे इ वा, दहमहे इ वा, पन्चयमहे इ वा, रुक्खमहे इ वा, चेइयमहे इ वा, थूभमहे इ वा, जं णं एए बहवे उग्गा भोगा राइन्ना ફરવાના છાયા ગ્રી રતિયા રવત્તિયજુર મહા મજુત્તા અહીંથી લઈને ‘મિયામરસ પરસ મમ” અહીં સુધીના પદોને સંગત કરી લે જોઈએ. આનો અર્થ આ પ્રકારે છે–શું આજ આ મૃગાગ્રામ નગરમાં ઇન્દોત્સવ છે? શું સ્કન્ધત્સવ છે? મુકુન્દત્સવ છે? નાગેત્સવ છે? યક્ષોત્સવ છે? ભૂતત્સવ છે? કુત્સવ છે? તડાગેત્સવ છે? નદીનો ઉત્સવ છે? હદત્સવ છે? પર્વતત્સવ છે? વૃક્ષેત્સવ છે? ચિત્સવ–સ્મારકેત્સવ છે? અથવા સ્તુત્સિવ છે? જે આ ઘણાં ઉગ્ર, ભેગ, રાજન્ય, ઈક્વાકુવંશી, જ્ઞાતવંશી, કૌરવ, ક્ષત્રિય, ક્ષત્રિયપુત્ર, ભટ, અને ભરપુત્ર આદિ મૃગાગ્રામ નગરના મધ્ય–મધ્યથી થઈને ચાલ્યા જાય છે. ત ઇ તે પુસે તે ના પુર” આ વાત સાંભળીને તે દેખતે માણસ-આંખવાળા માણસ, આંધળા માણસને આ પ્રમાણે કહેવા લાગ્યો કે- “રેવાળુષ” હે દેવાનુપ્રિય! “નો હંમે વા વાવ તિ” આજે આ નગરમાં ઈન્દોત્સવ આદિ નથી, પરંતુ હવે વહુ વેવાણgયા” હે દેવાનુપ્રિય! વાત એમ છે કે “મને ગાવ વિપરૂ શ્રમણ ભગવાન મહાવીર ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા, તપ અને સંયમથી આત્માને ભાવિત કરતા થકા, આ નગરના બહારના પ્રદેશમાં ઇશાનકાણમાં રહેલો ચંદનપાદપ નામનો જે બગીચે છે, ત્યાં પધાર્યા છેતi vg ગાવ ળિતિ તેથી તેમને વંદના અલ્પસહાયક પુરૂષકા ઉત્તર ઔર ભગવાનને સમીપ ઉસકા જાના કરવા અને તેમનાથી ધર્મ સાંભળવા, આ ઉગ્ર ગ દ અને બીજા સમસ્ત નગરનિવાસી માણસો મૃગાગ્રામ નગરના મધ્ય મધ્યથી એક દિશામાં જ ચાલ્યા જાય છે, એટલા માટે જનસમૂહને આ કેલાહલ થઈ રહ્યો છે. તe if સે ગંધરને તં રિકં પર્વ વાણી આ વાતને સાંભળીને પછી તે જન્માંધ માણસ પિતાના સહાયક માણસને કહેવા લાગે કે “છીનો ii સેવાણુળિયા! વિ’ હે દેવાનુપ્રિય ! આપણે પણ ત્યાં જઈએ, અને એમાં માવે નાવ પછુવાસામો” ત્યાં જઈને શ્રમણ ભગવાન મહાવીરને વંદના નમસ્કાર અને ત્રિવિધરૂપથી પર્યુંપાસના-સેવા કરીએ. “તy i ? નાગંધે રિસે’ આ પ્રમાણે તે જન્માંધ માણસનાં વચનને સાંભળીને તે નેત્રવાળે માણસ તે જન્માંધ માણસના જુમો રંપ પાદિજ્ઞમાને જાળમાં નવ તેમને મળવું મહાવીરે તેને વાછરું હાથમાં લાકડીને એક છેડે શ્રી વિપાક સૂત્ર ૨૮ Page #42 -------------------------------------------------------------------------- ________________ આપી બીજે છેડે પિતાના હાથમાં રાખી, તે અંધ માણસને લઈને તેજ માર્ગે ચાલતે થયે. આ પ્રકારે તે નેત્રવાળા માણસની સહાયતાથી ચાલતાર તે અંધ માણસ જ્યાં ભગવાન મહાવીર બિરાજમાન હતા ત્યાં હળવે હળવે પોં. ‘૩વાનષ્ઠિરા તિવરવુ ગાયાદિળ-વયા રે પહોંચતાની સાથે જ તેમણે ભગવાન મહાવીરને હાથ જોડીને ત્રણવાર અંજલી કરી, “પિત્ત વૈ નમંસરું ફરી વંદના કરી અને નમસ્કાર કર્યા વિના નમસત્તા બનાવ પઝુવાડુ વંદના નમસ્કાર કર્યા પછી ત્રિવિધ રૂપથી તેમની સેવા કરવા લાગ્યા. “ ત મને માd wદાવા વિના સુન્નો તીરે જ મદમદાઈ ઘરસી ધ રિ તે પછી શ્રમણ ભગવાન મહાવીર, વિજય રાજા અને મોટી માનવમેદિનીના સમક્ષ શ્રત અને ચારિત્રરૂપ ધર્મને ઉપદેશ આપ્યું. તે ઉપદેશમાં એ પ્રગટ કર્યું કે – “ ગીતા વતિ આ જીવ ધર્મકથામેં સબકા અપને અપને સ્થાન મે જાના કર્મોથી કેવી રીતે બંધાય છે, અને કેવી રીતે છૂટે છે?, ઈત્યાદિ. પરિણા વાવ વહિયા વિના જ ધર્મકથાને સાંભળી તે માનવસમુદાય, પ્રભુને સવિધિ વંદના કરીને જે ઠેકાણેથી આવ્યું હતું તે તરફ પ્રફુલ્લિતચિત્તથી ચા ગયે, અને વિજય રાજા પણ ધમકથા સાંભળીને ભગવાનને વંદના અને નમસ્કાર કરીને પિતાને સ્થાનકે ગયા. ભાવાર્થ-એકજ દિશા તરફ જતા જનસમુદાયના કોલાહલને અવાજ જ્યારે જન્માંધ માણસે સાંભળે ત્યારે તે પિતાને સહાય કરનાર નેત્રવાળા માણસને પૂછવા લાગે કે- હે ભાઈ ! આ નગરમાં આજે આ શું કોલાહલ થાય છે? શું આજે અહીં ઈન્દ્રમહોત્સવ આદિ વિશિષ્ટ ઉત્સવ છે. તેની આ પ્રકારની વાત સાંભળીને તે નેત્રવાળા માણસે જવાબ આપ્યા કે–ભાઇ ! આ નગરમાં આજે કોઈ પણ ઉત્સવ નથી, પરંતુ જે કોલાહલ થઇ રહ્યો છે, તેનું કારણ એ છે કે શ્રમણ ભગવાન મહાવીર આ નગરના શ્રી વિપાક સૂત્ર ૨૯ Page #43 -------------------------------------------------------------------------- ________________ ગૌતમસ્વામીકા વર્ણન ચંદનપાદપ નામના બગીચામાં આવીને બિરાજમાન થયા છે, રાજા અને પ્રજા બન્ને ભકિત અને આનંદના વેગમાં ઉત્સાહપૂર્વક ભારે ઠાઠમાઠથી તેમનાં દર્શન અને ધર્મશ્રવણ કરવા માટે જઈ રહ્યા છે. તેની આ વાતને હૃદયમાં ઉતારીને તે જન્માંધ માણસ પણ “ચાલે આપણે પણ પ્રભુના દર્શન આદિ માટે જઈએ” આવી ભાવનાથી મનમાં વિચાર કરીને તેની સહાયતાના બળ પર પ્રભુનાં દર્શન કરવા માટે ચાલ્યું. પ્રભુની પાસે જઈને ભગવાન મહાવીરને વિધિપૂર્વક વંદના–નમસ્કાર કરીને સેવા કરવા લાગ્યા. ભગવાને તે આવેલી જનસમુદાયરૂપ પરિષદુ અને વિજય રાજાના સમક્ષમાં શ્રુતચારિત્રરૂપ ધર્મને ઉપદેશ કર્યો. તેમાં એ વસ્તુ જણાવી કે-આ જીવ ક વડે કેવી રીતે બંધાય છે, અને ક્યા પ્રકારે છુટી શકે છે ઈત્યાદિ. આ પ્રકારના ઉપદેશ સાંભળીને રાજા અને પ્રજા સઘળા મનુષ્યો પ્રભુને વંદના નમસ્કાર કરીને પોતાના સ્થાન પર હર્ષ અને ઉલ્લાસ પામીને ચાલ્યાં ગયાં. (સૂ) ૭) જાત્યન્ત પુરૂષકે વિષયમેં ગૌતમસ્વામીના પ્રશ્ન “તે શાળ” ઈત્યાદિ. તે વાળં તે સમvi” તે કાળ અને તે સમયને વિષે સમાસ માવો મહાવીર' શ્રમણ ભગવાન મહાવીરને ‘ તેવાણી” મિટા શિષ્ય ભૂરું નામ મળમારે ઈદ્રભૂતિ નામના અણગાર હતા. “નાર વિહારૂ તે સાત હાથની અવગાહનાવાળા અને સમચતુરસ–સંસ્થાનથી યુકત હતા, જે ઢીચણેને ઉંચે રાખીને તથા મસ્તકને નીચે નમાવીને હાથ જોડીને ઉકડું-આસનથી બેઠા હતા, અને તે ધ્યાનરૂપી કેષ્ઠમાં એકતાર થઈને સંયમ તથા તપથી આત્માને ભાવિત કરતા થકા વિચરતા હતા. “તy i ? મન નો તે પછી તે ગૌતમસ્વામીએ “તે નારૂપે કુરિસ જાસ” તે જાત્યંધ જન્માંધ પુરુષને જોયા, ‘urfસત્તા જોઈને અંધાના વિષયમાં પૂછવાની તેને શ્રદ્ધા ઉત્પન્ન થઈ, સંશય ઉપન થયે, અને ઉત્સુકતા પણ ઉત્પન્ન થઈ. એ જ પ્રમાણે તેમને બીજા સૂત્રમાં કથિત “ઉત્પન્નશ્રદ્ધા” આદિ પરિણામ ઉત્પન્ન થયાં. એ વાત “નાયા વાવ’ આ પદ દ્વારા અહીં પ્રદર્શિત કરી છે. નાતશ્રદ્ધા આદિ પરિણામમાં અને “ઉત્પન્નશા' આદિ પરિણામમાં શું અંતર છે? એ વિષયનું શ્રી વિપાક સૂત્ર ૩૦ Page #44 -------------------------------------------------------------------------- ________________ સ્પષ્ટીકરણ અહીં બીજા સૂત્રની વ્યાખ્યામાં કરેલું છે. “ga વચારો તે જન્માંધને જોઇને પૂર્વ કહેલી શ્રદ્ધા આદિથી યુક્ત તે ગૌતમ ગણધર, શ્રીશ્રમણ ભગવાન મહાવીર સ્વામીના સમીપ આવીને તેમને પોતાના આચાર-અનુસાર ત્રણવાર વંદના અને નમસ્કાર કરી વિનયયુક્ત બોલ્યા કે – “અંતે! 0િ vi ોરુ પુરિસે બાફ લાગ્રંથ હે ભગવન્! આનાથી બીજે કઈ જાયંધ અને જાયંધરૂપ પુરુષ છે?. નેત્રથી જોવાની શકિતને દર્શનશકિત કહે છે, તે શકિતથી જે વિકલ-રહિત હોય છે તે જાત્યંધ છે અને જન્મથીજ નેત્રની ઉત્પત્તિ જેને થઈ ન હોય તે જાત્યંધરૂપ છે. જાત્યંધને નેત્રની આકૃતિ તો હોય છે પરંતુ દેખવાની શકિત હોતી નથી, જાત્યંધરૂપને તે નેત્રની આકૃતિ પણ હોતી નથી, અને કુત્સિતરૂપ-ધિકારવાયેગ્ય રૂપ હોય છે. આટલું અંતર જાત્ય છે અને જાત્યંધરૂપમાં છે. આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યું કે - હે ગૌતમ! જાત્યન્ત પુરૂષકે વિષયમેં ભગવાન્ કા ઉત્તર હંતા ગ્રથિ' હા, છે. ફરીથી ગૌતમ સ્વામીએ પ્રશ્ન કયે- “દિ મંતે! સે રિસે બાણગં ગાડુગંધને” હે ભગવન! તે જાલંધ અને જાત્યંધરૂપ પુરુષ કયાં છે? કહે! “gi વહુ નવમાં' હે ગૌતમ! સાંભળો. ‘વ મિયાના ઘરે विजयस्स खनियस्स पुत्ते मियादेवीए अत्तए मियापुत्ते नामं दारए जाइअंधे નાગંધ આ મૃગાગ્રામ નગરમાં જે વિજય રાજા અને તેની રાણી જે મૃગાદેવી છે. તે બન્નેને એક પુત્ર છે, જેનું નામ મૃગાપુત્ર છે. તે જાત્યંધ અને જાત્યંધરૂપ છે. “ચિ i તક્ષ તાજસ ગાવ નિમિત્તે તેને કઈ પણ હાથ પગ આદિ અંગ અને ઉપાંગ નથી કેવળ તેની આકૃતિમાત્ર જ છે. ‘તા જ સા નિયાવ ગાય - નાગારમાળા ૨ વિ એટલા માટે મૃગાદેવી તે વિરૂપ-કુરૂપ પિતાના પુત્ર મૃગાપુત્રને મકાનના એકાંત તળીયાના ભાગમાં (યરામાં) છુપાવીને રાખે છે, અને તેને તે ઠેકાણે જ ખાવા-પીવાનું આપે છે, અને ભારે સાવધાનીથી તેનું પાલન-પોષણ કરતી રહે છે. “તા ” આ પ્રમાણે પ્રભુના દ્વારા આ વાત સાંભળીને પછી ‘ તે મા જય’ તે ગોતમ સ્વામીએ “સમi મન મહાવીરે ચંદ્ર નમસરૂ શ્રી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણવાર પ્રદક્ષિણ પૂર્વક વંદના અને નમસ્કાર કર્યા. ચિંતિત્તા નસિTI gવં વાસી વંદના નમસ્કાર કરીને ફરીથી તેમણે કહ્યું કે, મ” હે ભદન્ત! “ તુર્દ સમજુમા, સમાને મદં મિયાપુરં વાર વાસણ છામ” જે આપ આજ્ઞા આપે તે હું તે મૃગાપુત્રને જોવાની ઈચ્છા રાખું છું. આ પ્રમાણે ગૌતમસ્વામીની ઈચ્છા જોઇને શ્રમણ ભગવાન મહાવીર બેલ્યા કેમહાસુદં દેવાળુષિા ! હે દેવાનુપ્રિય! તમને જે પ્રકારે સુખ થાય તેમ કરે. શ્રી વિપાક સૂત્ર ૩૧ Page #45 -------------------------------------------------------------------------- ________________ “તણ ભગવાનની એ પ્રમાણે આજ્ઞા પ્રાપ્ત કરીને “જે મળવું છે? તે ગૌતમ સ્વામી “સાપ માથા મહાવીરે શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ દ્વારા “મધુમાણ સમાને” આજ્ઞા મેળવીને હદ્ય તુ બહુજ વધારે આનંદ પામીને સમાસ મળવો મહાવીરરસ ચંતિશી ” તે શ્રમણ ભગવાન મહાવીરના પાસેથી ફિનિવરવા નીકળ્યા, અને “પરિનિર્વનિત્તા નીકળીને “બારિયે” ધીરે ધીરે જ્ઞાન” અહીં ‘ના’ શબ્દથી ‘ગસ્ટમાંમતે ગુગાંતર / હિદીષ પુરો રિય’ એટલા પદેને સંગ્રહ થયેલે છે. આનો અર્થ એ પ્રમાણે છેમાનસિક સ્થિરતાથી યુકત અને કાયિક ચપળતાથી રહિત થઈને, ધસરા પ્રમાણ અર્થત ચાર હાથે પ્રમાણુ આગળ કરીને ભૂમિનું સારી રીતે અવલોકન થઈ શકે તેવી દૃષ્ટિથી માર્ગને “માર જોતાં ૨ ઈસમિતિપૂર્વક ગમન કરીને મૃગાપુત્રકો દેખને કે લિયે ગૌતમ સ્વામીના જાના જેને નિવાગામે રે તેને વાછરું જ્યાં મૃગાગ્રામ નામનું નગર હતું ત્યાં પહોંચ્યા. કવારિજી મિયાણા જયાં સંમત્તે ગુપવિસર પહોંચતાં જ બરાબર નગરના વચલા માર્ગથી પ્રવેશ કર્યો. “રાષ્ટ્રપતિ વેવ મિચાવી વિદે તેનેવ વાછરું પ્રવેશ કરીને જ્યાં મૃગાદેવીને મહેલ હતો ત્યાં ગયા. ભાવાર્થ–ભગવાનના મોટા શિષ્ય શ્રીગૌતમસ્વામી કે જેઓ સાત હાથની અવગાહનાવાળા અને સમાચમુરઋસંસ્થાન આદિ વિશેષણેથી યુકત હતા, તેમણે એ જન્માંધ વ્યકિતને જોઈને બહુજ વિનય અને નમ્રતા સાથે બે હાથ જોડીને પ્રભુને પ્રશ્ન કર્યો કે – હે ભગવાન! જે પ્રમાણે આ માણસ જન્માંધ અને જન્માંધરૂપ છે, તેવી રીતે બીજો કોઈ માણસ છે. પ્રભુએ ઉત્તર આપતાં કહ્યું કે-હે ગૌતમ! હા છે, અને તે આ મૃગાગ્રામ નગરના રાજા વિજય અને રાણું મૃગાદેવીને પુત્ર છે, તેને કોઈ અંગ નથી તેમજ કેઈ ઉપાંગ પણ નથી, કેવળ તેની આકૃતિમાત્ર તેનામાં છે. રાણી પિતાના પુત્રને મહેલના ભંયરામાં રાખે છે અને તેને ત્યાં ખાવા-પીવા આપે છે. પ્રભુ પાસેથી આ વાત સાંભળીને ગૌતમસ્વામીએ ફરીથી સાધુ સમાચારીના નિયમાનુસાર વિનય– ભાવથી પ્રભુને પ્રાર્થના કરી કે હે ભગવાન્ ! જે આપની આજ્ઞા હોય તો હું તે મૃગાપુત્રને જેવાની ઈચ્છા રાખું છું ભગવાને કહ્યું કે-જેમ સુખ ઉપજે તેમ કરો. ગૌતમસ્વામી પ્રભુની આજ્ઞા પ્રાપ્ત કરીને ત્યાંથી તે મૃગાપુત્રને જોવા માટે શાન્તભાવથી મૃગાગ્રામ તરફ ઇસમિતિપૂર્વક ચાલ્યા, અને જ્યાં મૃગાદેવીને મહેલ હતા ત્યાં આવ્યા. (સૂ૦ ૮) શ્રી વિપાક સૂત્ર ૩૨ Page #46 -------------------------------------------------------------------------- ________________ મૃગાદેવી ઔર ગૌતમ સ્વામીના સંવાદ ‘તર ” ઈત્યાદિ. ત ” ત્યારપછી “સા નિવવી” તે મૃગાદેવીએ “Fઝમાળ માવ જો પણ આવતા ભગવાન ગૌતમ સ્વામીને જોયા, “સિત્તા” જઈને “દત્તઃભાવ પુર્વ વિયાણી બહુજ હર્ષિત અને સંતુષ્ટ થઈને તેમના સમીપ નજીકમાં આવીને વિનય અને ભક્તિથી પુલકિત–અંત:કરણ થઈને બેલી-વત્રિરંતુ શું તેનાઇrmar ! નિમvપોથri’ કહે ભદંત ! આપનું શું નિમિત્તથી અહીં પધારવું થયું છે ?. “તy of માં જ મિદ્ધિ જ વાસી મગાદેવીના વિનયપૂર્ણ એ પ્રશ્નને સાંભળીને ભગવાન ગૌતમે તેમને કહ્યું કે : વાથિ ! હું i તા પુરં પાલિ વમા' હે દેવાનુપ્રિયે ! હું તારા પુત્રને જોવા માટે અહીં આવ્યો છું. તપ ” આ પ્રમાણે ગૌતમસ્વામીની વાત સાંભળીને “ મિલાવી તે મૃગાદેવી “મિરાપુર રાસ મંગાપુત્ર દારકની ‘મનાયણ પછીથી ઉત્પન્ન થયેલા પિતાના “વાર પુ' ચાર પુત્રોને સવાર્જિનિસિપુ જ તમામ અલંકારોથી શણગારવા લાગી, “રા' અને જ્યારે તેને તમામ શણગાર થઈ રહ્યો ત્યારે તેણે તે પુત્રોને “મારો નમસ” ભગવાન ગૌતમના “પ્ત પાટે ચરણમાં આદરસહિત ઉભા રાખ્યા, અને “ફિરા” તે પછી “ વાણી” તે આ પ્રમાણે બોલી કે –! હે ભદન્ત ! “gs f જમ કુત્તે પાસ આ મારા પુત્ર છે, આપ એમને જુએ. તe ” તેના આ પ્રકારના શિષ્ટતાપૂર્ણ વ્યવહારને જોઈને પછી તે મrd નયને” તે ભગવાન ગૌતમ ‘મિયાર્ષિ પર્વ વેચાણફરીથી તે મૃગાદેવીને કહેવા લાગ્યા. “રેવાળુ!િ ' હે દેવાનુપ્રિયે ! “ [ તવ પુરે નો રહુ છૂત્રમાણુ હું તારા આ પુત્રને જોવા માટે અહીં આવ્યું નથી, પરંતુ તત્વ of જે તે તવ જોકે મિણાપુરે સારપ બાયંધે નાટ્યપ’ એ સર્વમાં જે તારા માટે પુત્ર મૃગાપુત્ર છે, અને જે જન્માંધ તથા જન્મધરૂપ છે “૬ i તુર્મ સિરિ પૂમિતિ જેને તમે તમારા મહેલના એકાન્ત ભાગના ભંયરામાં રાખ્યા છે, અને જેને તમે “રિસ મત્તપને ગુપ્તરૂપથી ભજન-પાન આપી “હિના માપીર વિ’િ પાલન–પષણ કરી રહ્યાં છે, “મિદં તે i guસ માં હું તે તમારા પુત્રને જોવા માટે અહીં આવ્યો છું. ભાવાર્થ –ચાલતાં-ચાલતાં જ્યારે તેમણે મૃગાદેવીના મહેલમાં પ્રવેશ કર્યો, ત્યારે મહેલમાં આવતા તેમને જોઈને મૃગાદેવી હર્ષ અને વધારેમાં વધારે આનંદ પામીને અર્થાત સંતુષ્ટ ચિત્ત થઈને, મહાન વિનય સાથે એમના સમક્ષ સાત-આઠ પગલાં આગળ જઈને, વંદન નમસ્કાર કરીને પછી ગોતમ ભગવાનને કહેવા લાગી કે– શ્રી વિપાક સૂત્ર 33 Page #47 -------------------------------------------------------------------------- ________________ હે ભદન્ત ! કહો, આજ શું કારણથી આપ અહીં પધાર્યા છે. આ વાતને સાંભળીને ગૌતમ સ્વામીએ કહ્યું કે – હે દેવાનુપ્રિયે ! મારું આવવાનું મુખ્ય કારણ તમારા પુત્રને જોવાનું છે. આ પ્રમાણે ગૌતમ સ્વામીનાં વચન સાંભળીને તેણે પિતાના મૃગાપુત્રની પછીથી થયેલા ચાર પુત્રને વસ્ત્રો અને ઘરેણું આદિથી શણગારીને તેમના ચરણેમાં ઉભા રાખ્યા. ગૌતમે તેને જોઈને મૂગાદેવીને કહ્યું કે હું તમારા આ પુત્રને જોવા માટે આવ્યું નથી, હું તે તે પુત્રને જોવા ઈચ્છું છું કે જે સૌથી મટે છે અને જેને તમે એકાન્તમાં તમારા મહેલના ભોંયરામાં રાખેલે છે, તથા ત્યાં જેને માટે ખાવા-પીવાની પૂર્ણ વ્યવસ્થા તમે કરે છે. (સૂ૦ ૯) તy f” ઈત્યાદિ. ‘ત ” ભગવાન ગૌતમની આ પ્રકારની વાત સાંભળીને “હા મિલાવી તે મૃગાદેવીએ “મનાં યમં પૂર્વ વવાણી” ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું“યમ ! જે i તારે ના વા તારી વા' હે ભદન્ત ! એ તે કહો, એવા તે કેણ જ્ઞાની અથવા તપસ્વી છે, “કે” જેણે “તર આપને “મમ પક્ષમ તાવ રિસરણ તંત્રમરવા અમારા આ ગુપ્ત સમાચાર કહા છે, “જાગી તુજે ગાંધી અને જેનાથી આપે આ સમાચાર જાણ્યા છે. “ ” અગાદેવીની આ વાત સાંભળીને પછી “માતં જપે નિયર્વિ વં વાસી ગૌતમસ્વામીએ તેને કહ્યું કે-વાણુથી ! પૂર્વ રવહુ” હે દેવાનુપ્રિયે! આ તમામ વાત એ પ્રકારે છે કે – “પ ઘાયજિ મળવું મહાવીરે” મારા ધર્માચાર્ય શ્રમણ ભગવાન મહાવીર છે. “જો તું ય નાWrTM’ તેઓની પાસેથી મેં આ ગુપ્ત વાતને જાણ છે. મિયાવી લાવું જ જો મરવા જો દ્ધિ પામ સંવર મૃગાદેવી જ્યારે ભગવાન ગોમની સાથે આ પ્રકારની વાતચીત કરતી હતી, “ તાવ ૨ મિયાઉત્તરસ લાસ મા ગાયા ચાર હોલ્યા” એટલામાં મૃગાપુત્રના ભોજનને સમય પણ થઈ ગયું. 'तए णं सा मियादेवी भगवं गोयमं एवं वयासी' પછી તે મૃગાદેવી ભગવાન ગૌતમસ્વામીને આ પ્રમાણે કહેવા લાગી કે શ્રી વિપાક સૂત્ર ૩૪ Page #48 -------------------------------------------------------------------------- ________________ અંતે ! તુને i દ વ વિદ” હે ભગવાન! આપ થોડો સમય રોકાઓ, ના તુમ મિયાપુરં વાર:૩raહંસેમિ’ એટલામાં હું આપને મૃગાપુત્ર બતાવું, ‘ત્તિ જ એ પ્રમાણે કહીને “રેવ મારે તેવો ઉarીજી તે જ્યાં ભજનગૃહ હતું ત્યાં ગઈ, અને વાછરા” જઈને ‘વથરિયટ્ટ શરૂ વસ્ત્રપરિવર્તન કરવા લાગી, “વલ્યપરિચયં પિત્તા વસ્ત્ર બદલાવ્યા પછી “સમહિલે જ તેણે એક નાની લાકડાની બનાવેલી ગાડી લીધી અને તેમાં તેણે “પિટલ વસંvriારવરૂિમાડુમસ મને સારી રીતે અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્યના ભેદથી ચારેય પ્રકારના આહાર-પાણી પૂરી રીતે ભરીને તે સહિય મથુwદ્ધમાર તે તેને ખેંચતી થકી “કેળવ મા ગય” જ્યાં ગૌતમ સ્વામી ઉભા હતા, ‘નેવ કવાછરૂ ત્યાંજ પહોંચી, “વાછિત્તા અને પહોંચીને “અવં જોયાં હવે વધારી ભગવાન ગૌતમને આ પ્રમાણે કહેવા લાગી, “મેતે ! તુકર્મ ” ભદન્ત ! આપ આવે, અને “મમ મથુરજી મારા પાછળપાછળ ચાલે, ના મ તુમે મિયાપુ વાર ઉમિ ’ હું આપને મૃગાપુત્ર બતાવું છું. “તt if સે મર્વ નો મિથે હિં પિટ્ટી સમgછે? મૃગાદેવીની આ પ્રકારની વાત સાંભળીને તે શ્રીગૌતમસ્વામી તેના પાછળ પાછળ ચાલ્યા. ભાવાર્થ-ગૌતમસ્વામીની આ પ્રકારની મૃગાપુત્રને જોવાની ઈચ્છા જાણીને તે મૃગાદેવી આશ્ચર્ય પામીને કહેવા લાગી કે– હે ભગવાન ! કહો તે ખરા; આપને અમારા આ પુત્રના સમાચાર ના પાસેથી જાણવામાં આવ્યા છે. મૃગાદેવીના આ પ્રનને ઉત્તર આપતા થકા ગૌતમે કહ્યું કે – દેવી ! મારા ધર્માચાર્ય ધર્મગુરુ શ્રીશ્રમણ ભગવાન મહાવીર છે, હું તેમને અન્તવાસી (શિષ્ય) છું, તેથી મને આ સમાચાર તેમના પાસેથી જાણવામાં આવ્યા છે. પરસ્પરમાં એ બન્નેની જ્યારે આ પ્રકારે વાતચીત થતી હતી તેવામાં મૃગાપુત્રના ભજનને સમય પણ થઈ ગયો, ભેજનની વેળા જાને મૃગાદેવીએ કહ્યું કે:- ( ભદન્ત! આપ ડે સમય થંભી જાઓ, હું આપને તે મૃગાપુત્ર બતાવું છું. આ પ્રમાણે કહીને તે મૃગાદેવી ત્યાંથી ઉઠી અને એક લાકડાની ગાડીમાં તે પુત્રને ખાવાપીવાની તમામ સામગ્રી સારા પ્રમાણમાં ભરીને તે ફરી ગૌતમ સ્વામીનાં નજીક જઈને કહેવા લાગી – હે ભદન્ત! આવે, અને આપ મારા પાછળ-પાછળ પધારો, હું આપને મૃગાપુત્ર બતાવું છું. મૃગાદેવીની આ પ્રકારની વાત સાંભળીને ગૌતમસ્વામી તેના પાછળ પાછળ ચાલવા લાગ્યા (સૂટ ૧૦) શ્રી વિપાક સૂત્ર ૩૫ Page #49 -------------------------------------------------------------------------- ________________ મૃગાપુત્રકો દેખને કે લિયે ગૌતમ સ્વામીકા ભૂમિગૃહમેં જાના તy of ઈત્યાદિ. તi” ત્યાર પછી “સ મિયવી’ તે મૃગાદેવી “ ટ્વસાહિ” તે ગાડીને “મજદ્ધનાર ખેંચતી ખેંચતી ‘નેવ ભૂમિ ” જ્યાં આગળ લેયરૂં હતું “વ ઉવાજી” ત્યાં આગળ પહોંચી, અને “ડવાછરા” પહોંચીને તેણે “પુi વળ ચારઘડીવાળેલા વસ્ત્રથી “પુ વંધેર” મુખને, અર્થાત નાકને ઢાંકી લીધાં, અને “મુદં વંધમાળા ” મુખને-નાસિકાને ઢાંકીને મા જોરણં ણ રચાર ” ભગવાન ગૌતમને કહેવા લાગી કે મેતે !' દે ભદન્ત! ‘તુ વિ પુરપત્તિયાણ યુદં વધે' આપ પણ આપના નાકને મુખપ્રછનિકાથી, અર્થાત ધૂલ અને પરસેવા આદિને લુછવા માટે જે એક બીજું વસ્ત્રખંડ-કપડાને ટુકડે હાથમાં રાખવામાં આવે છે તેને મુખપ્રેછનિકા કહે છે, તેના વડે આપના નાકને ઢાંકી . “ ” ત્યારપછી “સે મળવું જોયે તે ગૌતમસ્વામી “મિચાવીe gવં પુરે સમાજે' મૃગાદેવીના કથન પ્રમાણે પુત્તિયાણ” મુખBછની વડે જુદું ” પિતાનું નાક ઢાંકી લીધું. “મુદં વંધમા” “પુણં વંધે “સુદં ઉધે આ ત્રણ વાકયમાં મુખ” એ પદ લક્ષણાથી “નાક” એ અર્થને બોધ કરે છે, એમ સમજવું જોઈએ. કારણ કે અહીં આગળ જે મુખનું આવરણ કરવાનું પ્રકટ કર્યું છે તે નાક ઢાંકવાના ઉદ્દેશથી જ સમજવું જોઈએ, કેમ કે લેયરના દરવાજાને ઉઘાડવાથી જે તીવ્રતમઅસહ્ય દુર્ગધ આવે, તેની ગંધ તેની તે કાર્ય મુખનું નથી, એ કામ તે નાકનું છે, તેથી કરી જેવી રીતે બનાવો ઘોષ એ વાક્યમાં ગંગાપદની લક્ષણ તીર-કાંઠામાં હોય છે, કારણ કે શેષને સભાવ પ્રવાહરૂપ મુખ્ય અર્થમાં બાધિત થાય છે, તેથી કરી તત્સમીપવત તીરરૂપ અર્થમાં લક્ષણાથી તેનો સભાવ અંગીકાર કરવામાં આવે છે, એ પ્રમાણે દુર્ગધનું વારણ કરવા માટે મુખ ઉપર વસ્ત્રને ઢાંકવું તે યુક્તિસંગત જણાતું નથી, કારણ કે મુખને ઢાંકવાથી પણ દુર્ગધ નહિ સુંઘવાને જે ઉદ્દેશ છે તે કોઇ પ્રકારે સિદ્ધ થતું નથી. કારણ કે એ ઉદ્દેશની સિદ્ધિનું સાક્ષાત્કારણ જે નાસિકા (નાક) છે તેને ઢાંકવાથીજ સિદ્ધ થાય છે. એટલા માટે જે પ્રમાણે ગંગાપદ લક્ષણાથી તત્સમીપવતી તીરને બાધક થાય છે, એ પ્રમાણે અહીં પણ “મુખ’ શબ્દથી લક્ષણ વડે તત્સમીપવતી નાસિકા–નાક–નોજ બેધ થઈ શકે છે. શ્રી વિપાક સૂત્ર ૩૬ Page #50 -------------------------------------------------------------------------- ________________ વળી, ગૌતમ સ્વામીએ પિતાના મુખ પર દેરાસહિત મુખપતિકા બાંધી જ રાખી હતી. તે પછી ફરીને વસ્ત્ર બાંધવાની શું આવશ્યક્તા હતી ?, માટે આ સ્થળે ફરી વસ્ત્ર બાંધવાની હકીકત સર્વથા નિરર્થક છે, તેથીજ પણ એજ માનવું જોઈએ કે મુખ” શબ્દ લક્ષણથી “નાસિકા-નાક” એ અર્થને જ બેધક છે, મુખને નહિ. દાઢી, ગાલ, નાક, નેત્ર, ભૂ અને કપાલ આદિ એ તમામ મુખના જ અવયવે છે, એટલા માટે તેમાં મુખનો વ્યપદેશ–વ્યવહાર થાય છે. જ્યારે કોઈ પ્રાણની દાઢી, ગાલ આદિ વિકૃત હાય છે ત્યારે વ્યવહારમાં એવી રીતે કહેવામાં આવે છે કે તેનું સુખ સુંદર નથી, અને દાઢી, ગાલ આદિ જ્યારે સુન્દર હિય છે ત્યારે કહેવામાં આવે છે કે, જુઓ તેનું મુખ કેટલું સુંદર છે. અહીં આગળ “નાક નહિ કહેતાં તે અર્થમાં “મુખ” શબ્દનો પ્રયોગ સૂત્રકારે કર્યો છે. તેનું કારણ એ છે કે નાકની અપેક્ષા મુખની પ્રધાનતા માનવામાં આવે છે. બીજું કારણ એ છે કે, “મુખ’ શબ્દથી નાકનું જે અહીં ગ્રહણ કરવામાં આવ્યું છે, તે એટલા માટે છે કે, એક તે નાક તે મુખના એકદમ નજીક છે, બીજી વાત એ છે કે ગન્ધને ગ્રહણ કરવામાં તે નાકજ શકિત ધરાવે છે, બીજું અવયવ નહિ. કઈ કઈ એવી રીતે જે કહે છે કે, ગૌતમ સ્વામીએ મુખ પર મુખવસ્ત્રિકા બાંધી ન હતી, પરંતુ તેમણે હાથમાં જ રાખી હતી. જે મુખ પર મુખત્રિકા બાંધી હિત તે મૃગદેવી “તુ વિ v મંતે મુપત્તિયા મુદ્દે વંધેર હે ભદન્ત! આપ પણ આપના મુખને મુખવત્રિકાથી ઢાંકી લેજે આ પ્રમાણે શા માટે કહે? એટલા માટે આ કથનથી સાબિત થાય છે કે તેમણે (ગૌતમસ્વામીએ) તેને હાથમાં જ લઈ રાખી હતી, તે કહેવું ઠીક નથી, કારણ કે એ પ્રકારની માન્યતા મિથ્યાત્વને વિલાસ તથા આગમમાર્ગથી વિપરીત છે. જે મુખ પર મુખવકા બાંધી ન હોય તે સંપાતિમ સૂક્ષ્મ જીવોનું સંરક્ષણ, તથા ઉડતાં સચિત્ત રજકણ તથા વાયુકાયના જીવનું પણ રક્ષણ કેવી રીતે થઈ શકે ?, એ તમામ જીવોની રક્ષાને લક્ષમાં રાખીને જ સાધુ પુરુષ મુખવચિકા બાંધે છે, અને એજ ઉદેશથી મુખવસ્વિકાને મુખ પર બાંધવાનું આગમમાં વિધાન કરવામાં આવ્યું છે. વિશેષપણે આ વિષયને જે જાણવાની અભિલાષા રાખતા હોય તેમણે “વૈજસ્ટિસ સૂત્રના પહેલા અધ્યયનની “ગાવામઅંકૂપા નામની ટીકામાં જોઈ લેવું. મૃગાદેવીના વચનથી ગૌતમસ્વામીએ વસ્ત્રથી જ્યારે નાકને ઢાંકી લીધું, “તપ ” ત્યારે સા મિયાદેવી તે મૃગદેવીએ “મેમુદી ત્રાસું મુખ કરીને પૂમિધરસ લુવાર વિહા તે લેયરને દરવાજો ઉઘાડે. ઉઘાડતાંજ “તો જે તેમાંથી જે નિજ દુન્ય નીકળી, “નામ તે કેવી હતી?, તે કહે છે-“ રે ૬ વા ના જે પ્રકારે સર્પના મડદા, અહીં “શાવત” શબ્દથી “મને इ वा, मुणगमडे इ वा, दीवममडे इ वा, मज्जारमडे इ वा, मणुस्समडे इ वा, महिसमडे ह वा, मूसगमडे इ बा, आसमडे इ वा, हत्थिमडे इ वा, શ્રી વિપાક સૂત્ર ૩૭ Page #51 -------------------------------------------------------------------------- ________________ सीहमडे इ वा, वग्धमडे इ वा, विगमडे इ वा, दीवियमडे इ वा, मय વિ-વિખ-સુમિ-વીવ-દમ, ક્રિમિનારસ, મસુ-વિછીળિય-મર્ઝરિણાને એટલા પદેને સંગ્રહ થયો છે. આ પદેના અર્થ આ પ્રકારે છે–સિંહ, વાઘ, ઘેટું, ચિત્તો વગેરેનાં મુડદાં, કે જે સડેલાં, આકૃતિ વિનાના, દુર્ગન્ધથી ભરપૂર અને શિયાળા દ્વારા ભક્ષિત થવાને કારણે વિરૂપ આકારવાળાં છે. અને જેમાં ક્રીડાઓને જથ્થ ખીચોખીચ ભો છે (ખદબદી રહ્યો છે, એટલા માટે જે સ્પર્શ કરવા ગ્ય ગૌતમસ્વામીકા મૃગાપુત્રકો દેખના નહિ હોવાથી અશુચિ, ધૃણાપાત્ર હોવાથી વિલીન, ચિત્તમાં ઉદ્વેગનું કારણ હોવાથી વિકૃત અને દેખાવમાં અગ્ય હોવાથી બીભત્સ જણાય છે, અને તેમાંથી જે પ્રકારે અસહ્ય દુર્ગધ નિકળે છે, “તો વિ મળતYTV જેવ ના બે પુour ” તેનાથી પણ વધારે અનિષ્ટ દુર્ગન્ધ તે ભંયરામાંથી નીકળી. “ત5 vi” જ્યારે મૃગદેવીએ યરાનું કમાડ ઉઘાડ્યું અને અશનપાન (જન-પાણ) આદિની ગાડી ત્યાં આગળ ધકેલી તે સમયે “ સે મિયાપુરે વાર તે મૃગાપુત્ર “રણ વડસ્ટર ગણTVરવામાડુમસ છે તે પુષ્કળ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ વસ્તુઓની સુગંધથી “મિયૂષ સમાને ” આકર્ષણ પામતે થકે, “તંતિ વિસ્તૃતિ બનાવી સારૂબંહિ છિએ અનેક પ્રકારની પુષ્કળ અશનાદિક ખાદ્યસામગ્રીમાં મૂચિછત થઈને “તે વિસરું સU૪ ગાસણ મદિર તે સમસ્ત ખાદ્ય સામગ્રીને પિતાના મુખથી ઉપાડી ઉપાડીને ખાઈ ગયે, “નાદારિત્તા વિળાવ વિસે ખાવાની સાથે જ તેને એ આહાર ભરમ થઈ ગયે-જઠરાગ્નિ દ્વારા તે આહારનું પાચન થઈ ગયું, “વિદ્ધાતિજ્ઞા તો પછી પૂયત્તાપ ચ સોળિયા જ પરિણામેરૂ પાચન થતાં જ તેનું પરિણમન પરુ અને લેહીના રૂપમાં થઈ ગયું, “તે જ i પૂર્ય ર સોળિયં ર હાફ” પછી તે મૃગાપુત્રને પરૂ અને લેહીની ઉલટી થઈ અને તે ઉલટીમાં બહાર આવેલ પરૂ અને લેહીને પણ તે ચાટી ગયા. ભાવાર્થ–મૃગાદેવીના પાછળ-પાછળ ચાલતા થયેલા ગૌતમસ્વામી, ભેચરાની પાસે પહોંચ્યા. મૃગદેવી ત્યાં પહોંચતાજ તે અશનાદિક (ખોરાક)ની ભરેલી ગાડીને રેકીને ચાર પટવાળા કપડાથી પિતાના નાકને ઢાંકી લીધું, અને ગૌતમસ્વામીને નાક ઢાંકવા માટે પ્રાર્થના કરી. જ્યારે તેણે તથા ગાતમસ્વામીએ પિતાના નાકને સારી રીતે ઢાંકી લીધા, ત્યારે મૃગાદેવીએ તે ભોંયરાનો દરવાજે, ત્રાસું મુખ રાખીને ઉઘાડ. તે ઉઘાડ શ્રી વિપાક સૂત્ર ૩૮ Page #52 -------------------------------------------------------------------------- ________________ તાંની સાથેજ તેમાંથી દુર્ગંધ નીકળી, તે મરી ગયેલા સર્પ આદિના સડી અને કેાહાઇ ગયેલા કલેવરમાંથી જે દુર્ગન્ધ નીકળે તેનાથી પણ અધિક અસહ્ય દુર્ગંધ નીકળી હતી. પછી તે ખાવાની સામગ્રીની સુગન્ધથી આકર્ષણ પામીને તે મૃગાપુત્ર તેમાં અધિક આસકત-ચિત્ત બનીને તેને પોતાના મુખથી ઉપાડી–ઉપાડી ખાઇ ગયા. ખાવાની સાથે જ એકદમ તુરત તેને પાચન થઇ ગયું, અને પચતાંની સાથે તે પર્ અને લેહીરૂપે પરિણત પણ થઇ ગયું. તે સમયે મૃગાપુત્રને લાહી અને પરૂની ઉલટી થઈ તેને પણ તે ચાટી ગયા. (સ્૦ ૧૧) મૃગાપુત્રકે અવલોકનસે ગૌતમ સ્વામીકે મનકા વિચાર ‘સદ્ ાં મળવો ’ ઇત્યાદિ. 4 6 , તૂ ળ ’ ત્યાર બાદ ‘મિયાપુત્ત રાÄ' મૃગાપુત્રની પરિસ્થિતિનું ‘પત્તા’ અવલે કન કરીને, મોનોયમસ ભગવાન ગાતમને ‘ થયમેય હવે આ પ્રકારના ‘ અસ્થિક્ ’આત્માને વિષે ‘સપ્તે’ સંકલ્પ ‘સમુન્નિસ્થા' ઉત્પન્ન થયું. જેમાં ‘નિંતિપ્” તેમણે વારંવાર વિચાર કર્યાં, ‘પિક્’ તે વિચારમાં તેમના હૃદયમાં અનેક પ્રકારની પના પણ થવા લાગી, ‘પસ્થિત્’ આ કલ્પનામાં કેવલ એક એ વિચારની વારંવાર જીજ્ઞાસા થઇ કે:-આ મૃગાપુત્ર આ પ્રકારની હાલતમાં કેવી રીતે આવ્યા ?, ‘ મળોપુ આ પ્રમાણે તેમના સંકલ્પ હજી સુધી આત્મગત થઇને પણ બાહ્યરૂપમાં પ્રકટ થયેા ન હતા-કેવળ મનની અંદરજ હતા. તે મનેાગત સ’કલ્પ આ પ્રકારનો હતા—‘ અને મે વારપુ પુરાોરાળાળ દુષિળાળ યુત્તિकंताणं असुभाणं पावाणं कडाणं कम्माणं पावगं फलवित्तिविसेसं पचणुब्भवમાળે વિહારૂ ' અહા ! આ બાળકની આવી દુર્દશાનું કારણ એક તેના પૂર્વંભવના સચિત જ્ઞાનાવરણીય—આદિક અશુભ કર્મ જ છે, જેને આ જીવે પૂર્વભવમાં મેટા પ્રાણાતિપાત-આદિરૂપ દુષ્ટભાવેથી ઉપાર્જિત કરેલ છે, અને ઉપાર્જિત કરીને પણ જેણે તે પાપનું પ્રાયશ્ચિત્ત આદિ દ્વારા સ ંશાધન કર્યું નથી, અને તેથીજ જેની પરસ્પરમાં વૃદ્ધિ થતી રહી છે, એવા તે અશુભ કર્મોનું માઠું ફળ આ ભોગવી રહેલ છે. જો કે ‘ળ મેવિકા ળના વા જેવા વા' પ્રત્યક્ષરૂપમાં નરક અને નારકીના જીવાને મે દેખ્યા નથી, તે પણ આ જીવને જોઈને મને નરક અને નારકીના પ્રત્યક્ષ અનુભવ થાય છે, કારણ કે- ‘વવું વધુ કરું ઉત્તે ચાહિનિય વેચળ ને આ પુરુષ પ્રત્યક્ષરૂપમાંજ નરક જેવી વેદનાને અનુભવ કરી રહ્યો છે. શ્રી વિપાક સૂત્ર " ૩૯ Page #53 -------------------------------------------------------------------------- ________________ ત્તિ એ પ્રમાણે મનમાં વિચાર કરીને, “મિયાવિ તેમણે મૃગાદેવીને “બાપુજી જવા માટે પૂછ્યું, અને “બાપુ ” પૂછીને “નિયાથી શિહો નિવારવાર પછી તે મૃગાદેવીના ઘેરથી નિકળ્યા, અને “નિવમા નિકળીને, “મિયાણામં ન મળ્યુંમ નિજ મૃગાગ્રામ નગરના બરાબર વચમાં થઈને ‘નો એમને મળવું મહાવીરે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા તેને ૩ વાછરૂ ત્યાં આવી પહોંચ્યા, ‘વીછરા” આવતાં તરત જ તેમણે “સન માવે મહાવીર શ્રમણ ભગવાન મહાવીરને “તિgત્તો ગાયાવિવાદિ વરેફ, જરિત્તા વંદ નસરૂ” ત્રણવાર પ્રદક્ષિણ પૂર્વક વન્દના અને નમસ્કાર કર્યો, “વંવિતા નમંપિત્તા હવે વાસી વંદના અને નમસ્કાર કરીને ભગવાન મહાવીર પાસે આ પ્રમાણે છેલ્યા, ભાવાર્થ-ગૌતમસ્વામી પિતાની નજરે એ મૃગાપુત્રને એવી પરિસ્થિતિમાં જેઈને બહુ જ આશ્ચર્ય પામ્યા. તેના હૃદયમાં અનેક પ્રકારની કલ્પનાઓ થવા લાગી. તેમણે વિચાર કર્યો કે-આ પ્રમાણે આ જીવની હાલત-દશા થવાનું મૂળ કારણ શું છે? શું કારણથી આ પ્રમાણે તે અત્યંત દુઃખી થઈ રહેલ છે. જ્યારે તેમની વિચારધારા સ્થિરતા પામી ત્યારે તેણે જાણ્યું કે આ જીવે પૂર્વ ભવમાં મેટા અશુભ ભાવથી જે અશુભતમ કર્મોને બંધ કર્યો છે, તેજ એની આ મહાન કઠિન આપત્તિનું મૂળ કારણ છે. એ જીવે પહેલાં જે અશુભ કર્મની કમાણી કરી હતી તેની કોઈ પણ રૂપમાં તેણે પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધિ કરી નથી. તે જ કારણે તે કર્મ આજે ફૂટી-ફૂટીને નીકળી રહ્યા છે. નરક અને નારકી એ બને વાતો શાસ્ત્રથી પ્રતિપાદન કરેલી વસ્તુઓ છે, તે પણ આને જોઈને એ બન્ને વાતનું મને પ્રત્યક્ષ ભાન થાય છે. નરકમાં નારકી જીવ પણ એવી જ ભયંકર વેદનાને અનુભવ કરે છે. અર્થાત એની આ કરૂણાજનક પરિસ્થિતિ સાક્ષાત નરકોની અને નારક જીવનની પ્રત્યક્ષતાની જ્ઞાપક-જ્ઞાન કરાવનાર-છે, નરકોમાં પણ નારકી જીવે આવી જ રીતે અનંત કન્ટેને અનુભવ કરે છે. આ પ્રમાણે વિચાર કરીને ગૌતમસ્વામીએ મૃગાદેવીને પૂછીને ત્યાંથી પ્રયાણ કર્યું, અને ભગવાન્ કે સમીપ ગૌતમ સ્વામીને દ્વારા મૃગાપુત્રકા વર્ણન પ્રયાણ કરીને મૃગાગ્રામ નગરના મધ્યભાગમાં થઈને જ્યાં શ્રી-શ્રમણ ભગવાન મહાવીર બિરાજમાન હતા ત્યાં આગળ આવ્યા, અને આવતાં જ તેમણે ભગવાનને ત્રણ વાર પ્રદક્ષિણા પૂર્વક વંદના અને નમસ્કાર કર્યા. પછી તે ગૌતમસ્વામીએ પિતે ત્યાંથી ગયા અને પાછા આવ્યા ત્યાં સુધીની તમામ હકીકત આ પ્રમાણે કહી. (સૂ૦ ૧૨) “gi સુગર ઇત્યાદિ. હે ભગવાન! “વે વહુ ગર્દૂ સુદ્દેિ અમgણા સમાજે આપની આજ્ઞા શ્રી વિપાક સૂત્ર ૪૦ Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્ત કરીને હું મિયામંચર મૃગાગ્રામ નગરમાં,‘મામ ’ખરાખર નગરના મધ્યમાર્ગ થઇને અશુવિજ્ઞાનિ’ ગયા-પ્રવેશ કર્યાં, અને જ્યાં મૃગાદેવીના મહેલ હતા ત્યાં પહોંચ્યા. તુપાઁ” તે પછી સા મિયાદેવી’તે મૃગાદેવી મમ પ્રશ્નમાળ પાસ' મને આવતા જોયા, અને ‘પાસિત્તા’ જોઇને તે “દ તં ચેત્ર સર્વાં નાત્ર પૂર્વ ત્ર સોળિયું ૬ બાવાર તે બહુજ હર્ષ અને સ ંતોષ પામી, આ પ્રમાણે ગીતમસ્વામીએ પોતે ત્યાં ગયા ત્યાંથી આરંભી ‘તે મૃગાપુત્ર પરૂ અને શૈાણિતના આહાર કરે છે” ત્યાં સુધીની વાત શ્રીશ્રમણ ભગવત મહાવીરને વિનયસહિત જણાવી, અને એ પણ નિવેદન કર્યું કે, તદ્ ં મમ રૂમે બન્નાયણન્નિતિ" પિલ ચિત્ર મળો સંજ્યુંસમુખિયા ’મેં તે મૃગાપુત્રની એ પરિસ્થિતિ જોઈ અને તને જોયા પછી મારા અન્ત:કરણમાં તેના માટે આ પ્રમાણે અય્યવસાય ઉત્પન્ન થયા કે, અહો ! મે વાર્ પુરા નાવ વિક્ફ ' આ જીવની આવી પરિસ્થિતિ ઉત્પન્ન થવામાં કારણરૂપ તેણે પૂભવમાં અશુભતમ ભાવથી ઉપાર્જિત કરેલ અશુભતમ જ્ઞાનાવરણીય આદિ કર્માના નિકાચિત ખધ છે, એ અશુભતમ કર્યાં, જે તેને પાપપ્રકૃતિના બંધ કરાવવાવાળાં થયાં છે, તેની તેણે કેષ્ઠ સમય પણ આલેચના આદિથી શુદ્ધિ કરી નથી. આ પ્રમાણે ગાતમસ્વામી મૃગાપુત્રના વૃત્તાન્તને તથા પોતાના માનસિક પરિણામેાને ભગવાન પાસે સ્પષ્ટરૂપથી કહીને ફરીથી પૂછવા લાગ્યા – મતે હું ભઇન્ત ! તે મૃગાપુત્ર ‘ પુનમને જે માસી ’ પૂર્વભવમાં કોણ હતા ? ‘ળિામણ્ આ વિગોવણ્વા ' તેનું નામ શુ અને ગોત્ર થ્રુ હતું ?. પતિ ગામંશિયા નવરત્તિ વા, જિયા ચા, દિયા મૌવા, જિલ્લા સમાપ્તિા ક્યા ગામ 6 ' ’ મૃગાપુત્રકે વિષયમેં ગૌતમ સ્વામી કા પ્રશ્ન અથવા નગરમાં રહેતા હતા, એવું કયુ પાપ અણુ પૂર્વાભવમાં કર્યું...? શુ કુપાત્રને દાન આપ્યું, અથવા મદ્ય, માંસ આદિ અભક્ષ્યનું ભક્ષણ કર્યું, અથવા પ્રાણાતિપાતાદિક દુષ્ટ કર્મનું આચરણ કર્યું? અથવા 'केसिं वा पुरा पोराणाणं दुचिण्णाणं दुप्पडिक्कंताणं असुभाणं पात्राणं कम्माणं पावगं फलवित्तिविसेसं पच्चणुब्भवमाणे વિક્′′ પૂર્વભવામાં ઉપાર્જિત, દૃષ્ટભાવથી આચરિત, અશુભફળજનક, કરેલા કયા પાપકર્માંની અશુભપરિણામરૂપ અવસ્થાના ઉપભોગ કરી રહ્યો છે ? ભાવા—હે ભગવન્ ! આપની આજ્ઞા મેળવીને હું મૃગાગ્રામ નગરના મધ્યભાગથી તે મૃગાદેવીને ઘેર પહોંચ્યા, જ્યાં મૃગાદેવીએ મને પોતાના મહેલમાં આવતા જોયા કે તે જ વખતે તે ખહુજ હાઁ અને સ ંતોષ પામી, અને તેણે સવિનય વન્દન કરીને મારૂ અહિ આવવાનું કારણુ પૂછ્યું, મારા આવવાનું કારણ પુરૂં જાણીને તે મૃગાપુત્ર માટે ખાવાપીવાની આદિ તમામ સામગ્રી પૂરી રીતે એક લાકડાની ગાડીમાં ભરીને તેને ખેંચતી થકી મારા આગળઆાળ ચાલી, હું તેના પાછળ પાછળ ચાલ્યા, શ્રી વિપાક સૂત્ર ૪૧ Page #55 -------------------------------------------------------------------------- ________________ અહીંથી લઈને જ્યાં સુધી “તે મૃગાપુત્ર પરૂ અને લેહીને આહાર કરે છે ત્યાં સુધીને તમામ વૃત્તાન્ત શ્રીગૌતમસ્વામીએ શ્રીશ્રમણ ભગવાન મહાવીરની પાસે સ્પષ્ટરૂપમાં કહી સંભળાવ્યું, અને તે સાથે મૃગાપુત્રની દયાજનક પરિસ્થિતિને જોઈને જે તેમના મનમાં અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પરૂપ માનસિક અધ્યવસાય ઉઠયા હતા તે પણ તમામ કહ્યા, પછી ફરીને નિવેદન કર્યું કે –હે ભગવન્! કૃપા કરીને એ તે કહે કે-આ મૃગાપુત્ર જે આ પ્રકારની નારકીય યાતના ભોગવી રહેલ છે, તેનું શું કારણ છે? તેણે એવા ક્યા અશુભતમ કર્મોને નિકાચિતબંધ કર્યો છે કે જે તેને આવા પ્રકારની પરિસ્થિતિ થવામાં કારણભૂત થયે છે? તે પૂર્વભવમાં કોણ હતો ?, તેનું નામ અને ગોત્ર શું હતું ? કયા ગામ અથવા નગરમાં તે રહેતે હતે?, કયા પ્રકારના અકૃત્યથી તેણે આ પ્રકારે હાલતને બગાડે તેવાં કર્મોને બંધ કર્યો હતે?, તથા કયા પુરાણ ઘણુંજ લાંબા સમયનાં દુશ્ચીણ પ્રાણાતિપાતાદિક વડે પ્રાપ્ત કરેલ કર્મોનું આ ફળ ભોગવી રહ્યા છે?. (સૂ. ૧૩) શતદ્દારનગર ઔર ધનપતિનુપકા વર્ણન ગમારૂ ઈત્યાદિ. ત્યારે ‘જોય મારૂ છે ગતમ! આ પ્રમાણે સંબોધન કરીને “સમજે માવ માવાર ” શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ “મવં ગોમં પુર્વ વાણી” ભગવાન ગૌતમ પ્રતિ આ પ્રમાણે કહેવાને આરંભ કર્યો કે - “વે વહુ મા હે ગૌતમ! તમે જે પૂછે છે તેને ઉત્તર આ પ્રકારે છે. “તે જે તે સમi તે કાલ તે સમયને વિષે “વ બંઘુદીરે તીરે” આ જમ્બુદ્વીપ નામના કપમાં મારે વારે’ ભરતક્ષેત્રમાં “જયકુવારે ના રે ઢોલ્યા” શતદ્વાર નામનું એક નગર હતું. આ નગર ઔપપાકિસૂત્રમાં ‘રિથમિયમઢે વઘurો” ત્રાદ્ધ, સ્તિમિત સમૃદ્ધ આદિ જે વર્ણન આવ્યું છે તેવા પ્રકારના વર્ણનથી વિશિષ્ટ હતું. આ નગરમાં લક્ષ્મી હંમેશાં નિવાસ કરતી હતી, અર્થાત્ આ નગર હમેશાં લક્ષ્મીથી પૂર્ણ હતું. તે નગરમાં પ્રજા હમેશાં સ્વચક અને પરચક્રના ભયથી મુક્ત હતી. અહીંની પ્રજા ઉત્તરોત્તર ધનધાન્યાદિથી પરિપૂર્ણ રહેતી હતી. “ત€ if સવારે રે થાવ ળા સા રોયા” તે નગરના શાસક ધનપતિ નામના રાજા હતા. 'तस्स णं सयदुवारस्स णयरस्स अदूरसामंते दाहिणपुरत्यिमे दिसिमाए વિયરામા હેડે દો ” તે શતદ્વાર નામના નગરથી બહુ દૂર નહિ શ્રી વિપાક સૂત્ર ૪૨ Page #56 -------------------------------------------------------------------------- ________________ તેમજ નજીક પણ નહિ એવી રીતે અગ્નિકોણમાં વિજયવર્ધમાન નામનું એક પ્રસિદ્ધ ખેડ હતું. લઘુનગરનું નામ ખેડ છે, જેની ચારે બાજુ ધૂળીના કોટ હાય છે અને જે સમતલ ભૂમિભાગથી ઉંચા સ્થળ પર હાય છે. તે ખેડ ઋદ્ધ, સ્તિમિત અને સમૃદ્ધ હતું. વિજયવર્ઝમાન ખેડ કા વર્ણન 'तस्स णं विजयवद्धमाणस्स खेडस्स पंच गामसयाई आभोर यावि होत्या' તે વિજયવદ્ધમાન ખેડના પાંચસો ગામ હતાં, અર્થાત પાંચસો ગામ તેના અધિકારમાં હતાં, તેનું કામકાજ તમામ ત્યાંજ થતુ હતુ, અને ત્યાંજ એ સૌના ભાગ આવતા હતા. તંત્તિ નું ત્રિનયુદ્ધમાળઙેરંસિપાઈ ગામ ૯૦ ક્ષેત્યા ' તે વિજયબદ્ધમાન ખેડામાં ‘ એકાદિ’ આ નામનો એક મંડેલાધિપતિ હતા, તે અમિ ટુપહિયાળ ? મહા અપી હતા, ‘ યાવત્ ’ શબ્દથી ગમ્માણુાપુ, ગમ્યસેવી, 4 રાવ શ્રી વિપાક સૂત્ર એકાદિ રાષ્ટ્રકૂટકા વર્ણન 4 ગર્હામ્ભટ્ટે ’ ઇત્યાદિ પદનું આ સ્થળે ગ્રહણ થયું છે, તેને અ` આ પ્રમાણે છે તે [1][Ç ” અધર્માનુગત—અધમ માર્ગે ચાલનાર શ્રુતચારિત્રરૂપ ધર્મ પાલનથી દૂર હતા; તે ‘બમ્મસેવા ’ અધમ સેવી-અધર્મીનું સેવન કરનાર, અને અધમ ના ઉપાસક હતા, તેમાં કારણ એ હતુ કે એ ‘અદ્રેિ' અમેષ્ટ હતા, એટલે કે તેને અધર્મજ વહાલા હતા. તે • અમ્ભવવારે 1 અધર્માંખ્યાયી-અધમી હાવાથી હંમેશાં અધર્માંનીજ પ્રરૂપણા કરતા હતા, ‘અદમ્માળુરારૂં ' અધર્માનુરાગી-અધર્મીમાંજ તે હ ંમેશા પ્રીતિવાળા હતા, ‘અમળજોર્’અધર્મ પ્રલેાકી-તે અધમનેજ ઉપાદેય માનતા હતા, ‘અદમનાવી અધજીવી અધર્મ એજ તેનું જીવન હતું, તેથી કે મમ્પને અધર્મીપ્રરજન-અધર્મીમાંજ પ્રસન્ન રહેનાર-મધર્મોમાં મસ્ત રહેનાર હતા. તે ‘ગરૂમ્બલીજસમુદ્રયાને' અધ શીલસમુદાચાર-એટલે કે સુન્દર శ్రీ , 9 ૪૩ Page #57 -------------------------------------------------------------------------- ________________ આચાર અને વિચારોથી હંમેશાં રહિત હતું, અને તે “ગમેપ જે જિં બ્લેમને વિદા;” અધર્મથી આજીવિકા કરતો હતે. ફરી તે જાણ, છિં, મંત્ર મારે, કાટે, ભેદન કરે-ઈત્યાદિ વાક્ય બોલતે રહેતે હતે. “વિશg” વિકર્તક-પ્રાણીએના નાક આદિ અવયને કાપવાવાળે હતું, તેથી કરી “ પા”—તેના હાથ લેહીથી ખરડાએલા રહેતા. તે “વ–મહાન કેધી અને “”—ભયાનક હતું, 'તુચ્છ બુદ્ધિવાળે હતો. તેમજ “મરિવાર –અસમીક્ષિતકારી-વિના વિચારે કાર્ય કરી બેસતો હતો, તેથી તે “સા –સાહસિક-ભારે સાહસ કરનાર છે. સુકનવંજ-મારૂં” તે ઉત્કચન-લાંચરૂશ્વત ખાવાવાળો પૂરે હતું, વંચન-બીજાને ઠગવામાં બહુજ ચતુર હતા, માયી–માયામાં-કપટમાં કુશળ હતો. ‘નિયલ –ગુઢકપટી હતા. ‘ મા’કરેલા એક કપટને બીજા કપટ વડે “” અહીંથી લઈને કુરિવારે અહીં સુધીના વિશેષણે “આશુતા માં છે. છુપાવનાર હતું, “સારૂકંપગોળવેદ સારી વસ્તુમાં નઠારી વસ્તુ મેળવીને તે સારી વસ્તુના ભાવથી વેચી દેતા હતા. “સુર” તેને દુષ્ટ માણસની સબત હતી, ‘હુર” બહુજ ભૂંડા ચારિત્ર-વાળ હતો, અને ‘સુપ ' કેઈનું કહેવું નહિ માનવાવાળો હતે, “કુસીન્ને દુરશીલ હત–તેને સ્વભાવ પણ દુષ્ટ હતો, લુણ દુર્વાતહતો-માંસભક્ષણ કરવું તે તે તેને હંમેશાને આચાર હતું, અને ‘સુવિચારે દુપ્રત્યાનંદ હતો-દુષ્ટકર્મ કરવામાંજ હમેશાં આનન્દ માનતા હતા. તે વાળા દે તે એકાદિ નામને માંડલિક રાજા, વિનયવમાસ થયરન્સ સંવાદ ગામના વાવ ” આ વાદ્ધમાન ખેડના પાંચસે ગામનું પિતે અધિપતિપણું કરતું હતું, અને પિતાના નિગી જને પાસે તે ગામનું અધિપતિત્વ કરાવતા હતા. રવ 'પિતે તેઓનો ઉપરી બનીને રહેતું હતું, અને તેણે પોતાના નિયગીજને ને (આજ્ઞામાં રહેનાર વિશ્વાસુ માણસને) પણ તેના મુખ્ય બનાવ્યા હતા. “સાનિત પિતે સૌને નાયક હતા, અને તેણે પિતાનાં વિશ્વાસુ માણસોને પણ નાયક તરીકે રાખેલાં હતાં, “મદિર પિતે તેને પિષક હતું તેમજ તેણે પોતાના વિશ્વાસુ માણસને પણ તેના પિષક બનાવ્યા હતાં. “મા ” તેિજ તે ગામમાં સર્વોત્તમરૂપથી પ્રખ્યાત હતો. તથા તેણે પિતાના વિશ્વાસુ માણસને પણ સર્વોત્તમરૂપથી પ્રસિદ્ધ કર્યા હતા. “મારૂં સાવિ જમાને વામને વિર” અને તેમની તથા તેના વિશ્વાસુ માણસેની આજ્ઞા તે ગામમાં પ્રધાનપણે ચાલતી હતી. ભાવાર્થ–હવે શ્રીશ્રમણ ભગવાન મહાવીર મૃગાપુત્રના પૂર્વભવનું વર્ણન કરે છે કે, હે ગૌતમ ! આ જમ્બુદ્વીપના ભરત ક્ષેત્રમાં તે કાળ અને તે સમયને વિષે જન અને ધન આદિ સર્વપ્રકારથી પરિપૂર્ણ શતદ્વાર નામનું એક સુન્દર નગર હતું. તે પિતાના લવ આદિ વડ દેવલોકની તુલના કરતું હતું. ત્યાંના માણસે ભયરહિતપણે રહેતાં હતાં. દરેક પ્રકારે પ્રજામાં તેનું એકછત્ર રાજ્ય હતું. શ્રી વિપાક સૂત્ર Page #58 -------------------------------------------------------------------------- ________________ આ નગરના શાસક ધનપતિ નામના રાજા હતો, જેનાં શૌર્ય અને પરાક્રમના ભયથી પ્રખળ પરાક્રમી શત્રુએ પણ કાંપતા હતા. આ નગરની થાડી નજીકમાંઅગ્નિકોણમાં વિજયવર્તમાન નામના એક ખેડ વસેલા હતા. તેના તાબામાં પાંચસે ગામ હતાં, તેને રાજા ‘એકાદિ” આ નામના એક માંડલિક અધિપતિ હતા. તે નીતિ તથા ન્યાયમા`થી વિપરીત–વૃત્તિવાળા હતો, ધર્મ-કર્મોમાં તેને બિલકુલ પ્રીતિ ન હતી, તે મહા-અધમી અને મહા—અન્યાયી હતો, દુરાચારી અને વ્યભિચારી હતો, માંસાદિક ભક્ષણ કરવું અને કરાવવું એ તેને દૈનિક આચાર હતા, તેની આજીવિકા પણ એવીજ અધાર્મિક કાર્યાંથી સમ્પન્ન થતી હતી. શ્રુતચારિત્રરૂપ ધર્મ નું નામ સાંભળતાંજ તેના મસ્તકના પારા પેાતાની મર્યાદાનું ઉલ્લંઘન કરી જતા હતા. પોતે અધમી, દુરાચારી, અને અન્યાયી તે તે હતેાજ અને ખીજાને પણ એપ્રમાણે ખનવાના ઉપદેશ આપતા હતા. તે ખેડ—કસમા અને તેની સાથેના તે પાંચસે ગામમાં તેની અને તેના નિયોગીજનેવિશ્વાસુ માણસેાની આજ્ઞા ચાલતી હતી. તે પોતે તથા તેના વિશ્વાસુ માણસે ત્યાંના અધિપતિ હતા, મુખ્ય હતા, રક્ષક હતા, સ્વામી હતા અને સેનાપતિ આદિ હતા. (સૂ॰ ૧૪) એકાદિ રાષ્ટ્રકૂટકા ન્યાય વર્ણન ‘તપ ” ને હારૂં' ઇત્યાદિ. ‘તદ્ નું સે ચારે' પછી તે એકાદિ નામના માંડલિક રાજા વિનયવદ્ધમાસ' તે વિજયવ માન ખેડના વધ ગામમયા તે પાંચસેા ગામના નિવાસી જનાને વŕિ' અહુજ અધિક “દ્િ ’ કરાથી, ‘મ િય' કરીની અધિકતાથી, ‘વિધીરિય’ વૃદ્ધિ-ખેડુત આદિને આપેલાં ધાન્ય આદિને બમણા રૂપમાં લેવાથી (સોદિય’લાંચ-રૂશ્વત આદિથી, ામલે ચ' તિરસ્કાર આદિથી, ‘વિìહિ ૬' તમામ ચીજો પર કર (ટેકસ) આદિ લેવાથી, ‘મિત્તે↓િ ચ’ ભેદ્ય–કાઇપણુ માણુસ પર કાઇપણ પ્રકારના અપરાધ ગુન્હા મૂકીને સમસ્ત ગામના દંડ કરીને મેળવેલા દ્રવ્યથી, ‘કુંતે િય’ તમારે આટલું દ્રવ્ય—ધન આપવું પડશે’ આવા પ્રકારના અનુચિત હુકમ વડે લીધેલા દ્રવ્યથી, ‘છી િચ’ ઞામ ખાદિન લુંટવાના અભિપ્રાયે કરેલા ચેર લેાકોના પોષણથી, આજીરિય માહિને અગ્નિ લગાવાથી, ‘ચોદવિ ’ રાસ્તાગીરીને હમીરના પ્રહાર દ્વારા લૂંટવાથી, ‘ગૌવીહેમાળે ૨' સદા દુખિત અને-વિમ્મેમાળે ર્' સદાચારથી પ્રષ્ટ ગામ શ્રી વિપાક સૂત્ર ૪૫ Page #59 -------------------------------------------------------------------------- ________________ કરતે થકો, ‘ તમારે ૨ તર્જિત કરતે થકો,–“જુઓ, યાદ રાખે, જે તમે લેકો મને અમુક વસ્તુ નહિ આપે તે પછી તમારી સલામતી નથી.” એ પ્રમાણે આંગળી ઉંચી કરીને તેઓની ભત્સના કરતે થકો, એવં “તામાજે ૨ તાડિત-કરતો થકો– કોયડા, થપ્પડ, લાત, ઠોંસા આદિ વડે તેના પર પ્રહાર કરતો થક, છેવટે “ માને ૨વિવરૂ તેઓને નિર્ધન-દરિદ્રી બનાવતો થકો રહેતો હતો. તપ જો રે પૂરું ' જ્યારે તે એકાદ માંડલિક રાજા, “વિન - વર્તમાસ રહસ્સ’ વિજયવદ્ધમાન ખેડના વÉÉરાસર-તાવ-વિવ-જોવુંવિયદિત્યવાહા ગર્ણિ ર વ પામેલા અનેક યુવરાજ, તલવર, નગરરક્ષક, કોટવાલ, માડંબિક-મંડંબાધિપતિ, જેની ચારે બાજુ એક જન સુધી કોઈ પણ ગામ ન હોય તેને મંડંબ કહે છે, તેને જે શાસક હોય તેને મડંબાધિપતિ કહે છે; કૌટુંબિક-ગામના મુખ્ય પુરુષ, અથવા માણસમાં મુખ્ય માનવામાં આવતા પુરુષ, શેઠ–શાહૂકાર-મહાજન, સાર્થવાહ–પિતાની મૂડી આપીને વેપાર કરાવીને લોકો પર ઉપકાર કરનાર આ બધાંના, તથા બીજા પણ ઘણું ગ્રામીણ અન્ય પુરુષનાં “વ[; m[ , રમું ચ, મંતેણુ , gવેમુ , સ, નિરછ , વવજ ” અનેક કાર્યો–કરવા એગ્ય પ્રજનને, કારણેકાર્યસાધક હેતુઓને, મંત્ર-કર્તવ્યનો નિશ્ચય કરવા માટે કરેલા ગુપ્ત વિચારોને, પિતાપિતાના કુટુંબને સલાહને, અથવા કુટુંબી જનોના લાંછન આદિ ખાનગી રાખવા યોગ્ય વ્યવહારને, રહસ્ય–ગુપ્ત વાતને, નિશ્ચય-અનિશ્ચિત વિષયના પૂર્ણ નિશ્ચયને અને વ્યાવહારિક વાતને “ મા” સાંભળતે થકે “મારુ” કહેતે કે “મુનિ સાંભળ્યું નથી. તથા “સુખમ” જે કોઈની વાત સાંભળવામાં ન આવી હોય તે તેને પિતાના મનમાંથી પિતા કરીને “મારૂ કહેતો કે “મુળમિ' અરે ભાઈ! આ શું વાત છે જે તમારી હું એ વાતને સાંભળી રહ્યો છું. ‘ાવે પાસમાને મારા પિતાને નાના” આ પ્રમાણે નહિ જોએલીને જોઈ છે અને જેએલીને નથી જોઈ, કહેલી વાતને નથી કહી અને નહિ કહેલી વાતને કહી છે, નહિ લીધેલી (વસ્તુ)ને લીધી છે અને લીધેલીને નથી લીધી, અને જાણેલને નથી જાણો અને નથી જાણતે તેને જાણું છું, એમ કહેતે હતે. ‘તણ ” આ પ્રમાણે ઠગાઈ ભરેલ અશુભતમ માયાચારી-પરિણતિથી તે પુરાઈ છે અને દુપાળે વિન્ને માથા?” તે એકાદિ રાષ્ટ્રકૂટ-માંડલિક નરેશ કે જે આ પ્રમાણે પરંવચનામય માયાચારી–પરિણતિને જ પિતાનું કર્તવ્ય સમજતું હતું, જીવનમાં જેને એજ કામ મુખ્ય હતું, એજ જેના જીવનની સાધના હતી, એજ જેના શ્રી વિપાક સૂત્ર ૪૬ Page #60 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં અનુપમ વિજ્ઞાન હતું, અને એજ જેણે પોતાના સિદ્ધાંત પ્રમાણે સર્વોત્તમ આચરણ માન્યું હતું, તથા-જે “ હુાં આત્માને અતિશય કલહ-દુઃખને આપનાર હવાથી મલીમસ–મેલ જેવાં મલિન “સુ પામે અધિકઉત્કૃષ્ટસ્થિતિસંપન્ન બહુજ વધારે જ્ઞાનાવરણીય આદિ અશુભ કર્મોને સત્તામાને વિદારૂ બંધ કરતે થકે રહેતે હતે. ભાવાર્થ-મનમાની કરવાવાળા તે એકાદિ માંડલિક રાજાના રાજ્યમાં કેઈને સુખ ન હતું. પ્રજા દરેક પ્રકારથી દુઃખી હતી. તે પોતાની આંખોથી પ્રજાને સુખી જોઈ શકતો ન હતો. જોર-જુલમથી પ્રજા પર પિતાના અધિકારને દુરુપયેગ કરતે હતો. પિતાની પેટી આવશ્યકતાઓની પૂર્તિ માટે અથવા પ્રજામાં પિતાની ભયંકરતાને પ્રભાવ જમાવવા માટે તે દરેક અવૈધ ઉપાયે દ્વારા તેના જન અને ધનને સંહાર અને અપહરણ કરીને આનંદ પામતે હતે. કરવૃદ્ધિથી પ્રજા દુ:ખી રહેતી હતી. ખેડુતોને તે પિતાના પાસેથી જે ખેતરમાં વાવવા માટે અનાજ આપતું હતું, તે પાછું લેતો ત્યારે બમણું ત્રણગણું કરીને બહુજ નિર્દયતાથી વસુલ કરતો હતો. લાંચ અને રૂશવતનું તે અન્યાયી રાજ્યમાં તમામ ઠેકાણે એકછત્ર રાજ્ય છવાઈ ગયું હતું. તેની કૃપાથી દુર્જન અને પ્રજાને પીડા કરનાર માણસે તેને રાજ્યમાં આનન્દ કરતા હતા, અને જે ન્યાયપરાયણ તથા ધર્માત્મા હતા તેઓને પિતાનું જીવન કષ્ટથી વીતાવવું પડતું હતું. તેના શાસનમાં સજજને અને ન્યાયપ્રિય માણસને કે પ્રકારે આદર-ભાવ મળતું નહિ, જૂઠા અને દગાબાજોનું ત્યાં તમામ પ્રકારે ચલણ હતું. દરેક વસ્તુઓ કે જે ઉપગી હોય અગર ઉગી ન હોય તે તમામ પર કર (ટેકસ) ની છાપ લાગેલી રહેતી હતી. જરા જેટલા અપરાધમાં પણ માણસે પર પિતાની ઈચ્છા પ્રમાણે દંડ કરતે, દંડની તે ત્યાં સુધી દશા કરી હતી કે–ઈ એક માણસને અપરાધ જાણવામાં આવતાં તેને તમામ ગામવાળા માણસ પાસેથી ઈચ્છાનુસાર દંડ લેવામાં આવતું હતું. “તમારે આટલો દંડ આપેજ પશે” –આ પ્રકારને રાજા તરફથી કહેર થતાં તેની કચેરીમાં શ્રી વિપાક સૂત્ર ૪૭ Page #61 -------------------------------------------------------------------------- ________________ કોઈ પ્રકારે અપીલ થઈ શકતી નહિં. રાજાની આજ્ઞાજ સર્વોપરિ માન્ય રાખવી પડતી હતી. આ રાજાના રાજ્યમાં ચોર લેકેને એટલા માટે પુષ્ટ રાખવામાં આવતા હતા કે તે ચેર કે પ્રજાના ધનને હરણ કરી રાજાના ભંડારમાં વધારે કરે. જે માણસ રાજાની આજ્ઞા પ્રમાણે નહિ ચાલીને–પિતાના કર્તવ્યનું પાલન કરતા થક નીતિમાર્ગથી ચાલતાં તો રાજા તે માણસના ઘરમાં આગ લગાડી દેતે હતે. મુસાફરોને હમેશાં ચેરે દ્વારા થયેલા પ્રહારો સાથે ધનનું અપહરણ પણ સહન કરવું પડતું હતું. જે કઈ વિરોધ કરતે તે તેને રાજા તરફથી દંડ કરવામાં આવતું હતે. તથા તેને દુઃખી કરવામાં આવતું હતું. સદાચારીઓને સદાચારથી ભ્રષ્ટ અને ધર્માત્માઓને ધર્મથી વિમુખ કરવામાં રાજાને આનંદ આવતું હતું. તર્જના (તિરસ્કાર), ભર્સના (અપમાનજનક વચન) અને તાડના (મારવું)–જન્ય દુઃખે હમેશાં દરેક પ્રજાજનોને ભેગવવાં અને પ્રજાને નિર્ધન બનાવી રાખવી એજ તે રાજાની નીતિ અને રીતિ હતી. આ હતું તે રાજાના મનમાન્યા કારભારને નમુને. રાજા ઇવર, તલવર, માડંબિક આદિ તમામ માણસની સાથે બેસીને, કાર્યો, કારણો, મંત્ર અને ગુપ્ત વાતે આદિ માટે વિચાર-વિમર્શ કરતી વખતે સાંભળેલી વાતને માટે કહે કે આ વાત મેં સાંભળી નથી. તથા જે વાતને કઈ પતે પણ ન હોય તેને તે પિતાની માનસિક ક૯૫નાથી ઉભી કરી દેતે અને કેને દુઃખી કર્યા કરે. આ પ્રમાણે જોયેલી, કહેલી, ગ્રહણ કરેલી અને જાણેલીને નહિ જોયેલી, નહિ કહેલી, નહિ ગ્રહણ કરેલી અને નહિ જાણેલી કહે, અને વિપરીતને અવિપરીત કહેતું હતું. આ પ્રકારની માયાચારી–પરિણતિથીજ તે પિતાનું રાજકાજ ચલાવતા હતા. આ અશુભતમ-પરિણતિમાં મગ્ન આ રાજાએ, સંકિલષ્ટ ચોગ અને કષાયથી, ઉત્કૃષ્ટ-સ્થિતિયુક્ત દુઃખદાયી પ્રજ્ઞાનાવરણીય આદિ પાપ કર્મોને ઉપાર્જન કરતે રહેતે હતે. (સ૦ ૧૫). શ્રી વિપાક સૂત્ર ४८ Page #62 -------------------------------------------------------------------------- ________________ એકાદિ રાષ્ટ્રકૂટકો સોલહ પ્રકાર કે રોગકા ઉત્પન્ન હોના ઔર વૈદ્યાર્દિકો બુલાનેકી આજ્ઞા કરના તy i તન” ઈત્યાદિ. તe it” કેટલેક કાળ વીત્યા પછી “તસ રૂફિયસ સ” તે એકાદિ નામક રાષ્ટ્રકુટના “ સિ” શરીરમાં “ગouTયા યારું કોઈ એક સમયે “નમણવ' એકીસાથે “ક્ષ રજાતંા” સેળ રાગ અને આતંકદાહજવર આદિ રોગ અને ફૂલ વગેરે આંતક, અથવા તીવ્ર કષ્ટકારક હોવાથી રેગરૂપ આંતક, “પાપ ” ઉત્પન્ન થયા, “સં ' તે એવી રીતે કે – -સા, રાસ, રૂ-નો, કા, પ છકે, ૬-૨, ૭-રિસી ૮ ભગીર, ૨-હિટ-૨૦ , ૨૨-, રવેિચા, શરૂ જેવા, ૪-૬, ૨પ-૦, કે ૧-ધાસ-ઉર્ધ્વશ્વાસ, ૨-કાસઉધરસ-શ્લેષ્મવિકાર, ૩-જવર-તાવ, ૪-દાહદાહજવર, પ–કુક્ષિશુલ-ઉદરશૂલ, ૬-ભાગદર, ૭-અબવાસીર, ૮-અજીર્ણ-અપ, દૃષ્ટિશૂલ, ૧૦–મસ્તકશૂલ, ૧૧-અરૂચિ, ૧૨–નેત્રવેદના, ૧૩-કાનની વેદના, ૧૪-કંડુખરજ, ૧૫-ઉદરરોગ-જલોદર, અને ૧૬-કુષ્ઠ-કઢ. તw i” પછી “તે વિરે ઝૂ સર્દિ શો”િ તે એકાદિ રાજાએ તે સોળ રેગેથી “મમિક્રૂપ સમજે અત્યંત પીડિત થતાં પિયરિએ પિતાની આજ્ઞાકારી પુરુષને “સાપે બોલાવ્યા, અને સાવિત્તા” બોલાવીને “પ વાણી” આ પ્રમાણે કહ્યું કે “છા તુમે સેવાણિયા! હે દેવાનુપ્રિય ! તમે જાઓ, અને “વિનયવમીને જે સિંધાલાવિચાર-મહાપણુ વિજયવદ્ધમાન ખેડના શૃંગાટક-ત્રણ ખુણા વાળા માર્ગમાં, ત્રિક-ત્રિપથ-ત્રણ માર્ગ જ્યાં મળે છે ત્યાં, ચતુષ્ક-ચતુષ્પથ–ચાર રસ્તા જ્યાં મળે છે ત્યાં, ચવર-ઘણા રસ્તા જ્યાં મળતા હોય ત્યાં, મહાપથ-રાજમાર્ગમાં અને પય-સામાન્ય માર્ગમાં “માર જોરજોર “સ ” અવાજથી ૩પમUર પર્વ વદ્દ વારંવાર જોષણ કરી એમ કહે કે- “ વહુ હેવાણિયા' હે દેવાનુપ્રિયે! “ફ કસ રીપતિ તરુણ ગાવંશ ન્યૂયા' એકાદિ રાષ્ટ્રકૂટ રાજાના શરીરમાં શ્વાસ, કાસ આદિ સોળ રિગ એકસાથે ઉત્પન્ન થયા છે, “ત’ તે “નો ? જે કઈ માણસ ગમે તે “વિનો વા વિનો શ્રી વિપાક સૂત્ર ૪૯ Page #63 -------------------------------------------------------------------------- ________________ 4 વા બાળકો ના ખાળયપુત્તો વા તેોિ વાતેઽષ્ક્રિયપુત્તો વા વૈદ્ય હાય કે વૈદ્યના પુત્ર હાય, રાગના જાણકાર હાય કે જાણકારના પુત્ર હાય, ઇલાજ કરવાવાળા હોય અથવા ઇલાજ કરનારને પુત્ર હાય, કાઈ પણ કેમ ન હોય 'एक्कारकूडस्स एएसिं सोलसण्डं रोगातंकाणं एगमवि रोगातंक उवसामित्तए इच्छ ” એકાદિ રાષ્ટ્રકૂટના એ સેળ પ્રકારના રાગામાંથી કાઇ પણ એક રોગને પણ દૂર કરવાની ઈચ્છા રાખતા હોય અર્થાત્ દૂર કરી શકતા હાય તા તત્ત્વ નારૂં રજૂડે વિડનું ગણ્યસંપચં હું થરૂ ' તેને માટે નિશ્ચયથી તે એકાદિ રાષ્ટ્રકૂટ રાજવી ઘણીજ અ-સૌંપત્તિ પ્રદાન કરશે, ‘ ટોપ તત્ત્વવિ उघोसेह ' આ પ્રકારની ઘેાષણા એક વાર, બે વાર અને ત્રણ વાર સુધી કરો, ૮ કમ્પોસિત્તા ચમાળત્તિયં પળિફ ' પછી મને ખખર આપે! કે-અમે એ ઘાષણા કરી દીધી છે.’-આ પ્રમાણે રાજાની આજ્ઞા પામીને તે જોવુંવિયવ્રુત્તિ બાવ વ્વિાંતિ ” તે કૌટુ ંબિક પુરુષાએ વિજયવર્ધમાન નગરમાં જઇને શૃંગાટક, ત્રિપથ અને ચતુષ્પથ આદિ માર્ગોમાં રાજાએ કહેલી પૂર્વોક્ત ઘેષણા વારંવાર કરી, પછી આવીને ‘ઘેષણા કરી દીધી છે.' આ પ્રમાણે રાજાને ખબર આપ્યા. ભાવા—જ્યારે તે રાજાની અધાર્મિક પ્રવૃત્તિ અને અનીતિમાના સેવનથી સંચય કરેલા અશુભ કર્મના વિપાક (પરિપાક) થયા, ત્યારે તે રાજાના શરીરમાં કેટલાક સમય પછી એકજ સાથે શ્વાસ, કાસ, જવરથી આરભીને કાઢ સુધીના ભયંકર સેાળ ગા ફૂટી નીકળ્યા, જે એ વાતની સાક્ષી પૂરતા હતા કે–સ ંસારમાં રહીને અધમય પ્રવૃત્તિ ચાલૂ રાખવી તે માસ માટે હિતકર માર્ગ નથી. રાજા આ રોગથી અત્યંત ત્રાસ પામતા હતા. તેણે પોતાના આજ્ઞાકારી માણસાને બાલાવીને કહ્યું કે-હે દેવાનુપ્રિય ! તમે જાઓ, અને નગરમાં પ્રત્યેક માર્ગો પર આ વાતની અહુજ રોર શબ્દોથી વાર વાર ધોષણા કરો કે: એકાદિરાજાના શરીરમાં શ્વાસ કાસ—આદિ સેળ રોગોએ ભયકર રૂપથી પોતાનું ઘર બનાવી દીધુ છે, તે જે કેઇ પણ વૈદ્ય, નાયક, ચિકિત્સક, અથવા તેના પુત્ર એ રંગેની ચિકિત્સા કરવામાં સિદ્ધહસ્ત હોય તે આવીને રાજાની ચિકિત્સા કરશે તે રાજા તેને વધારેમાં વધારે ધન-સ ́પત્તિ આપશે’. રાજાની આ પ્રમાણેની આજ્ઞા પામીને તે સેવકોએ વિજયવર્તમાન નગરમાં જઇ પ્રત્યેક રસ્તા પર ઉભા રહીને વારંવાર રાજાની આજ્ઞાની જોર-શોરથી ઘેાષણા કરી, પછી આવીને ‘આપની પૂર્ણ આજ્ઞા સંભળાવી દીધી છે’ આ પ્રમાણે રાજાને ખબર આપ્યા. (સ. ૧૬) શ્રી વિપાક સૂત્ર ૫૦ Page #64 -------------------------------------------------------------------------- ________________ વદ્યાદિકોને રાજાકે રોગકા નિદાનકર ઉસકા ઉપચાર કરના તe f’ ઈત્યાદ. તા ? જાહેરાત કર્યા બાદ, ‘વિનવતમાળે રહે હુ પ્રથા ઉસ વા’ વિજયવદ્ધમાન બેડમાં રાજાની પૂર્વોક્ત જાહેરાતને સાંભળીને, અને “નિશ્મિ હદયમાં તેને નિશ્ચય કરીને “વ વિજ્ઞા ' અનેક વિદ્ય અને વિદ્યાના પુત્ર, જાણકાર અને તેના પુત્રે, ચિકિત્સક અને તેના પુત્ર, એ તમામ સત્યસંસ્થા છરી, નહરણી, આદિ શોની પેટીને હાથમાં લઈને સદ્દિત ૨ દિ' પિતપોતાના ઘરથી “ઘનિવમંતિ’ નીકળ્યા, અને નિમિત્તા નિકળીને “વિનોદ્ધમાનસ રક્ષ’ વિજયવદ્ધમાન ખેડનાં મમળે” વચ્ચે વચ્ચે થઈને તેને પુરૂફૂલ નિદે” જ્યાં એકાદિ રાષ્ટ્રકૂટ રાજાનું નિવાસ્થાન હતું “તેura વાછતિ’ ત્યાં આવ્યા, અને ઉઘારિજી” આવીને “vaiષરીરથ” તેમણે એકાદિ રાજાના શરીરને રામુતિ” સ્પર્શ કર્યો. પછી “તે સમા” તે રેગેનું “નિયા નિદાનઉત્પત્તિનું મૂલ કારણ શું છે ? એ “પુર ” પૂછયું, પૂછયા પછી તેમણે “vaiફહ ' તે એકાદિ રાષ્ટ્રકૂટના વહિં મદિર ઘણાંજ પ્રકારનાં અલ્પેગે–તેના માલિશ દ્વારા, “ઉગ્નદૃનાદિ ' પીઠીઓ-મળને શરીરમાંથી બહાર કાઢનારી ઓષધિઓનાં સગવિશેષથી શારીરિક માલિશ દ્વારા, સિનેપાળહિ ” આષધિ મેળવીને પકાવેલા વૃતાદિકના પાન દ્વારા, “વાદિ ૪ ઉલટી કરાવવા દ્વારા, વિરેચર ” વિરેચન-જુલા દ્વારા, ‘સિંamદિ વ’ ગરમ-ગરમ પાણીના અભિસેચન દ્વારા, “ગવદદિ જ અગ્નિમાં તપાવેલી લેવાની તરાક આદિથી ડાંભ દેવા દ્વારા, “સબુવાસાદિ ” યન્ત્રથી ગુદા દ્વારા પેટમાં તેલ આદિને પ્રવેશ કરાવવા દ્વારા અર્થાત એનીમા દ્વારા, “વભિન્મદિ ૨ બસ્તિકર્મ થી-સંચિત દૂષિત મળને કાઢવા માટે ગુદામાં ઓષધિની બનાવેલી વાટ આદિ નાખીને તે દ્વારા, નિદિ નિરૂહ-અવધ નાખીને પકાવેલા તેલરૂપ એક પ્રકારના વિરેચન દ્વારા સિરારિ ” શિરાવિધ-વિકૃત રસ-રૂધિરને કાઢવા માટે નાડીના ઘ-કાપવા દ્વારા, તરદ્ધિ ” તક્ષણ-સુરા વડે ચામડીના છેદન દ્વારા, “છો ” પ્રતક્ષણપિતાના સાધેલા હાથ વડે ચતુરતાપૂર્વક વધેલી ચામડીને છુરી આદિથી છેલવા દ્વારા, શ્રી વિપાક સૂત્ર ૫૧ Page #65 -------------------------------------------------------------------------- ________________ ' ‘સિરવીદિ ય’શિરાખસ્તી-શિરમાં ચામડાના કેશ નાખી દવાથી બનાવેલું તેલના ભરવા દ્વારા, તનેદિ થ’ તપણુ સ્નિગ્ધ દ્રવ્યથી શારીરિક માલિશ દ્વારા, ‘જુડવાìદ્દેિ ચ’ પુટપાક-પાકવિશેષથી તૈયાર કરેલી ઓષધિ દ્વારા, ‘ છઠ્ઠીર્ત્તિ T લીંખડા વગેરેની અંતરછાલ દ્વારા, વી િચં’ ગળા આદિ લતાઓ દ્વારા, મૂત્યુતિ ચ, વૈશિ ય, પુદિ ચ, પત્તેદિ ય, સ્ટેન્દ્રિય, વીદ્ય, સિક્રિયાદિ ચ, મુલિયાદિ ય, બોસદ્િય, મેસìદિ ચ' મૂલ, કન્દ, ફૂલ, પત્ર, ફળ, બીજ, કરીઆતુ,ગુલિકા, ઔષધ અને ભૈષજ્ય આદિ અનેક ઓષધિઓથી મિશ્રિત દવાવિશેષ દ્વારા इच्छंति तेसिं सोलसहं रोगार्थकाणं एगमवि रोगार्थकं उवसामित्तए તે પૂર્ણકત સેળ રાગાને દૂર કરવાને મહેનત કરવા લાગ્યા, પરન્તુ · 1 ચેવાળ સંષાર્થાત વસામિત્તજ્ ’ તે સેાળ રાગામાંથી એક પણ રાગને તે દૂર કરવા માટે સમ થયા નહિ. અર્થાત્ એક પણ રોગ મટાડી શકયા નહિ. ‘ઘુ ઊં’ તે પછી ' ते बहवे विज्जा य विज्जपुत्ता य० जाहे नो संचाएंति तेसि सोलसण्डं रोगाચાળ અત્રિ રોગાયનું સામિત્તÇ 'જ્યારે તે તમામ વૈદ્ય અને તેના પુત્ર આદિ તે સેાળ રાગામાંથી એક પણ રોગને નિવારણ કરવા સમર્થ થયા નહિ ताहे संता तंता परितंता जामेव दिसिं पाउन्भूया तामेव दिसिं पडिगया ' ત્યારે થાકીને ખદખન્ન થઇ અને હતાશ બનીને જ્યાંથી તે આવ્યા હતા, ત્યાં ' 6 4 પાછા ચાલ્યા ગયા. શ્રી વિપાક સૂત્ર ૫૨ Page #66 -------------------------------------------------------------------------- ________________ રોગો અસાધ્ય માનકર વૈદ્યાદિક કા પીછે જાના ભાવાર્થ-તે રોગોથી બહજ પીડા પામીને તે રાજાને વેદનાથી રાત્રિ અને દિવસ નિદ્રા આવતી નહિ, તેમજ કોઈ ઠેકાણે ચેન પડતું નહિ. પિતાની આજ્ઞામાં રહેનારા માણસ દ્વારા જ્યારે આખા નગરમાં પિતાના રૂગની ચિકિત્સા કરવાવાળા માટે “ઘાણીંજ ધન-સંપત્તિ આદિને લાભ મળશે એવી જાહેરાત કરાવી ત્યારે, તે જાહેરાતને સાંભળીને ત્યાંના જેટલા વેદ્ય અને તેના પુત્ર આદિ ચિકિત્સક હતા તે સર્વ, રેગના ઈલાજ કરવાનાં પિતા-પિતાને સાધને લઈને રાજાની પાસે આવી પહોંચ્યા, આવીને તરત જ સૌ વૈદ્યોએ રાજાને શરીરને તાપમાન વગેરે જાણવા માટે પિત–પિતાના હાથથી સ્પર્શ કર્યો, તથા રોગનું મૂળ કારણ શું છે? એ પૂછીને પરસ્પરમાં વિચાર કર્યો. પરસ્પર વિચારવિનિમય કર્યા પછી, રાજાની ચિકિત્સા કરવાને પ્રારંભ કર્યો. ચિકિત્સા–ઉપચારમાં અનેક પ્રકારના તેલ વડે માલિશ, ઉદ્વર્તાને–ચળવાના એષિધથી પરિપકવ કરેલા વૃતાદિકના માલિશ, વમન (ઉલટી) કરાવનારી દવાઓ, વિરેચન ઔષધ, ગરમ જલ, ડામ દેવા, બસ્તિ કર્મ–ગુદાભાગમાં એનીમા નાખવી, વિશેષ-વિશેષ વિરેચક દવાઓ, નાડીનું કાપવું, છરી વડે કરી ચામડીનું છેદન–ભેદન આદિ ઉપર જણાવેલા તમામ પ્રયોગો કર્યા. પરન્તુ અતિશય પ્રબળતાની સાથે આ અશુભ કર્મોના ઉદય થવાથી તે રાજાને તે તમામ પ્રકારના ઉપચારોથી જરા પણ લાભ થશે નહિ. જ્યારે તે વૈદ્ય આદિને રોગની ક્ષીણતા જરા પણ જેવામાં નહિ આવી ત્યારે તે બધા એકદમ હતાશ થઈ, અને મનમાં ખેદ પામી પિત–પિતાના સ્થાને પાછા ચાલ્યા ગયા. (સુ. ૧૭) એકાદિ રાષ્ટ્રકૂટકા મરકર નરકાયુકા ઉપભોગ કરકે મૃગાદેવીકા ગર્ભમેં આના “તy i g ? ઇત્યાદિ. તy ” ત્યાર પછી જ્યારે તે “ એકાદિ રાષ્ટ્રકૂટ રાજાને શ્રી વિપાક સૂત્ર ૫૩ Page #67 -------------------------------------------------------------------------- ________________ વિન્ને િવ ૬ વાવવા ' વૈદ્ય, વૈદ્યપુત્ર આદિ ચિકિત્સકેએ રેગ અસાધ જાણું છોડી દીધે, તથા “રિવારિ ’ તેની જે સારવાર કરનાર પરિચારક જન હતા તેમણે પણ રાજાને છેડી દીધા, ત્યારે “નિસિમેસ? રાજાએ પિતે પણ ઔષધ સેવન કરવામાં ઉપેક્ષાવૃત્તિ કરી લીધી. તે અવસ્થામાં સોરારીબાદિં મખૂઇ સમજીને તેના સોળ રોગો દિન-પ્રતિદિન વધારેવધારે થતા ગયા, અર્થાત્ એકદમ વધતા ગયા, અને તે કારણથી તે રાજા ઘાણેજ પીડા પામવા લાગે, તે પણ ‘ને જ ટ્રે ૨ જાવ ચંતેરે પુરિજી રાજ્ય, રાષ્ટ્ર અને અન્ત:પુર આદિમાં એકદમ ભારે મૂછ પામેલો તે રાજા 'रज्जं च रहें च आसाएमाणे, पत्थेमाणे, पीहेमाणे, अभिलसमाणे' ભગવેલા રાજ્યસુખાની અભિલાષાથી રાજ્ય આદિમાં આસકત થયેલ રાત્રિ-દિવસ તેના વિચારોમાં ડખે રહેતા કે—કયાંક મારી આ અવસ્થા–સ્થિતિમાં મારું રાજ્ય મારી પાસેથી છુટી ન જાય’, તેથી તેને પ્રાર્થના, પૃહા અને અભિલાષાને કોઈપણ વિષય હોય તે તે એક રાજ્ય જ હતો, તેથી રાજ્યમાં જ તેની સ્પૃહા અને અભિલાષા કાયમ રહેતી હતી. “મદદવસ” માનસિક દુઃખ અને શારીરિક કષ્ટોની પરંપરાથી, અને ઈન્દ્રિયસંબંધી વિષયના સુખની અભિલાષાથી બહુજ દુઃખિત બને તે રાજા “ગઢાળારૂં વાસણયારું પ્રમાણ પત્રફરા” અઢીસે (૨૫૦) વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય પાલન કરીને “મારે છું શિવા” અન્તમાં આયુસ્થિતિને ક્ષય થતાંજ કાળ (મરણ) પામીને “ફીસે ચTMમાણ પુરવી” એ રત્નપ્રભા પૃથ્વીના વરસે સારવટ્રિફvy Rાપુ જેવા લવને ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિવાળા પ્રથમ-પહેલા-નરકમાં નારકી પણ ઉત્પન્ન શે. ત્યાંના અનંત દુઃખને ભગવતભાગવતે જ્યારે તેની નારકીની સ્થિતિ પૂરી શ્રી વિપાક સૂત્ર ૫૪ Page #68 -------------------------------------------------------------------------- ________________ થઈ ગઈ ત્યારે તે તે “અનંત’ પછી ‘તમે ત્યાંથી “ઉદ્દિત્તા’ નીકળીને વ ભરત ક્ષેત્રમાં રહેલાં એજ મૃગાગ્રામ નગરમાં “વિનચત્તર વિજય ક્ષત્રિય રાજાની “મિયા-વી” રાણી મૃગાદેવીની કુખ-ગર્ભમાં “ વજો’ પુત્રરૂપથી ઉત્પન્ન થયે. ભાવાર્થ-જ્યારે વૈદ્ય આદિ ઉપચારકે પિત–પિતાના સ્થાને પાછા ચાલ્યા ગયા તેથી રાજાનાં પરિવારોને ખાત્રી થઈ કે, રાજાને રોગ અસાધ્ય સ્થિતિમાં આવી ગયા છે. આ પ્રકારને નિશ્ચય થઈ ગયા પછી તેઓએ પણ રાજાની સેવા (સારવાર) કરવામાં ઉપેક્ષા ધારણ કરી લીધી. આ પ્રમાણે જ્યારે થયું ત્યારે રાજા પણ જાણી ગયે અને પિતે પણ ઔષધ ખાવાનું અને ઉપચાર કરવાનું છોડી દીધું. આ પરિસ્થિતિમાં રાજાના શરીરમાં રેગેને ઉપદ્રવ દિન-પ્રતિદિન વધારેમાં વધારે વધવા લાગ્યું. આ સમયની રાજાની અવસ્થા ઘણજ કરુણાજનક હતી. આવી હાલતમાં પણ તે રાજા પિતાના રાજ્ય, રાષ્ટ્ર અને અંતઃપુરમાંજ બહુજ આસક્ત બની ગયે હતું, અને તે દિવસ–રાત્રિ એનીજ ચિન્તા કરતું હતું કે – આવી સ્થિતિમાં હું દુઃખી થઈ મરણ પામીશ તે આ તમામ સુખ મારી પાસેથી જતું રહેશે, હાય ! હું તેને કેવી રીતે છોડી શકું? આ રાજ્ય કે જેની અંદર દેવોને પણ દુર્લભ એવાં સુખનું મેં સેવન કર્યું છે, મારી દરેક મનમાની ઇચછાઓની આ રાજ્યમાં મેં પરિપૂર્ણ કરી છે, વિલાસ અને વૈભવમાંજ હું લાગેલે રહેતે હતો, હાય ! આટલું સુન્દર આ રાજ્ય હું કેવી રીતે છેડી શકીશ ?. મને આ સંસારમાં બીજું કશું ય જોઈતું નથી, ફક્ત મારી એક એજ અભિલાષા અને ચાહના છે કે – હું અને મારું આ રાજ્ય બને હમેશ માટે આ સંસારમાં સ્થિર રહીએ.” આ પ્રકારના અનેક સંકલ્પ અને વિકલ્પમાં પડેલે તે રાજા કે જેની શારીરિક સ્થિતિ બહુજ બગડી ગઈ હતી, અને જે મરણતુલ્ય કષ્ટથી બહુજ ત્રાસ પામતો હતો, રાજ્ય ઉપર જેને ઘણું જ મેહ હતે, ઈન્દ્રિયેસબન્ધી વિષયભોગો ભોગવવા માટે આવી દશામાં પણ જેને તીવ્ર લાલસા જાગતી હતી. તે રાજા પિતાની અઢીસે (૨૫૦) વર્ષની આયુષ્ય પૂરી કરીને આdધયાનથી બડબડા થકે મરણ પામીને એક સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પ્રથમ નરકમાં નારકીપણે ઉત્પન્ન થયે, અને ત્યાંના અનંત અને અમર્યાદિત અશુભતમ શીતઆદિ વેદાન્ય અપાર કષ્ટને ભગવાન, ત્યાંની સ્થિતિને પર્ણ કરી ત્યાંથી નીકળીને, આ મૃગાગ્રામ નગરમાં વિજય ક્ષત્રિય રાજાને ત્યાં મૃગાદેવીની કુક્ષિમાંકૂખમાં પુત્રરૂપે ઉત્પન્ન થયે–ગર્ભમાં આવ્યું (સૂટ ૧૮) શ્રી વિપાક સૂત્ર ૫૫ Page #69 -------------------------------------------------------------------------- ________________ ગર્ભક પ્રભાવસે મૃગાદેવીકા શરીરમેં પીડા હોના ઔર પતિદ્વારા અપમાનિત હોને કા વર્ણન તy i તીરે ઈત્યાદિ. ‘તા છે તે એકાદિ જીવના ગર્ભમાં આવ્યા પછી “તીસે નિવા–સેવ તે મૃગાદેવીના “કરાર” શરીરમાં “ચ” વેદનાઓ “ ન્યૂયા’ ઉત્પન્ન થઈ, જે વેદનાઓ “ના નાવ ગત’ ઉજજવળ–મહાવિકટ, વિપુલ-વિશાળ, ભારે સખત, પ્રગાઢ-ચંડ-નિબિડ, ઉગ્ર-ભયાનક, દુઃખ ઉત્પન્ન કરનારી, તીવ્ર-દુસ્સહ કષ્ટથી સહન કરવા યોગ્ય. દુધિસહ-અધિક કણથી સહન કરવા લાગ્યું અને આખા શરીરમાં દાહ ઉત્પન્ન કરનારી હતી. “મિદં ર ' જે દિવસથી “મિયા-વીણ” મૃગાદેવીની કુખમાં-ઉદરમાં “મિચાg સાર' મૃગાપુત્ર દારક “જમાઈ લવજો” ગર્ભરૂપથી ઉત્પન્ન થયો, “તમિદં ર ” તે દિવસથી આરંભીને “ મિયાદેવી ” તે મૃગાદેવી ‘વિજય રત્તર” પિતાના પતિ વિય ક્ષત્રિય માટે “અળા, મતા, મણિયા, રામgUIT, મમળાના ચારિ સ્થા’ પ્રતિકૂલ, અમનોહર, મૃગાદેવીકા માનસિક વિચાર અપ્રિય, અમને જ્ઞ–અસુન્દર અને અણગમતી બની ગઈ. _ 'तए णं तीसे मियादेवीए अण्णया कयाइं पुव्वरत्तावरत्तकालसमयसि વગાયિં બારમા કેટલાક સમય પછી એક દિવસ રાત્રીના પૂર્વભાગ અને અપરભાગથી મિશ્રિત સમયમાં એટલે મધ્યરાત્રિમાં તે મૃગાદેવી, કુટુંબની ચિન્તાથી જાગી રહી હતી, તે સમયે “ ગથિઇ વાર સમુલિનસ્થા” તેના મનમાં ચિહ્નિત, કલ્પિત, પ્રર્થિત અને મનોગત વિચારો ઉત્પન્ન થયા કે– 'एवं खलु अहं विजयस्स खत्तियस्स पुब्बिं इहा, कंता, धिज्जा वेसासिया, ગણુમયા ગ્રાસ’ મારા પતિ વિજયરાજાને પ્રથમ ઈષ્ટ, વ્હાલી, કાંત, સુંદર, મનેz-મનહરણ કરનારી, ધ્યેય—ચિન્તનીય અને વિશ્વાસપાત્ર તથા માનીતી હતી, પરંતુ શ્રી વિપાક સૂત્ર ૫૬ Page #70 -------------------------------------------------------------------------- ________________ जभिई च णं मम इमे गन्भे कुच्छिंसि गन्भत्ताए उववन्ने' ने हिवसथी મારા ગČમાં આ જીવ આવ્યા છે ‘તમિરૂં હૈંનું વિનયસ વત્તિયમ્સ ગાં શિટ્યા ખાવ અમળામા બાયા ચાત્રિ કૌત્યા' તે દિવસથી હું મારા પતિ વિજયરાજાને અનિષ્ટ, અકાંત, અપ્રિય અને અણમાનીતી થઈ ગઈ છું. 'णेच्छर णं विजए खत्तिए मम नामं वा गोतं वा गिण्डित्तए, किमंग ! पुण दंसणं वा परिभोगं वा, तं सेयं खलु मम एयं गब्र्भ बहूर्हि साडणाहि य पाडणाहि य गालणाहि य मारणाहि य साडित्तए वा ४ एवं संपेहेइ ' અરે ! શું કહું ! મારા પ્રાનાથને તે મારું નામ અને મારા ગોત્રનું નામ લેવામાં પણ લજ્જા આવે છે, તેા પછી જેવાની કે પરિભાગની વાતજ કયાં રહી ?, મારે માટે બસ એજ મા સારો છે કે-આ ગર્ભના વિનાશ થાય તેવા પ્રયાગેા દ્વારા એના ટુકડે ટુકડા કરી નાખું, ગ ગળી જાય તેવા ઉપાય દ્વારા ગાળી નાખું, મરણ પામે તેવા ઉપાયે થી મારી નાખું. એ પ્રમાણે તેણે પેાતાના મનમાં વિચાર કર્યાં. સંપેન્દ્રિત્તા ’વિચાર કરીને વર્તુળ વાળિ ચડુચાળિયાળિ ચ भसाडणाणि यखायमाणी य पीयमाणी य इच्छइ तं गन्धं साडित्तए वा ४ ' તે ગર્ભીના નાશ કરનારા અનેક પ્રકારના ક્ષાર ઔષધાના, કડવા ઔષધોનેા, તુરારસવાળા ઓષધાન, ખાવામાં અને પીવામાં ઉપયોગ કરતી હતી કે જેના વડે તે ગ નાશ પામી જાય, પરન્તુ ‘ ળો ચૈવ હું સે મે સદફ વા ૪’- તે ગ નાશ પામ્યા નહિ, ગળી ગયેા નહિં, તેમજ મરણ પણ પામ્યા નહિ. તદ્ સા મિયાदेवी जाहे नो संचाएइ तं गब्र्भ साडित्तए वा ४ , પછી જ્યારે તે મૃગાદેવી પોતાના ગર્ભના નાશ કરવા, ગાળી દેવા,પાડી દેવામાં અને મારી નાંખવામાં સફળ થઇ નહિ, 4 4 શ્રી વિપાક સૂત્ર ૫૭ Page #71 -------------------------------------------------------------------------- ________________ મૃગપુત્ર કા વર્ણન 'ताहे संता तंता परितंता अकामिया अस्सवसा तं गम्भं दुई-दुहेणं परिवहइ' ત્યારે મનમાં અત્યંત ખેદથી પીડા પામીને તેના શરીરમાં બહુજ દુઃખ થયું, અને મન તથા શરીર બનેમાં એકસાથે વિશેષરૂપથી પીડા થવા લાગી, અને અભિલાષારહિત થઈને કોઈ પણ ઉપાય નહિ ચાલે, તેથી પરવશ થઈને દરેક પ્રકારે ભારે દુ:ખની સાથે તેણે ગર્ભ ધારણ કર્યો. “તd દ્વારા એના જેવું अट्ठ नालीओ अभितरप्पवहाओ अट्ठ नालीओ बाहिरप्पवहाओ अट्ठ पूयप्पवहाओ अटूट सोणियप्पवहाओ, दुवे दुवे कण्णंतरेसु, दुवे दुवे अच्छितरेसु, दुवे दुवे नक्कंतरेसु, दुवे दुवे धमणिअंतरेसु अभिक्रवणं अभिक्खणं पूर्य च સોળિયં પરિસરમાળીરે જેવા વિહેંતિ જ્યારે તે મૃગાપુત્ર ગર્ભમાં હવે ત્યારે તેની આઠ નાડીઓ તે શરીરની અંદર રુધિર (લોહી) આદિને વહેવરાવતી હતી, અને બીજી આઠ નાડીઓ શરીરની બહાર પર આદિને વહેવરાવતી હતી, આ પ્રમાણે સોળ નાડીઓ શરીરની અંદર અને બહાર લેહી અને પરૂ આદિ અપવિત્ર પ્રવાહીરૂપ રસને વહેવરાવતી હતી, તેમાંથી બે બે નાડીએ કાનના બને છિદ્રોમાં, બે બે નાડીઓ નેત્રની અદર, બે બે નાકના નસ્કેરામાં, બે બે નાડી હદયના કોઠાની અંદર રહેલી નાડીઓના વચમાં નિરંતર વારંવાર પરૂ અને રુધિરને બહાર અને અંદર વહેવરાવતી હતી. “ત વારસ મિજાયરસ જેવા नाम वाही पाउन्भूए, जणं से दारए जे आहारेइ, से णं खिप्पामेव विद्धंसમાજી, દૂર જ ખાઈ પરમ તથા ગર્ભમાં રહેલા તે મૃગાપુત્રને એક ભસ્મક નામનો રોગ પણ ઉત્પન્ન થઈ ચુક્યા હતા, તેથી તેની માતા દ્વારા ખાધેલ ખોરાકમાંથી જે કાંઈ આહાર તે મૃગાપુત્ર લેતે હવે તે તુરત જ બળીને ભસ્મ થઈ જતું હતું, અને પરૂ તથા રુધિરના રૂપમાં પરિણત પણ થઈ જતો હતો, વિ જ સે દૂર્ઘ ળ વ મારે તેને પણ તે ખાઈ જતે હતે. “તe સ મિયાદેવી મા જાઉં નાણું મારા પgિori સાનું પાયા નબિંઉં નવ માફિમેર” મૃગાદેવીને જ્યારે ગર્ભને નવ માસના પૂરા દિવસ થયા ત્યારે તેને એક પુત્રનો જન્મ થયે, તે જન્મથીજ આંધળે અને મૂંગે હતું, તેનું કોઈ પણ અંગ-ઉપાંગ પૂરું ન હતું, પરંતુ તે તે તમામની આકૃતિ માત્ર જ હતી. , ભાવાથ–મૃગાપુત્રના અશુભ કર્મોની પ્રબળતા પ્રગટ કરતાં સૂત્રકાર કહે છે છે કે –જ્યારથી તે ગર્ભમાં આવ્યું હતું તે સમયથી તેને સુખ મળ્યું ન હતું, શ્રી વિપાક સૂત્ર ૫૮ Page #72 -------------------------------------------------------------------------- ________________ તેમજ તેના નિમિત્તથી બિચારી તેની માતાને પાણ સુખ મળ્યું ન હતું. એ અભાગી જીવ ગર્ભમાં આવતાં જ માતાને અનેક પ્રકારની શારીરિક અને માનસિક અસા પીડા-દુઃખ વગેરે ભેગવવું પડ્યું. ગર્ભાવસ્થા પહેલાં પિતાના પતિને તે જે પ્રમાણે પ્રાણથી અધિક પ્રિય આદિ રૂપમાં હતી, તે બાળક ગર્ભમાં આવ્યા પછી તે મૃગાદેવી પિતાના પતિને તેટલી વહાલી ન રહી; પરન્તુ ઉલટી અપ્રિય અને અણગમતી બની ગઈ. તેના ઉપર તેના પતિને એટલે સુધી અણગમે અને ઉપેક્ષાવૃત્તિ થઈ ગઈ કે તેણે તેણીનું નામ લેવું પણ ગમતું નહિ. દરેક રીતે પતિદ્વારા ઉપેક્ષિત થયેલી તેને, એક દિવસ કુટુમ્બની ચિતાથી બહુજ દુ:ખિત થવાના કારણે અર્ધરાત્રિ સુધીમાં પણ નિદ્રા ન આવી, ત્યારે તેણે પોતાની તરફ પિતાના પતિની ઉપેક્ષાનું મૂળ કારણ એક માત્ર આ ગર્ભજ છે, એ પ્રમાણે નિશ્ચય કર્યો. પછી તેણે તે ગર્ભનો નાશ આદિ કરવા માટે અનેક પ્રકારના ગર્ભનાશ કરનારા ભાર આદિ ઔષધો અને ઉપાયે આશ્રય લીધે. પરન્તુ તે ગર્ભનાશ પામે નહિ તેમજ ગર્ભપાત પણ થયે નહિ, જ્યારે તેને કઈ પણ ઉપાય ચાલે નહિ ત્યારે તે વાતની ઉપેક્ષા કરીને બહુજ દુ:ખ પામીને તેણે ગર્ભ ધારણ કરવા લાગી. ગર્ભાવસ્થામાં જ આ બાળકની ૧૬ નાડીઓ રાત્રિ અને દિવસ રુધિર અને પરૂની ધારાઓ વહેવરાવતી રહેતી. તેમાંથી આઠ નાડીઓ તે શરીરની અંદર રુધિરને વહેવરાવતી અને આઠ નાડીઓ શરીરની બહાર પરૂને વહેવરાવતી. આ પ્રમાણે જે આઠ નાડીઓ રુધિર અને પરૂને વહેવરાવતી હતી તેમાંથી બે બે રુધિર અને પરૂને વહેવરાવતી નાડીઓને સાવ કાનની અંદર અને બહાર હતા, બે બે ને નેત્રમાં તથા નેત્રની બહાર, બે બે ને નાસિકાની અંદર અને બહાર, અને બે બે ને હદયના કોઠાની અંદર અને બહાર હતું. આ પુણ્યહીન અભાગી ગર્ભને દુ:ખને છેડે ન હતો. તેને બીજી પણ એક અનિષ્ટ ભયંકર વ્યાધિ હતી. તેના કારણથી તેનું ખાધેલું ભેજન ખાવાની સાથે જ પાચન થઈ જતું હતું, તેથી ભૂખ્ય ભૂખે થઈ રહેતે હતો. આ વ્યાધિ-રોગનું નામ ભસ્મક રોગ હતું. આ રોગમાં ખાધેલ ખેરાક પેટમાં જતાંજ ભસ્મ થઈ જાય છે. તેથી સુધા–ભૂખ એક ક્ષણ માત્ર પણ મટતી નહિ. આવી દશા આ ગર્ભમાં રહેતા બાળકની હતી. ખાધેલા ખોરાકનો પરિપાક ધિર અને પરૂના રૂપમાં થતું હતું, તેને પણ આ મૂકતે નહિ, એટલે કે ખાઈ જતું હતું. પિતાના નવ માસની સ્થિતિ પૂરી કરીને તે શ્રી વિપાક સૂત્ર પ૯ Page #73 -------------------------------------------------------------------------- ________________ મૃગાદેવીના ઉદરથી જન્મ પામ્યા, અને જન્મથી જ તે આંધળો અને મૂંગે હતે. તેને કઈ પણ અંગ કે ઉપાંગની પૂર્તિ ન હતી, પરંતુ તેની આકૃતિમાત્ર હતી. ( ૧૯). “તy i સી.” ઈત્યાદિ. ત્તા ” બાળકનો જન્મ થયા પછી “સા મિલાવી તે મૃગાદેવીએ હું” હુંડ-ખાસ આકારરહિત એટલે કે તમામ અવયનાં પ્રમાણથી શૂન્ય સંસ્થાન વાળા, તથા “અંધ અંધરૂપ “તું તાર” તે પુત્રને “પાસ જે, “સિti’ દેખતાં જ તે “એ વિચારથી કે આ અમારું કેવું અનિષ્ટ કરશે” “મીયા તથા વન સંગાયમા” બહુજ ભય પામી ગઈ, અને પીડિત થઈ, વ્યાકુળ પણ થઈ, તથા ભય વડે તેનું શરીર કંપવા લાગ્યું, પછી “મમ્મધારું થાય માતાને “સદાવે બોલાવી, “કદાવરા બેલાવીને “વં જાણી તેને આ પ્રમાણે કહ્યું કે – રેવાgવવા અરજી i તુ” હે દેવાનુપ્રિયે! તમે જલદી જાઓ, અને “યં વાર અને કહિથી આ બાળકને લઈ જઈને કોઈ પણ એકાન્ત સ્થાનમાં ઉકરડા કે કચરાના ઢગલામાં “શાદ’ નાખી આવે. “તt i સા મારું મૃગાદેવીનાં આ પ્રકારનાં કહેલાં વચનોને સાંભળીને ધાયમાતા “તાત્તિ તથાસ્તુ (તમે કહ્યું તે પ્રમાણે કરીશ) – એ પ્રમાણે કહીને, ‘મિયાની ઈચમ ઘઉભુ” મૃગાદેવીના કહેલા અભિપ્રાયને સ્વીકાર કર્યો, પહકુળના વીકાર કરીને “જેવ વિન અરિજી તેને ૩ વાછરું” તે પછી જ્યાં વિજય ક્ષત્રિય હતા ત્યાં આવી 'उवागच्छित्ता करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कटु एवं वयासी' આવીને તેણે બન્ને હાથ જોડી માથા પર અંજલી કરીને આ પ્રમાણે નિવેદન કર્યું – “મા!” હે સ્વામિન! “મિચાવી નવા માસા ના ગામે મૃગાદેવીને નવ માસને સમય પૂરો થતાં પુત્રને જન્મ થયે છે, તે જન્માંધ અને જન્માંધરૂપ છે, એટલે કે તેને કઈ પણ અંગ અને ઉપાંગ પૂર્ણ નથી, કેવળ તે સર્વની તેનામાં આકૃતિમાત્ર જ છે. 'तए णं सा मियादेवी त हुंडं अंधरुवं पासइ पासित्ता भीया तत्था उबिग्गा સંજામા મર્મ સારૂ” જ્યારે મૃગાદેવીએ તે હંડક અને અંધરૂપ બાળકને જે, તથા જોતાંની સાથે જ તે બહુજ ડરી ગઈ. ચિત્તમાં વિશેષપણે ઉદ્વેગ પામી અને ભયના કારણે તેના શરીરમાં કંપારી છૂટી. આવી હાલતમાં તેણે મને બેલાવી અને સદાવિત્ત’ બોલાવીને “ર્વ વાસી આ પ્રમાણે કહેવા લાગી કે “રેવાનુણવા હિ દેવાનુપ્રિયે! ‘n if fછે તમે જાઓ અને “થે વાર પતે પુરરિયાઈ ઉદ આ બાળકને કેઈ એકાંત સ્થાનમાં ઉકરડામાં કે કચરામાં નાખી શ્રી વિપાક સૂત્ર Page #74 -------------------------------------------------------------------------- ________________ આ “તે તે “સામ” હે સ્વામિન ! “સંસિ આપ આજ્ઞા આપે, શું હું તે સાર ૩sફાનિ ઉતા મા?’ એ બાળકને રાણીના પ્રમાણે કે એકાન્ત સ્થાનમાં મૂકી આવું કે નહિ ? “તw it તે વિના રણ તને ગમ્મુધાજ અંતિg fમટ્ટ સંવા તવ સંમત્તે ઉદા’ આ પ્રકારે ધાયમાતાના મુખથી એવાં વચન સાંભળીને રાજા જે રૂપમાં બેઠા હતા તેજ રૂપમાં સંભાત થઈને એટલે જલ્દી જલ્દી ઉભા થઈ ગયા, અને “કડિત્તા લેખો જયારે તેને કવર ઉઠીને જ્યાં મૃગાદેવી હતા ત્યાં આવી પહોંચ્યા. “વીછિત્તા નિયાતે િgવં વાણી તેવાળિયા ! તુર્દ ને નભે આવીને તેણે મૃગાદેવીને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે! આ તમારે પહેલા ગર્ભ છે. “તેં કહું છું તુમ પડ્યું તે વડેયાવાસ ” માટે જે તમે એને એકાન્તસ્થાનમાં નંખાવી આપે છે તે તો i તુરું પા નો ઉપર વિસ” તે પછી તમારાં ભવિષ્યમાં થનારાં સંતાન સ્થિર થશે નહિ, અર્થાત્ બીજા સંતાન જીવશે નહિ. “તો ? એટલા માટે નિશ્ચિત “તુમ ાથે તારાં સિરિસ પિ સિંgi મત્તાને પરિબારમાર દિદિ ” તમે આ બાળકને મનુષ્ય ન જાણે તેવી રીતે ભેંયરામાં ગુપ્તરૂપથી રાખો અને ત્યાં ગુપ્તપણે ખાન-પાન આપીને તેનું પાલન-પોષણ કરે. “ તો ? એવી રીતે કરવાથી જ ‘તુ જયા ચિર વિરૂ” હવે પછી થનારી તમારી પ્રજા-સંતાન સ્થિર થશે (જીવતા રહેશે). ‘તા જં ના નિવી વિનય ત્તિચરણ તરિ પ્રથમ વિvi પવિમુonફ” આ પ્રમાણે તે મૃગાદેવીએ પિતાના પતિ વિજય રાજાના વચનને “તથાસ્તુ” કહીને બહુજ વિનયથી તેને સ્વીકાર કર્યો, અને 'पडिसुणित्ता तं दारगं रहस्सियंसि भूमिघरंसि रहस्सिएणं भत्तपाणेणं पडिजागસમાપીર વિદારુ સ્વીકાર કરીને તે બાળકને એકાન્ત ગુપ્તરૂપ ભેંયરામાં રાખીને ગુપ્તરૂપથી ભેજન–પાન આપીને પાલન–પિષણ કરવા લાગી. “va વસ્તુ ગોયમા ! મિરાપુરે વારW T ITI નાવ જુદમામ વિરૂ’ એ પ્રમાણે છે ગૌતમ! મૃગાપુત્ર દારક પૂર્વકાળના હોવાના કારણે પુરાતન અને દુશ્ચીણ—અશુભતમ માઠા અધ્યવસાયોથી ઉપાર્જિત (મેળવેલાં), તથા આલોચના-આદિ શુદ્ધિ વડે કરી દૂર નહિ કરેલાં એવાં અશુભ પિતાના કરેલા પાપકર્મોનાં અશાતારૂપ અશુભ ફળને ભેગવી રહ્યો છે. ભાવાર્થ—આ બાળકનું હંડક સંસ્થાન છે, તેના અવયવમાં કઈ પ્રકારને ખાસ આકાર નથી, અને તે અવયવે પિતાના પ્રમાણ-અનુસાર પણ નથી. આ તે એક વિલક્ષણ આકૃતિમાત્ર છે, ન જાણે આથી શું અશુભ થશે? અને એ કેવા પ્રકારનું શ્રી વિપાક સૂત્ર Page #75 -------------------------------------------------------------------------- ________________ અનિષ્ટ કરશે ?, ઇત્યાદિ વિચારાથી ત્રાસ અને ઉદ્વેગ પામેલી તે મૃગાદેવીનું શરીર એકદમ ભવિષ્યમાં અનિષ્ટ થવાની શકાથી ક ંપવા લાગ્યું. પેાતાથી ન રહી શકાયુ માટે ધાયમાતાને મેલાવીને કહ્યું કે–તમે આ ખાળકને કઇ એકાન્તથાનમાં જઇને ઉકરડામાં મૂકી આવે. રાણીની આ વાતને સાંભળીને ‘ તથાસ્તુ ’ કહીને તે, વિજય નરેશ પાસે તેમના અભિપ્રાય જાણવા માટે પહેાંચી, અને રાણીના તે પુત્રપ્રસવના તમામ સમાચાર, તથા રાણીના અંતરને જે વિચાર હતા તે તમામ પહેલેથી છેલ્લે સુધીના કહી સંભળાવ્યા રાજા હકીકત સાંભળીને આશ્ચર્યચકિત થઇ, તરતજ જ્યાં રાણી હતા ત્યાં આવી પહોંચ્યા, આવીને રાજાએ પોતાના વિચારે પ્રગટ કરતાં કહ્યુ કે-એ પ્રમાણે કરવું તે ચેગ્ય નથી, કારણ કે આ તમારા પ્રથમ ગર્ભ છે. તેમાં આ પ્રકારનું કૃત્ય તમારા ભાવી સંતનેાની સ્થિરતામાં ખાધક નિવડશે, તેથી જે થયુ તે સ ઠીક છે. આ માખતમાં વિશેષ ચિન્તા ન કરતાં તેનાં પાલન-પોષણની ચિન્તા કરવી તે જ વિશેષ કલ્યાણકારી છે. માટે તમે એ બાળકને પોતાના મહેલના ભેાંયરામાં ગુપ્તરૂપમાં રાખો. તે એવું સ્થાન છે કે જયાં આગળ કોઇ પણ વ્યક્તિ આવી કે જઈ શકે તેમ નથી, તેથી ત્યાં ગુપ્તપણે તેના ખાવા-પીવાની પૂરી વ્યવસ્થા રાખા અને તે પ્રમાણે કરવાથી ભાવી સંતાન પણ સ્થિર થશે, અને આ બાળકનું પણ પાલનપોષણ થઇ જશે. રાજાની આ પ્રકારની સંમતિનો સ્વીકાર કરીને રાજાએ ખતાવેલી પદ્ધતિ પ્રમાણે જ તે ખળક માટે રાણી તમામ પ્રકારની ગોઠવણ કરીને પાલન-પાષણ કરવા લાગી. શ્રીવીરપ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ ! આ પ્રમાણે તમારા પ્રશ્નના ઉત્તર છે. આ ઉપરથી તમે સમજી ગયા હશે! કે:-આ મૃગાપુત્ર પૂર્વ ભવમાં આંધેલા ચિરન્તન-પુરાતન પોતાના દુશ્રી અને ક્રુતિકાન્ત અશુભ પાપકર્મોનું અશુભ ફળ ભાગવી રહ્યો છે. (સૂ ૨૦) મૃગાપુત્રકા અનાગત ભવકા વર્ણન ‘મિયાપુત્તે હૂં' ઇત્યાદિ, આ પ્રમાણે શ્રૌતમસ્વામીએ શ્રીવીરપ્રભુના મુખથી મૃગાપુત્રનાં સમસ્ત પૂ શ્રી વિપાક સૂત્ર ૬૨ Page #76 -------------------------------------------------------------------------- ________________ " ભવનાં વૃત્તાન્તને જાણીને ફ્રી પ્રભુને આ પ્રમાણે પૂછ્યું કે:— મતે !' હે ભદન્ત ! મિયાપુત્તે ળ વાપરો માસે નુંવિચાર્જિગમિત્તિ 'મૃગાપુત્ર આલક એ ભવમાં મરણ પામીને કયાં જશે ?, હૈિં નહિફ ' કયાં ઉત્પન્ન થશે ? પ્રત્યુત્તરમાં પ્રભુએ કહ્યુ-‘પોયમાં ! હે ગૌતમ ! ‘મિયાપુત્તે તાજુ વત્તીસંવાસારૂં परमाउयं पालइत्ता कालमासे कालं किच्चा इव जंबुद्दीवे दीवे भारहे वासे ' આ મૃગાપુત્ર બાળક ખત્રીશ વર્ષોના ઉત્કૃષ્ટ આયુષ્યનું પાલન કરીને સ્થિતિને ક્ષય થતાં મરણ પામીને, આ મધ્યજ ખૂદ્વીપના ભરતક્ષેત્રમાં ' વૈયિિાિય છે ’. વૈતાઢય પ તની તળેટીમાં, ‘સીદ્ધાંત’ સિંહના કુળમાં, ‘સીત્તાત્ચાયાદિ ” સિંહની પર્યાયથી ઉત્પન્ન થશે, ‘તે ળ તત્ત્વ સીદ્દો ત્રિસર ગામ્ભર્ નાવ સામિપ્’ તે ત્યાં અધમી, શૂરવીર, દૃઢપ્રહારી અને સાહસિક સિંહ થશે. ‘નાવ” શબ્દથી અહીં, ' सूरे दढप्पहारी આદિપદોને સંગ્રહ કર્યાં છે. વદું પાયું નાવ સાંઝળ’ યાવત શબ્દથી અહીં પણ હિમં’એ પદનું ગ્રહણ થયું છે, તે સિંહ પેાતાના પર્યાયથી અનેક પ્રકારના કલિકલુષ પ્રણાતિપાતાદિરૂપ પાપ કર્મોના સંચય કરશે. “ભ્રમન્નિત્તિા ક્રાઇમાને શાઇ વિદ્યા' તેને સચય કરીને મૃત્યુના અવસરે મરણુ भीने 'इमी से रयणप्पभाए पुढवीए उक्कोसं सागरोवमट्ठिइएस जाव उववज्जिहि " પછી તે જીવ આ રત્નપ્રભા પૃથ્વીનાં ઉત્કૃષ્ટ એક સાગરની સ્થિતિવાળા પહેલા નરકમાં નારકીરૂપે ઉત્પન્ન થશે. ‘રસે ાં તો ગળતર ઉદિત્તા સીસિवेसु उववज्जिहि तत्थ णं कालं किच्चा दोचाए पुढवीए उक्कोसेणं तिन्नि સોવમારૂં પછી તે ત્યાંથી નીકળી સરીસૃપ—નકુલ (નાળીયા ) આદિની 6 i 1 ચેનિએમાં ઉત્પન્ન થશે. પછી ત્યાંની સ્થિતિના ક્ષય કરીને તે બીજા નરકમાં જ્યાં આગળ ત્રણ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તેમાં જન્મ ધારણ કરશે. પછી ' से णं तओ अनंतरं उन्नहित्ता पक्खीसु उववज्जिहि તે ત્યાંથી નીકળીને પક્ષીઓના કુળમાં ઉત્પન્ન થશે. ‘ તસ્થતિ ાનુંજ્જિા તત્ત્વા પુીદ્ સત્ત सागरोत्रमा०, से णं तओ सीहेसु य०, तयाणंतरं चउत्थीए, उरगो, पंचमीए०, इत्थी, छट्टीए० मणुओ, अहे सत्तमाए० 9 પછી ત્યાંથી નીકળીને તિર્યંચગતિમાં સિંહની પર્યાયમાં મરણ પામીને સાત સાગર।પમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા ત્રીંજા નરકમાં, ત્યાંથી નીકળીને તિર્યંચ ગતિમાં સિહુની પર્યાયમાં, ત્યાંથી મરણ પામીને દસ સાગરે પમની ઉત્કૃષ્ટ-સ્થિતિ-વાળા ચેાથા નરકમાં, ત્યાંની તે સ્થિતિ પૂરી કરીને સર્પ પર્યાયમાં, ત્યાંથી મરણ પામીને ફરી સત્તર (૧૭) સાગરે પમની ઉત્કૃષ્ટ શ્રી વિપાક સૂત્ર ૬૩ Page #77 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિવાળા પાંચમા નરકમાં, ત્યાંની સ્થિતિ પૂરી કરીને શ્રીપર્યંચમાં, ત્યાંથી મરણ પામીને ખાવીસ (૨૨) સાગરે પમની ઉત્કૃષ્ટ-સ્થિતિ-વાળા છઠ્ઠા નરકમાં, ત્યાંથી નીકળીને મનુષ્ય પર્યાયમાં અને અન્તમાં ત્યાંથી મરણ પામીને તેત્રીસ (૩૩) સાગરાપમની ઉત્કૃષ્ટસ્થિતિવાળા સાતમા નરકમાં ઉત્પન્ન થશે. ‘તો અળતર ઉદિત્તા સે નારૂં મારૂં जलयरपंचिंदियतिरिक्खजोणियाणं मच्छ--कच्छभ-गाह-- मगर - सुंसुमारादीणं અદ્ભુતેરસના જોહિનોળિયમુદસચસદસ્તાનું? પછી ત્યાંથી નીકળીને તે મૃગાપુત્રના જીવ પચેન્દ્રિય તિય ચાના ભેદસ્વરૂપ જલચર, મચ્છ, કાચા, ગ્રાહ, મગર અને સુસુમાર અદિતિય ચગતિનામક વિશિષ્ટ તિર્યંચ જીવાની પંચેન્દ્રિયજાતિમાં કે જેના સાડાબાર લાખ (૧રા ) કુલકેાટી છે તેમાં, ઉત્પન્ન થશે. ‘તત્ત્વ ળ મેળત્તિ जोणिविहाणसि अणेगसयसहस्सखुत्तो उदाइत्ता २ तत्थेव भुज्जो भुज्जो पच्चायाइस्सर' તેમાં એક એક ચેાનિના લેકમાં લખે વાર જન્મ અને મરણ કરશે. તે ા તો उट्टिना एवं चउप्पएस, उरपरिसप्पेसु, भुयपरिसप्पेसु, खहयरेसु, चउरिदिएसु, તેતિ, પેરંતિત્ત્વ, ત્રાજી, ડવેતુ, ઋતુચરુત્રિમ વા, તે બાક, પુરીજી, બળે સયસદ્રપુત્તો’પછી ત્યાંથી નીકળીને તે જીવ ચતુષ્પદગાય આદિ તિર્યંચામાં, ઉ૫રિસર્પ-સર્પાદિકેામાં, ભુજપરિસર્પ-નેળીઆ-ઘે આદિમાં, ખેચર-પક્ષિયામાં, ચતુરિન્દ્રિયોમાં, તેઇન્દ્રિયેામાં, ટ્વીન્દ્રય જીવેમાં અને એકેન્દ્રિય વનસ્પતિકાયિક કટુક વૃક્ષમાં, કટુધવાળા-આકડા આદિ વૃક્ષોમાં, વાયુકાયમાં, અગ્નિકાયમાં, અપ્લાયમાં અને પૃથિવીકાયમાં લાખાવાર ઉત્પન્ન થશે. ‘સે છૂં તો બળતર ફિત્તા મુટ્ટુપુરે નાયરે ગોળત્તાદ્વાયાદિ ' પછી ત્યાંથી નીકળીને તે સુપ્રતિષ્ઠપુર નગરમાં ગેણુ-સાંઢ-બળદ -રૂપથી ઉત્પન્ન થશે. “ મે ં તત્ત્વ ત્યાં તે કમ્બુવાવ જમાવે ’ બાલ્યાવસ્થાને પૂરી કરીને ‘નોવ્વાનજીને' જ્યારે યુવાવસ્થાને પ્રાપ્ત કરશે, ત્યારે ‘અન્ના જ્યારૂં” કઈ એક સમય ‘માકત્તિ' પ્રાથમિક વર્ષકાલમાં ગાણું મળ' ગગા મહાનદીના ‘વઢીળદિય વળમાને તીર્ મેષ્ટિ સમાજે વ્હાલું T' તીરની માટીને પેાતાના શીગડાથી ખેદશે, અને ખેાઢતાં ખેદતાં તે તેના ઉપર પડી જશે, અને તેના પર માટી પડવાથી તે દબાઇ જશે, તેથી તેનું મૃત્યુ થશે, અને તે મરણ પામીને તત્યે મુજફ્તરે રે સેટ્િટ ત્તિ 9 , શ્રી વિપાક સૂત્ર ૬૪ Page #78 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાઇ વાઘાફુસંરૂ ત્યાં સુપ્રતિષ્ઠપુર નગરમાં કઈ એક શેઠના ઘેર પુત્રરૂપ ઉત્પન્ન થશે. ભાવાર્થ-શ્રમણ ભગવાન મહાવીરના મુખથી મૃગાપુત્રના તમામ પૂર્વભવનાં વૃત્તાન્તને યથાવત્ જાણુને શ્રીગૌતમ સ્વામીએ ભગવાનને ફરીથી આ પ્રશ્ન કર્યો કે હે પ્રભે! આપ એ પણ જશાવવાની કૃપા કરે કે તે મૃગાપુત્ર મરણ પામી કયાં ઉત્પન્ન થશે?. ત્યારે પ્રભુએ ગૌતમ સ્વામીના આ પ્રશ્નનો ઉત્તર આપતાં આ પ્રમાણે કહ્યું કે – હે ગૌતમ ! તે મૃગાપુત્ર પિતાનું ઉત્કૃષ્ટ બત્રીશ (૩૨) વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને જ્યારે તે પર્યાયને ત્યાગ કરશે, ત્યારે તે સૌથી પ્રથમ આ જમ્બુદ્વીપમાં રહેલ ભરતક્ષેત્રની અંદરના વિતાઢય પર્વતની તળેટી માં સિંહની પર્યાયને ધારણ કરશે, તેમાં તે પિતાની અધાર્મિક, શૌર્યવિશિષ્ટ, દૃઢપ્રહારકારી, સાહસિક પ્રવૃત્તિથી અનેક પ્રકારનાં અશુભતમ પ્રાણાતિપાતદિરૂપ પાપકર્મોનું ઉપજન કરશે. તેના પ્રભાવથી પિતાનું આયુષ્ય પૂર્ણ કરીને મરણ પામી પ્રથમ નરકને નારકી થશે. ત્યાંની એક ૧ સાગરની સ્થિતિ પૂર્ણ કરીને, ત્યાંથી નીકળીને પાછે તે તિયચ-પર્યાયમાં સરીસૃપ આદિ જવાની પર્યાયને ધારણ કરશે, પછી ત્યાંથી મરણ પામીને બીજા નરકમાં નારકી થશે, ત્યાંની ત્રણ સાગરની સ્થિતિ ભોગવીને અને ત્યાંથી નીકળીને તે પક્ષના કુળમાં પક્ષીરૂપથી. જન્મ પામશે. ત્યાંની પ્રાપ્ત સ્થિતિ જોગવીને, મરણ પામીને ત્રીજા નરકમાં જશે. ત્યાં સાત ૭ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિને પૂર્ણ કરી. મરણ પામીને ત્યાંથી ફરી પણ સિંહના ભવમાં આવશે. ત્યાંથી મરણ પામીને ચોથુ નરક કે જ્યાં દસ ૧૦ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેમાં નારકીને જીવ થશે. તે સ્થિતિ પૂર્ણ થતાં જ તે સર્ષની નિમાં જન્મ પામશે. ત્યાથી મરણ પામીને સત્તર (૧૭) સાગરની પાંચમા નરકની સ્થિતિ વડે ત્યાંના દુ:ખેને ભેળવીને આયુષ્યને સમાપ્ત કરતાં મરણ પામીને પછી સ્ત્રી પર્યાયમાં આવશે. ત્યાંથી મરણ પામીને છટ્ઠા નરકની ૨૨ બાવીસ સાગરની સ્થિતિને નારકી જીવ પણે સમાપ્ત કરીને ત્યાંથી નીકળીને મનુષ્યપર્યાયને પામીને સાતમા નરકમાં નારકી જીવ થશે, જ્યાં ૩૩ તેત્રીશ સાગર સુધી અનંત–અપાર કષ્ટને ભગવશે. સાતમા નરકની તેત્રીશ-સાગરપ્રમાણુ સ્થિતિને ભેગવીને તે ત્યાંથી નીકળીને જલચર–પચેન્દ્રિય- તિમાં સાડા બાર લાખ (૧૨) કુલકેટીની અનેક નિયામાં લાખે વાર જન્મ-મરણ કરીને ચતુષ્પદ–ગાય આદિની પર્યાયમાં, ઉરપરિસર્પ આદિમાં, ચતુરિન્દ્રિય માં, તેઈદ્રિય માં, કીન્દ્રિય માં અને એકેન્દ્રિય જીવ શ્રી વિપાક સૂત્ર ૬૫ Page #79 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિ કાયમાં, કટુક વૃક્ષમાં, કટુકદૂધવાળા આકડા આદિ વૃક્ષમાં, વાયુકાયામાં, તેજસકાયમાં, અપકાયમાં, અને પૃથિવીકાયમાં પણ લાખ વાર જન્મ-મરણ કરશે. પછીથી સુપ્રતિષ્ઠિતપુર નામના નગરમાં તે એક મન્દોમત્ત સાંઢ થશે. તે સાંઢ જ્યારે પિતાની બાલ્યાવસ્થાને પૂરી કરીને પિતાની પૂરી જુવાનીના જોશમાં ચઢશે ત્યારે ગંગા નદીના કાંઠે તે કાંઠાની માટીને શીંગડા દ્વારા દશે, ત્યારે તે નદીને કાંઠે તેના ઉપર પડશે, તેથી મરણ પામીને તે જ નગરમાં કઈ એક શેઠના ઘેર પુત્રરૂપે જન્મ પામશે. (સૂ) ૨૧) “તે i ઇત્યાદિ. તે જ તન્ય” તે પુત્ર ત્યાં “મુવીમા વિજયરાજો - UTHUB” બાલ્યાવસ્થા પૂરી થયા પછી પરિપકવ–વિજ્ઞાનવાળા થઈને જ્યારે યુવાન–અવસ્થામાં આવશે, ત્યારે તદાવા થરાળ પ્રતિg ધમમ સેવા નિયમ્' તથારૂપ સ્થવિર આચાર્યોની પાસે જઈ ધર્મને સાંભળી, તે ધર્મને હૃદયમાં ધારણ કરીને મુંડે મવિરા’ મુંડિત થઈને ‘કાગ’ ઘરનો પરિત્યાગ કરીને ‘ઇrifથે પુરૂ અણગાર (સાધુ)-અવસ્થાને અંગીકાર કરશે. અને જો તત્વ મળમારે વિસરુ રિયામિણ વેમાન” પછી તે મુનિ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિના આરાધક અને ગુપ્તબ્રહ્મચારી થશે. ‘તત્ય વપૂરું વાતારું નામUUપરિણા વાળા ” તે મુનિ–અવસ્થામાં અનેક વર્ષો સુધી શ્રમણ-પર્યાય -સંયમભાવને પાળીને, “છિોરૂપવિતે ” પિતાને લાગેલા અતિચારેને ગુરુદેવ પાસે નિવેદન કરી, અને તેમણે કહેલી શુદ્ધિને અનુસરીને ફરીથી અતિચાર નહિ કરવાની પ્રતિજ્ઞાથી તેનું સંશોધન કરી ‘સમાદિક શુભધ્યાનરૂપ સમાધિમાં તલ્લીન થઈ, “કાત્રિમાણે જ વિચારું અને પોતાના આયુષ્યકર્મની સ્થિત પૂર્ણ થતાં મરણ પામીને ત્યાંથી “સોમે જે સૌધર્મનામના પ્રથમ દેવલોકમાં “વત્તા ઉન્નિદિ દેવપમાં ઉત્પન્ન થશે. “i તો અત્તર चयं चइत्ता महाविदेहे वासे जाइं कुलाइं भवति अड्ढाइं जहा दढपइन्ने सा વ વત્તવયા લાગો ના સવૈયુવામિત રિસ્પરૂ પછી પિતાના પૂર્ણ આયુષ્યને ભેળવીને તે દેવપર્યાયને ત્યાગ કરી, ત્યાંથી ચવીને, મહાવિદેહક્ષેત્રમાં જે સમૃદ્ધિશાલી કુળ છે તેમાંના કેઈ પણ એક કુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થશે. પપાતિક સૂત્રમાં જે પ્રમાણે દૃઢપ્રતિજ્ઞનું વર્ણન કરવામાં આવ્યું છે, બરાબર તેજ પ્રમાણે અહીં પણ સમજવું જોઈએ. બાગ નાવ સર્વેકુરવાણમંત રસરૂ એજ વાત, આ પદેથી સૂત્રકારે સ્પષ્ટ કરી છે કે-જે પ્રમાણે દૃઢપ્રતિજ્ઞ બહોતેર (૭૨) કલાઓમાં પ્રવીણ હતા. તે પ્રમાણે આ પણ તેમાં નિપુણબુદ્ધિવાળે થશે, તે જે પ્રમાણે સમસ્ત કમેને અન્ય કરનાર થયે તે જ પ્રમાણે આ પણ થશે. “યાવત’ શબ્દથી “સ્થતિ, મોરે, મતે, નિતિ એ પદેનું ગ્રહણ કરવાનું છે. તેને અર્થ આ પ્રમાણે છે- તે સિદ્ધ–કૃતકૃત્ય થશે, કેવળજ્ઞાનથી જાણવા યોગ્ય સમસ્ત પદાર્થોને જાણકાર થશે, સમસ્ત કર્મોના બન્ધનથી સર્વથા મુક્ત થશે, પારમાર્થિક આત્મિક અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરશે, “સારવાના ચાન્ત વ્યક્તિ શ્રી વિપાક સૂત્ર Page #80 -------------------------------------------------------------------------- ________________ આ પ્રકારે તે સમસ્ત દુ:ખા અને તેના કારણભૂત સમસ્ત કને વિનાશ કરનારા થશે, एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्ते दुहविवागाणं પદમસ્ત પ્રયળન અયમ પાત્તે ત્તિ વેમિ' આ પ્રમાણે શ્રીસુધર્માસ્વામી જ ધ્રૂસ્વામીને કહે છે કે હે જ ખૂ ! સિદ્ધિગતિને પ્રાપ્ત થયેલા શ્રી મહાવીરપ્રભુએ દુ:ખવિપાક–નામના પ્રથમ શ્રુતસ્કંધનાં પ્રથમ અધ્યયનને આ મૃગાપુત્રના અતીત (ગયા સમયના),: અનાગત આવતા સમયના અને વમાનભવસંબંધી દુ:ખવિપાકરૂપ ભાવનું કથન કર્યુ છે. તેમણે જે પ્રમાણે કહ્યું હતુ તેવુંજ મેં તમને કહ્યું છે, તેમાં મેં મારી સ્વતંત્ર કલ્પનાથી કાંઇ પણ કહ્યું નથી. ભાવા—તે પુત્ર જ્યારે ક્રમે-ક્રમે પેાતાની ખાસ અવસ્થાને પૂર્ણ કરી, પરિપકવવિજ્ઞાનવાળા થઇ યૌવનાવસ્થાને પ્રાપ્ત કરશે, ત્યારે તે તથારૂપ સ્થવિ પાસેથી ધર્માંના ઉપદેશને સાંભળવાથી અને હૃદયમાં તેનું મનન કરવાથી, સંસાર, શરીર અને ભાગેથી વિરકત થઇને ગૃહસ્થાવસ્થાના ત્યાગ કરી, મુનિદીક્ષાને અંગીકાર કરી, સંયમી થઈ જશે. તે અવસ્થામાં અનેક વર્ષો સુધી સયમભાવની સાચી આરાધના કરવાવાળા થશે, અને જે કાંઇ અતીચાર લગ્યા હશે તેની આàાચના અને પ્રતિક્રમણ કરી શુદ્ધ અની, શુભધ્યાનરૂપ સમાધિમાં તલ્લીન થઇને. પાતાનું આયુષ્ય પૂર્ણ કરીને સૌથી પ્રથમ પહેલા દેવલેકમાં દેય થશે ત્યાંના સુખાનાં ભંડારને ભોગવી, પછી ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં કોઇ સમૃદ્ધિશાલી કુળમાં પુત્રરૂપે જન્મ પામીને, દૃઢપ્રતિજ્ઞની માફક દરેક કળામાં વિશારદ બની, અંતમાં સમસ્ત કર્માના અંત કરી નિર્વાણુસ્થાનને પ્રાપ્ત કરનાર થશે. આ પ્રમાણે સુધર્માંસ્વામી પોતાના શિષ્ય શ્રીજમૂસ્વામીને સાધન કરીને કહે છે કે-હે જખૂ ! આ દુઃખવિપાક નામના પ્રથમ શ્રુતસ્કંધના પહેલા અધ્યયનને આ મૃગાપુત્રનાં ભૂત, ભવિષ્ય અને માન-ભવસ બધી દુ:ખવિપાક રૂપ અર્થનું કથન શ્રીપ્રભુએ કર્યુ છે, તેથી જે રીતે મેં તેમની પાસેથી સાંભળ્યુ છે, તેવું જ મે તમને કહ્યું છે, મારી પોતાની કલ્પનૢાથી કાંઈપણ કહ્યું નથી. (સૂ૦ ૨૨) - ઇતિ વિપાકશ્રુતના દુ:ખવિપાક નામના પ્રથમ શ્રુતસ્કંધની વિપાકચંદ્રિકા નામની ટીકાના ગુજરાતી અનુવાદમાં મૃગાપુત્ર નામનુ પ્રથમ અધ્યયન સંપૂર્ણ થયું. ( ૧ ) શ્રી વિપાક સૂત્ર ૬૭ Page #81 -------------------------------------------------------------------------- ________________ વાણિજગ્રામ નગરકા વર્ણન દ્વિતીય અધ્યયન શ્રીજબૂસ્વામી, દુઃખવિપાક ગ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનમાં આવેલા સપૂર્ણ અર્થ સાંભળીને, બીજા અધ્યયનને સાંભળવાની ઉત્કંઠાથી શ્રી સુધર્મા સ્વામીને પૂછે છે“ઘરૂ અંતે !ઇત્યાદિ. !' હે ભદન! “શરૂ ” જે “સમi નાવ સં ” શ્રમણ ભગવાન મહાવીરે કે જેણે સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરેલ છે તેણે “સુવિધાના ” દુઃખવિપાક-નામના પ્રથમ શ્રુતસ્કંધના “તમે યાસ’ પ્રથમ અધ્યયનને પૂર્વોકત અર્થ પ્રતિપાદન કર્યો છે તે “અંતે હે ભદન્ત! સુવિવાળા હોવા ગણરાજાસ” આ દુઃખવિપક શ્રુતસ્કંધના બીજા અધ્યયનને સમજી નવ સંઘ તે શ્રી શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ કે જે સિદ્ધગતિ નામના સ્થાનને પ્રાપ્ત થઈ ચુકયા છે તેણે જે ય શું ભાવ પ્રતિપાદન કર્યો છે? તy of મુદm Mri” આ પ્રકારના શ્રીજબૂસ્વામીના પ્રશ્નને સાંભળીને સુધમાં સ્વામી અણગાર “નવૂ-બાર જખ્ખસ્વામી અણુગાર પ્રતિ ‘પર્વ વવાણી" આ પ્રમાણે છેલ્યા- “તેur i તે સમgi” તે કાળ અને તે સમયને વિષે વાળવાને જાઉં રે દોથા” વણિજગ્રામ નામનું એક નગર હતું “દ્ધિથિનિયમિ’ જે નગરમાં આકાશને સ્પર્શ કરે તેવા ઘણા ટામેટા ઉંચા મહેલે હતા, અને જે ઘણુ માણસેથી પરિપૂર્ણ હતું, જ્યાં પ્રજા હમેશાં ચંચળતારહિત, તથા સ્વચક અને પરચક્રના ભયથી રહિત હતી, જે ધન-ધાન્ય આદિ મહાન અદ્ધિથી ભરેલું હતું. ‘ત વાળ મરણ ઉત્તરપુરિયને વિલીમા” તે વાણિજગ્રામ નગરના ઇશાન કોણમાં “દૂષા ઉનાળે યા” એક “દૂતીપલાસ” નામને બગીચે હતા “તથ if Qરૂપાસે મુમના નવ8 નવાગાળે થા’ તે બગીચામાં સુધર્મ નામના વ્યન્તર દેવનું એક રહેવાનું સ્થાન હતું. “વાગો તેનું વર્ણન ઓપપાતિકસુત્રમાં * જિરાફv ઈત્યાદિ પદે વડે કરેલ પૂર્ણભદ્ર સૈન્યના વર્ણન પ્રમાણે સમજી લેવું. શ્રી વિપાક સૂત્ર Page #82 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ-શ્રીજબૂસ્વામી શ્રીસુધર્માસ્વામી પાસેથી દુઃખવિપાક શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનનો ભાવ યથાવત્ સાંભળીને દ્વિતીય- બીજા અધ્યયનનાં ભાવને સાંભળવાની ઉત્કંઠા થવાથી તેમને પૂછવા લાગ્યા કે–હે ભદન્ત ! દુખવિપાકનામક શ્રુતસ્કંધના આ બીજા અધ્યયનનો ભાવ શું છે? ત્યારે શ્રી સુધર્માસ્વામી કહે છે કે-હે જખૂ! તે કાળ અને તે સમયને વિષે આકાશને સ્પર્શ કરે તેવા બહુજ ઉંચા મહલ અને માનવમેદનીથી ભરપૂર એક વાણિજગ્રામ નામનુ નગર હતું, જ્યાં પ્રજાને તમામ પ્રકારનાં સુખ અને આનંદ મળતાં હતાં, કોઈ પ્રકારે કોઈ પણ માણસ દુ:ખી ન હતું, તેમજ તે નગરની પ્રજાને પિતાના રાજવી તરફથી પણ કઈ પ્રકારે દુખ ન હતું, તેમજ પરરાજય અર્થાત્ બીજા રાજ્ય તરફને પણ ભય ન હતો. પ્રજાને ધન-ધાન્ય આદિ તમામ પ્રકારની વ્યક્તિઓને ખેટ ન હતી. તે નગરના ઈશાન કોણમાં “ દૂતીપલાશ” નામનો એક બગીચે, હતે, તે ઘાજ પ્રાચીન હતું, દરેક પ્રકારનાં વૃક્ષોથી અને છ ઋતુઓની શોભાથી હમેશાં તે શાભર્યો હતો. ત્યાં સુધમનામના એક વ્યંતરદેવનું નિવાસસ્થાન હતું. તેની શોભા પપાતિકસૂત્રમાં વર્ણવેલ પૂર્ણભદ્ર ચિત્ય જેવી જ હતી (સૂ૦૧) કામદવા વેશ્યાના વર્ણન તર્થ if” ઇત્યાદિ. તરથ ” ત્યાં “વાળિયા ” વાણિજગ્રામ નગરમાં “મિત્તે “ યા દેત્યા” મિત્ર એ નામથી પ્રસિદ્ધ એક રાજા હતા. ‘તવ્ય ” ત્યાં “મિરસ જો ઉત્તરી ના સેવો થા” તે મિત્ર રાજાને શ્રી નામની રાણી હતી. “વઘurગો” તેનું વર્ણન ઓપપાતિકસૂત્રના ( ૧૨મા ) બારમા સૂત્રમાં ધારિણી દેવીનું જે પ્રમાણે વર્ણન કરેલું છે તે જ પ્રમાણે આ શ્રી-નામની રાણીનું વર્ણન સમજી લેવું. તવ્ય " વાળવાને કયા નામે જાવ ત્યા” તે વાણિજગ્રામ નગરમાં કામધ્વજા નામની એક ગણિક–વેશ્યા રહેતી હતી. “ગી-બાવ–સુવા ' તે અહીન યાવત્ સુરૂપ હતાં. આ સથળે ‘ના’ શબ્દથી “હીરyourqવંતિसरीरा, लक्खणवंजणगुणोववेया, माणुम्माणप्पमाणपडिपुण्णसुजायसव्वंगसुंदरंगी, સહિતના વંતા સિTI ગુરવ આ ઉપર કહેલાં પદ ગ્રહણ કરવામાં આવ્યાં છે. તેમને અર્થ આ પ્રમાણે છે :- લક્ષણની અપેક્ષાએ અહીન અર્થાત્ સમસ્ત લક્ષણોથી યુક્ત, તથા સ્વરૂપની અપેક્ષાએ પરિપૂર્ણ અર્થાત્ - હુવતા-દીર્ઘતા શ્રી વિપાક સૂત્ર Page #83 -------------------------------------------------------------------------- ________________ (લાંબાપણું અને ટુકાપણુ), સ્થૂલતા-કૃશતા (જાડાપણા અને દુબળાપણા ) થી રહિત પેતપાતાના પ્રમાણથી વિશિષ્ટ સંપૂર્ણ શક્તિવાળી પાંચ ઇન્દ્રિયાથી જેનું શરીર સુશાભિત હતું, હાથની રેખા વગેરેના ચિહ્નરૂપ જે સ્વસ્તિક આદિ હોય છે તેને લક્ષણ કહેવામાં આવે છે, મસા, તિલ, આદિ જે ચિન્હ શરીરમાં થાય છે તેને વ્યંજન કહે છે. તે ઉપર જણાવેલા બન્ને પ્રકારના ચિહ્નોથી તે યુક્ત હતી. પાણીના ભરેલાં કુંડમાં મનુષ્ય પ્રવેશ કરતાં તેમાંથી દ્રોણ-પ્રમાણ પાણી બહાર નીકળે ત્યારે કરતાં તેમાંથી દ્રોણુ-પ્રમાણે પાણી બહાર નીકળે ત્યારે તે પુરુષ માનવાળા કહેવાય છે. એ માનને તે શરીરની અવગાહનાવિશેષરૂપે જ અહી ગ્રહણ કરેલ છે. ત્રાજવા પર ચઢાવીને તાળવાથી જે અભાર પ્રમાણ થાય છે તે ઉન્માન છે. પેાતાની આંગળીએથી ૧૦૮ આંગળીએાના પ્રમાણમાં જે ઉંચાઇ હોય તે પ્રમાણ કહેવાય છે. અર્થાત્ તે વસ્યાનું તમામ શરીર મસ્તકથી લઇને પગ સુધીના તમામ અવયવા માન, ઉન્માન અને પ્રમાશથી યુકત હતા, તથા જે જે અવવાની જેવી રીતે સુન્દરતા અને રચના હાવી જોઇએ તેવીજ સુન્દર રચનાથી તે પૂર્ણ હતી, કાઇ પણ અંગની રચના ન્યૂનાધિક ન હતી, એટલે કે તેનું શરીર સર્વાંગસુન્દર હતુ, જેના આકાર ચન્દ્રમાસમાન સૌમ્ય હતે, જે મનને હરણ કરવાવાળી હાવાથી કમનીય હતી. જેનું દર્શન પણ અન્ત:કરણને આહ્લાદ આપનારૂ હતુ. તેથીજ જેનું રૂપ વિશિષ્ટશેાભાપૂ હતુ, તે ‘વાત્તાપડિયા’ અહેતર ( ૭૨ ) કલામાં નિપુણ હતી. ‘૨૩ક્રિનળિયાજીવનેયા’ ગણિકાના ચાસઠ ગુણા તેનામાં પૂરા હતા. एगूणतीसे विसेसे रममाणी એગણત્રીશ (૨૯) વિષયસંબંધી વિશેષોમાં રમણ કરત્રા વાળી હતી. ‘ તીતરફગુદાળા ” રતિસંબંધી એકત્રીસ (૩૧) ગુણોમાં અતિશય ચતુર હતી. વીલપુરોવચાર સહા ' એવા ખત્રીસ ગુણો તેનામાં હતા કે જેનાથી પુરુષવર્ગોનું પોતાના તરફ આકર્ષણ થાય અને તેના પર પ્રસન્ન થાય તે ગુણોમાં વિશેષ ચતુર શ્રી વિપાક સૂત્ર ૭૦ Page #84 -------------------------------------------------------------------------- ________________ હતી. “વંvમુકિવદયા’ સુતેલાં નવ અંગ–બે કાન, બે નેત્ર, નાના બે છિદ્ર, એક જીભ, એક ચામડી અને એક મન, તે જેનામાં જાગી ચૂકેલાં હતાં, અર્થાત્ જેની તમામ ઈન્દ્રિયો પોત-પોતાના વિષયનું ગ્રહણ કરવામાં બહુજ નિપુણ હતી. ‘ગારલીભાવસારા” જે અઢારે દેશની ભાષા જાણનારી હતી, “સિગારવામાં શૃંગારરસનું ઘર, સુન્દર વસ્ત્રાભૂષણથી સજિત વેષ ભૂષા વાળી, “જી-રૂ- ૧-my સ” સંગીત-વિદ્યામાં, રતિ–વિદ્યામાં અને ગંધર્વ, નાટયકલા (નૃત્યયુક્ત ગીતનું નામ ગંધર્વ, અને ફકત નાચવાનું નામ નાટય) તેમાં કુશલ, સંજય-જય-હરિર-મળચવિડ્યિ-વિછાસ-સ્ત્રચિ-સંસ્રાવ-નાળ-સુરોવચાર સર, સંગત-સમુચિત ગત-ગજ અને હંસ આદિ જેવી ચાલ ચાલનારી, હસિત-હસવામાં, ભણિત-કેકિલા જેવી વાણુ બોલવામાં, વિહિત અનેક પ્રકારની મનને લેભાવે તેવી ચેષ્ટાઓમાં, વિલાસનેત્રની ચેષ્ટામાં લલિતસંલા નિપુણ–વક્રોક્તિ આદિ અલંકારસહિત પરસ્પર સંભાષણ કરવામાં વિશેષ વિશારદ, ઉચિત ઉપચાર કરવામાં બહુજ કુશળ, ‘ગુજર-થા – બM – T – –M-Gor-વિરાર-વાઢિયા” સુંદર અંગ-પ્રત્યંગથી ચુકત, રમણીય જઘાએથી મનોહર, ચંદ્રતુલ્ય મુખવાળી, કમળ સરખા કર-ચરણ વાળી તથા લાવણ્ય અને વિલાસથી વિશિષ્ટ અથવા લાવણ્યપૂર્ણ–વિલાસ સહિત હતી, વિરાણા ' અને જેના વિલાસભવન ઉપર તેના નામની સદાય વિજયધ્વજ ફરકતી હતી. એવી “સરસ’ જેના ગીત, નૃત્ય આદિ કલાઓનું શુલ્ક (ફીસ) સહસમુદ્રાઓ હતું. ‘વિQિourછરવામરવિજય” રાજા તરફથી જેણે ઈનામમાં છત્ર, ચામર અને બાલવ્યજન મેળવ્યા હતા, અને “પરિણાવાવ” જે કા રથ-વિશિષ્ટ પ્રકારની સવારીમાં બેસીને પ્રયાણ કરવાવાળી હતી. આ પ્રમાણે શક્તિ ધરાવનારી તે “કામવા ' નામની વેશ્યા “રોત્યા” હતી. “જmજળવાયa” આ પદમાં “ઘ” શબ્દ. એ વાતની પુષ્ટિ માટે સૂત્રકારે આપેલ છે કે–આ કણ રથ, વિશેષ ધનવાન માણસના ઘેર જ હોય છે, તે રથ પણ તેની પાસે હતું, તે ઉપરથી તેની ત્રાદ્ધિની વિશેષતા જાણી શકાય છે. “વરૂપ Mિવાદક્ષાપં. आहेवञ्चं पोरेवच्चं सामित्तंभट्टित्तं महत्तरगत्तं आणाईसरसेणावचं कारेमाणी पालेમાળી વિરૂ” તે વેશ્યા સમસ્ત વેશ્યાઓમાં મુખ્ય હતી, તેથી કરીને આ કામધ્વજા બીજી હજારો વેશ્યાઓનું નેતૃત્વનેતાપણું કરતી હતી, અને તે સર્વમાં અગ્રેસર મનાતી હતી, બીજી તમામ વેશ્યાઓમાં સ્વામિનીરૂપથી તેની પ્રસિદ્ધિ હતી, અને તે સ વૈશ્યાઓનું વિણુ કરતી હતી, આ કારણથી તે સૌમાં શ્રેષ્ઠ ગણાતી હતી. જે પ્રમાણે પિતાની સેનાને નાયક-સેનાપતિ પિતાની તમામ સેનામાં આજ્ઞાપ્રધાન–સેનાપતિપદને ઉપભોગ કરે છે, અથવા પિતાની આજ્ઞા પ્રમાણે શ્રી વિપાક સૂત્ર ૭૧ Page #85 -------------------------------------------------------------------------- ________________ તે સેનાનું સંચાલન કરે છે, બરાબર તેવી જ રીતે કામ ધ્વજા વેશ્યા પણ તમામ વેશ્યાજનરૂપ પિતાની સેનાનું, સંચાલન કરતી અને તેના પર પિતાની આજ્ઞાનું એકછત્ર રાજ્ય સ્થાપિત કરતી હતી, તેની ઈચ્છા વિરુદ્ધ ત્યાંની એક પણ વેશ્યા કેઈ પણ કામ કરતી નહિ. પોતે જે કાંઈ નિયમ કરે તેનું પતે પાલન કરતી, અને બીજી વેશ્યાઓ પાસે પાલન કરાવતો હતો. ઉજિઝત દારકકા જન્મકા વર્ણન તથi વાળિયા તે વાણિજગ્રામ નગરમાં “વિનમિત્તે મિં સથવાદે પરિવરૂ વિજયમિત્ર નામને એક સાર્થવાહ (શેઠ) રહેતે હતો. “ઘ” તે બહુજ ધનવાન હતું. તરસ i વિનમિત્તા ગુમાવી બા મારવા હત્યા તે વિજયમિત્ર સાથે વાહની સુભદ્રા નામની પત્ની હતી. “ગરીબ, ” તે ખેડ-ખાપણ વિનાની (સપૂર્ણ અંગવાળી) અને તમામ પાંચ ઈન્દ્રિયેથી વિશિષ્ટ શરીરવાળી હતી 'तस्स णं विजयमित्तस्स पुत्ते सुभदाए भारियाए अत्तए उज्झियए णामं दारए હોલ્યા” તે વિજયમિત્ર સાર્થવાહને એક પુત્ર હતા, જેનું નામ ઉઝિત હતું, જે સુભદ્રા સ્ત્રી થકી જન્મ પામેલો હતો, તે “અદી નાવ મુજે મદીન ચાવત सुरुप हतो. 'अहीणपडिपुण्णपंचिंदियसरीरे, लक्खणवंजणगुणाववेए माणुम्माणप्पमाणडिपुण्णसुजायसव्वंगसुंदरंगे ससिसोमाकारे कंते पियदंसणे, सुरूवे' આ સૂત્રમાં કહેલા એ તમામ વિશેષણેથી યુકત હતો. એ પદેને અર્થ પાછળના સૂત્રમાં સ્પષ્ટ લખે છે. - ભાવાર્થ –તે વાણિજગ્રામ નગરમાં મિત્ર નામથી પ્રસિદ્ધ એક રાજા હતા. તેની રાણીનું નામ શ્રી દેવી હતું. તે તમામ સ્ત્રીઓના ઉચિત સદ્દગુણેથી શોભાયમાન હતી. ધારિણી રાણી જેવી તે હતી. તે નગરમાં કામધ્વજા નામની એક વેશ્યા રહેતી હતી. તે સૌંદર્યથી ભરપૂર હતી. વેશ્યાઓમાં જેટલા ગુણ હોવા જોઈએ તે તમામ તેનામાં હતાં, બહોતેર કલાઓમાં તે પૂરી ચતુર હતી, ગણિકાના ચોસઠ ગુણોમાં તે તમય હતી. ઓગણત્રીશ (ર૯) વિશેષમાં તે પૂરી રીતે કુશળ હતી, એકત્રીસ ૩૧ પ્રકારના રતિવિષયક ગુણની પૂરી જાણકાર હતી પરપુરુષને રીઝાવવામાં ઉપયોગી બત્રીસ (૩૨) પ્રકારના ઉપચારોમાં તે પૂરી રીતે કુશલ હતી. શ્રી વિપાક સૂત્ર Page #86 -------------------------------------------------------------------------- ________________ શૃંગારરસની તો તે અવધિ હતી, સુન્દર વેષભૂષાથી એ હમેશાં સુસજિજત રહેતી હતી એ પ્રમાણે ગીત, તિ અને ગાંધર્વ નૃત્યમાં તે ખાસ કરીને વધારે પ્રસિદ્ધ હતી. તેની ચાલ મદેન્મત્ત હાથી જેવી હતી. સ્વરમાં કેયલ અને વાણીના સ્વર પણ તેના સ્વર પાસે ફીકા લાગતા હતા. તેની દરેક ચેષ્ટાઓ પણ મનને મુગ્ધ કરનારી હતી. નેત્રના પલકારા પણ વિચિત્ર પ્રકારના હતા. વતિ આદિ અલંકાર તે તેના ભાષણમાં ભરેલાજ રહેતા હતા. તેના તમામ અંગ-ઉપાંગ સુન્દર હતાં. ચન્દ્રમાં પણ તેના મુખ પાસે લજજાયમાન થઈ જતા હતા. તેના બન્ને હાથ કમલ જેવા કેમળ હતા, સૌથી અજબ લાંબા નેત્રની ચિતવન અદ્દભુત જ હતી. તેના વિલાસભવન પર હમેશાં ધ્વજા ફરકતી રહેતી, એકજ વખતના તેને ગીત અને નૃત્યમાં હજારે રૂપિઆની પ્રાપ્તિ થતી હતી, એટલું જ નહિ પણ રાજા તરફથી તેને છત્ર, ચામર આદિ સત્કારરૂપે મળેલાં હતાં, અને જ્યાં જતી હતી ત્યાં કણરથમાં બેસીને જતી હતી. આ પ્રમાણે તે વૈભવશાલી હતી. તે પોતાની તમામ ગણિકાઓનું નેતાપણું કરતી, અને તમામ તેની આજ્ઞા પ્રમાણે ચાલતી, તેમજ તેના દરેક હુકમને ગણિકાઓ પિતાના માથા પર ચઢાવતી હતી, તાત્પર્ય એજ કે-જે પ્રમાણે સેનાપતિ પિતાની સેનાનું સંચાલન કરે છે તે જ પ્રમાણે કામધ્વજા પણ વેશ્યાઓનું સેનાપતિ પ્રમાણે સંચાલન કરતી હતી તે નગરમાં એક વિજયમિત્ર નામનો સાર્થવાહ (ધનવાન સંઘ નાયક ) રહેતું હતું. અને તે વિશેષરૂપમાં ધનસંપન્ન હતું. તેની પત્નીનું નામ સુભદ્રા હતું. તેને ઉઝિત નામને એક પુત્ર હતા, તે પણ બહુ જ વધારે સૌ દર્યથી સંપન્ન હતું. તેના પ્રત્યેક અગ અને ઉપાંગ લાવણ્યતાથી ભરેલાં શેતાં હતાં, (સૂ) ૨) ભગવાનકો વન્દન કરને કે લિયે મિત્ર રાજાકા જાના તે પિાં ઈત્યાદિ. તે શi તે સમggi” તે કાળ અને તે સમયને વિષે “સમને મારે નાવ સમો શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ પૂર્વાનુપૂર્વીથી ગામનુગ્રામ વિહાર કરતા થકા ક્યાં વાણિજગ્રામ નામના નગરનું દૂતીપલાશ નામનું ઉદ્યાન (બગીચા) શ્રી વિપાક સૂત્ર ૭૩ Page #87 -------------------------------------------------------------------------- ________________ હતું, અને તેમાં જે ઠેકાણે સુધર્મચક્ષનું નિવાસસ્થાન હતું તે ઠેકાણે પધાર્યા રિસા નિયા” પ્રભુનું આગમન સાંભળીને નગરની પરિષદ એકઠી થઈને પ્રભુનાં દર્શન અને તેમની પાસેથી ધર્મ સાંભળવા માટે હર્ષ પામીને નીકળી, “રાયા નિજો નદ જિ નિnો’ નગરના રાજા પણ કૃણિક રાજા જે પ્રમાણે ઠાઠમાઠથી ગયા હતા, તે પ્રમાણે ઠાઠમાઠથી પિતાના રાજમહેલથી પ્રભુને વંદના કરવા માટે નીકળ્યા, પ્રભુની વંદના માટે કૃણિક રાજા જે પ્રમાણે તૈયારી કરીને નીકળ્યા હતા, તેનું વર્ણન આ પ્રમાણે છે:-- શ્રીશ્રમણ ભગવાન મહાવીર જે સમયે ચંપાનગરીના ઉદ્યાનમાં વિહાર કરતા થકા પધાર્યા હતા તે સમયે તેમના આવવાની વાત સાંભળીને તેમને વંદન કરવા માટે રાજા કૃણિક પણ સૌથી સારા હાથી પર બેસીને ગયા હતા તેના ઉપર છત્રધારીઓએ જે સફેદ રાજ્યચિહ્નસ્વરૂપ છત્ર રાખ્યું હતું તેને કેરટના પુની માળા ચારે બાજુ વીંટાએલી હતી, અને ચારે બાજુ તે માળાઓ લટકતી હતી. અને તેની બન્ને બાજુ-તરફ સફેદ સુદર બે ચામર ઢળી રહ્યાં હતાં. આ સમયે રાજાને દેખાવ, જોનારાને કુબેર જે જાતે હતે. ઈન્દ્ર જેવી વિભૂતિથી તેની નિર્મલ મિત્ર રાજાકી સમૃદ્ધિકા વર્ણન કીર્તિ ખૂબ વધતી જતી હતી. તેને આગળ-આગળ હાથી, ઘોડા, રથ અને બલવાન દ્ધાઓને સમૂહ રૂપ ચતુરંગી સેના ચાલતી હતી. તેના શરીર પર રાજ્ય વિભૂતિની ઓળખાણ આપનાર અને રાજાએ ધારણ કરવા યોગ્ય તમામ અલંકાર તે ધારણ કરવાથી પૂર્ણ કાંતિથી ચકચકાટ કરતાં શોભતા હતા. આ પ્રમાણે આ રાજા વિશેષ પ્રકારની સંપત્તિથી, શરીરની વિશેષ કાન્તિથી, પિતાની સમસ્ત સેનાથી, ઉમરાવ આદિ સર્વ પ્રકારના પરિવારસમુદાયથી અને સર્વ પ્રકારના વાજીંત્રેના એક સાથે થતી ગર્જનાથી યુકત, શંખ, પણવ, પહ, ભેરી, ઝાલર, ખરમુખી, હુડુક્ક, મુરજ, મૃદંગ અને દુંદુભી આદિના અવાજના મહાધ્વનિસહિત ચંપાનગરીના મધ્ય રસ્તા પર થઈને પ્રભુને વંદન કરવા માટે નીકળ્યા હતા, આવા જ પ્રકારની સજાવટથી મિત્રરાજ પણ પ્રભુના આગમનની હક્તિ સાંભળીને તેમના વંદન માટે પિતાના નગરથી નીકલ્યા, અને નીકળીને જ્યાં તીપલાશ નામને બગીચે હતું ત્યાં પહોંચી ગયાં. નજીકમાં જતાં જ તેણે ભગવાનના શ્રી વિપાક સૂત્ર Page #88 -------------------------------------------------------------------------- ________________ છત્ર ચામર આદિ બહારની વિભૂતિ, કે જે તીર્થંકરપ્રકૃતિના અતિશયરૂપ હતી, તેને જોતાં જ પિતાના માવતને સૂચના કરી હાથીને ઉભે રાખે. અને હાથી ઉપરથી ઉતરીને પિતાના તમામ ખગ, છત્ર, ચામર અને મુકુટ આદિ જે રાજચિહ્નો હતા તેને છોડીને પાંચ અભિગમથી યુક્ત થઈને જ્યાં પ્રભુ વિરાજમાન હતા ત્યાં પહોંચ્યા. પાંચ અભિગમે આ પ્રમાણે છે:- પુષ્પની માલા આદિ સચિત્ત દ્રવ્યને ત્યજી દેવું (૧), અચિત્ત દ્રવ્ય-વસ્ત્ર–આભરણ આદિ રાખવું (૨), મુખની યતના માટે એકપટ અખંડવાનું ઉત્તરાસંગ કરવું. (૩) પ્રભુને જોતાં જ હાથ જોડવા (૪), અને મનને બીજા કામમાંથી હઠાવીને પ્રભુની જ ભક્તિમાં તન્મય કરવું (૫) ત્યાં પહોંચીને તેણે પ્રભુને ત્રણ વાર પ્રદક્ષિણપૂર્વક નમસ્કાર ક્ય, પછી મન, વચન અને કાયાવડે પ્રભુની ઉપાસના-સેવા કરવા લાગ્યા. પ્રભુના સમક્ષ પિતાના તમામ અંગેનું સંકોચન કરવું અને નમ્ર થઈને બે હાથ જોડીને સન્મુખ બેસવું તે કાયાવડેની ઉપાસના છે, પ્રભુના વચન નીકળતાં જ “ભદન્ત! ધન્ય છે, આપનાં વચન બિલકુલ સત્ય છે” ઈત્યાદિ વચનનું ઉચ્ચારણ કરવું તે વચનની ઉપાસના છે, ભગવાનની સેવા-ભક્તિમાં મન લગાડવું તે મન દ્વારા ઉપાસના છે. “ધને દિવ્ય પ્રભુએ પરિષદ્ તથા રાજાને ધર્મને ઉપદેશ આપે. “mરિણા રાણા હિ ? શ્રુતચારિત્રરૂપ ધર્મને ઉપદેશ સાંભળીને પરિષદ જ્યાંથી આવી હતી ત્યાં પાછી ગઈ, રાજા પણ પિતાના નગર તરફ પાઇ ગયે (સૂ) ૩) ગૌતમસ્વામીકા ભિક્ષાચર્યાકે લિયે જાના તેT #ાટેvi” ઈત્યાદિ. તેવાં જાજે સમgi” તે કાલ અને તે સમયમાં માવો નવીર ને ચંવારી કુંચૂ” ભગવાન મહાવીરના મોટા શિષ્ય ઇન્દ્રભૂતિ અણગાર “તે જે ગૌતમ ગેત્રના હતા, તપના પ્રભાવથી ઉત્પન્ન થયેલી વિસ્તૃત તેજલેશ્યા જેમણે પિતાના શરીરની અંદર જ સંક્ષિપ્ત કરીને દબાવી રાખી હતી, છ-છ ના ઉછળી અને જે છ8–છઠ્ઠનું તપ કરતા હતા. છઠ્ઠ શ્રી વિપાક સૂત્ર ૭૫ Page #89 -------------------------------------------------------------------------- ________________ (બેલા)પારણાના દિવસે ભગવતીસૂત્રમાં કથિક વિધિ–અનુસાર “gu Ta’ પ્રથમ પૌરુષીમાં જેમણે સ્વાધ્યાય અને બીજી પૌરુષીમાં ધ્યાન કર્યું. ત્રીજી પૌરુષીમાં ચંચલતારહિત અસંભ્રાંત થઈને દેરાસાથેની મુખર્વાસ્ત્રિકા, વ, અને પાત્રોની પ્રતિલેખના કરીને તે પાત્રોને લઈને તે જયાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા, આવીને તેમને વંદન-નમસ્કાર કર્યા વદના–નમસ્કાર કરી પ્રભુને આ પ્રમાણે કહ્યું- હે ભદત ! આજે મારી એ ઈચ્છા છે કે જે આપ આજ્ઞા આપે તે હું આ ષષ્ટ-ક્ષપણુના (પારણનિમિત્તે ) વાણિજ ગ્રામમાં ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળોનાં ઘરોમાં ભિક્ષાચરી કરવા માટે જાઉં. તેમની એ પ્રમાણેની પ્રાર્થના સાંભળી ભગવાને કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમને જે પ્રકારે સુખ થાય તે પ્રમાણે કરે, વિલમ્બ ન કરો. આ પ્રમાણે પ્રભુની આજ્ઞા થતાં ગૌતમસ્વામી ભગવાનની પાસેથી ઉઠીને અચપલ પણે ઉદ્દેગરહિત થઈ “કોવે વાળિયારે તેvોર કવાર વાણિજયમમાં આવ્યા, “વારિજીત્તા વાયામ કનીરામજી બહાર આવીને ત્યાંના તમામ ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળવાળાના ઘરમાં ફરીને વ થશે તેવું કામ જ્યાં રાજમાર્ગ હતું ત્યાં આવ્યા, વા ઉજિઝત દારકકા વર્ણન વિઝા તા વદ સ્થી વાસ આવતાં જ તેમણે ત્યાં અનેક હાથીઓને જેયા. તે હાથી કેવા પ્રકારના હતા ? તે કહે છે- “ સદ્ધમાતા હાથીએને જે કવચ પહેરાવેલાં હતાં, તે તમામ મેટાં મોટાં દેરડાંથી તેના પર કસી કરીને બંધેલાં હતાં “ઉપાર્જિાથે ” “યત્ય” આ શબ્દ દેશી છે. તેનો અર્થ વરત્રા અર્થાત-હાથિઓના મધ્ય ભાગને બાંધવાની રસી ( દેરડી) એ થાય છે. અથવા “કયત્થ” શબ્દને, અર્થ ભાષામાં કૂથે પણ થાય છે. તે હાથીઓના પીઠની રક્ષા માટે બાંધવામાં આવે છે, તેમાં રૂ ભરેલું હોય છે, અને એને આકાર મેટા એશિકા જેવું હોય છે. ફાબિય” તે પ્રત્યેક હાથીઓને આજુ-બાજુ ઝુલની પાસે બન્ને બાજુ મેટા-મોટા ઘંટ લટકી રહ્યા હતા. “બાપાન થાય ? શ્રી વિપાક સૂત્ર Page #90 -------------------------------------------------------------------------- ________________ તે હાથીઓના ગળામાં પ્રેયક-કંઠાભરણ પહેરાવેલાં હતાં. જે જે કંઠાભરણ પહેર્યા હતાં તે તમામ નાના પ્રકારના મણિયે. અને રત્નોથી જડેલાં હતાં. ‘૩૪ગુરૂ” તનુત્રાણવિશેષનું નામ ઉત્તરકંચુક છે તે પણ તમામ હાથીઓને પહેરાવેલાં હતાં, રિgિas cહાવરdવા આ હાથીઓનાં માથાં ઉપર, ચિત્રિત ત્રણ ધજાઓ અને બે પતાકાઓ આ પ્રકારે પાંચ શિરોભૂષણ હતા. આ શિરોભૂષણમાં ત્રણ ત્રણ વજાઓના વચમાં બે પતાકાઓ હોય છે. “ઝાલ્યા ” એ તમામ ઉપર મહાવત બેઠા હતા, કેઈ પણ એ હાથી ન હતી કે જેના પર મહાવત બેઠે ન હોય * ભાયાવદર ” શસ્ત્ર અને અસ્ત્ર એ તમામ હથીઆરે તે તમામ હાથી પર લાદેલાં હતાં, અથવા તે એ તમામ મહાવતેના હાથમાં અસ-શસ સુસજિત હતાં. “ To જ તા સદરે મારે પર’ હાથીઓ પછી ગૌતમસ્વામીએ અનેક ધડ ને પણ જોયા. એ ઘોડાઓએ પણ સમઢવઢવમgree, માવા , ओसारियपक्रवरे, उत्तरकंचुइए. ओचूलमुहचंडाघरचामस्थासगपरिमंडियफडिए' હાથીઓ જેવા કવચ ધ રણું કરેલાં હતાં. ફરક માત્ર એટલે જ હતું કે હાથી હાથીના કવચોથી યુક્ત હતા, ત્યારે આ ઘેડાએ ઘેડા સંબંધી કવાથી યુકત હતા. તાત્પર્ય એજ કે–ઘેડાએ એવા હતા કે જેના ઉપર કવચ લટકી રહ્યાં હતાં, અને શરીરની રક્ષા માટે જેને વિશેષ પરિધાન પણ પહેરાવ્યાં હતાં. તેના મેઢામાં લગામ લાગેલી હતી, તે કારણથી તેને મોઢાને નીચેને ભાગ ભયાનક દેખાતું હતું, તેની કમરને ભાગ દર્પણથી શોભતે હતે. તે દરેક ઘોડાઓ ઉપર મેટા-મોટા સ્વાર બેઠા હતા. તે ઘડાઓ ઉપર પણ અસ્ત્ર-શસ્ત્ર લાદેલાં હતાં, અથવા તમામ સ્વારના હાથમાં હથિઆર શોભતાં હતાં, એટલે કે તે સવારો હથિરથી સુસજજ હતા. ગૌતમસ્વામીએ આ ઘેડાઓને જોયા પછી તેસિંગ ઇi gરિણાઈ સંજ્ઞા i gરિ Hફ તે તમામ હાથીને મહાવતો અને ઘોડેસવારોના વચ્ચમાં એક એવા પુરુષને જ કે જે “મર ઘi અવ કેટક, બંધનથી યુક્ત હતે. ગળા અને બન્ને હાથને મરડીને, અને તે બન્ને હાથને પૃષ્ઠ ભાગમાં લાવીને ગળાની સાથે તેને બાંધવું તે અવકેટક બંધન છે “વવUTTના કન અને નાક જેનાં કપાઈ ગયેલાં હતાં, “ોદવિચT જેનું શરીર ઘી વડે કરીને ચીકાસવાળું થઈ રહેલ હતું. “વાક્ષહિનાળા જેના બાંધેલા હાથ હાથકડીઓથી યુક્ત હતા. જેના બંને હાથમાં હાથકડી પડી હતી. “ Tortત્તમરતા? જેના કંઠમાં (ગળામાં) શ્રી વિપાક સૂત્ર Page #91 -------------------------------------------------------------------------- ________________ લાલ દેરા જેવી લાલ કરેણના ફૂલેની માળા હતી. “ ગુJUTબંવિધાર્થ શરીર પણ જેનું ગેરૂના ચૂર્ણથી લિપ્ત થઈ રહ્યું હતું, “ ગુJU? અને જે બહુ જ ત્રાસી ગયેલ હતે. ‘કાળાં ' જેનાં શ્વાસેચ્છવાસ આદિ વહાલા પ્રાણુ વધ દંડને લાયક થઈ રહ્યાં હતાં-જે પ્રાણદંડ પામવા ગ્ય બની રહ્યો હતો. ‘તિ તિરું જેવ ઝિનમા” જેના શરીરના તલ-તલ જેવડા નાના-નાના કકડા કરવામાં આવતા હતાં. ‘જિનિયંતવાહિક ” જેનું માંસ નાના-નાના ટુકડા કરીને કાગડા આદિ પક્ષિઓને ખવરાવવા લાયક થઈ રહ્યું હતું ‘વીરવવરસાદ હૃક્ષમા સેંકડો નવીન ચામડાના તૈયાર કરેલા કેયડા વડે કરીને જેને માર મારવામાં આવતું હતું ગોriags જેને જોવા માટે અનેક નર નારીઓને સમુદાય એકઠા થયું હતું અને તે માટે તે સૌથી ઘેરાએલો હતે. “વાર સંવંતપui are મા ” પ્રત્યેક ચૌટા–બજારમાં જેના વિષયમાં જાહેરાત કરવામાં આવતી હતી. એવા પુરુષને શ્રી ગૌતમસ્વામીએ જે. “રૂદં ર ઇશાદ કાયui Thફ” તેની બાબતમાં આ પ્રકારની જાહેરાત કરતા હતા તેને ગૌતમે પણ સાંભળી– ‘णो खलु देवाणुप्पिया उज्झियस्स दारगस्स केइ राया वा रायपुत्तो वा अवरज्झइ acrળો તે સારું જwાડું ગરક્ષેતિ ” હે દેવાનુપ્રિયે ! સાંભળો આ ઉકિત દારકની આ પ્રકારની દશા થવાનું કારણ રજા નથી. અને રાજાના પુત્ર પણ નથી. પરન્તુ એનાં પોતાનાં કરેલાં કર્મ જ તની આ પરિસ્થિતિમાં કારણ રૂપ છે. ભાવાર્થ– પ્રભુના મુખારવિન્દથી ધર્મનું યથાર્થ વ્યાખ્યાન સાંભળીને જ્યારે આવેલી તમામ પરિષદ પિતાના સ્થાન પર ગઈ. ભગવાનની દેશના થઈ રહ્યા પછી ભગવાનના મોટા શિષ્ય શ્રી ગૌતમસ્વામી કે જેઓ મેટા તપસ્વી હતા અને જેણે તપસ્થાના પ્રભાવથી અનેક પ્રકારની વિશેષ અદ્ધિ પ્રાપ્ત કરી હતી, તેમાં એક તેજલેશ્યા પણ પ્રાપ્ત થઈ હતી અને તેને પોતાના શરીરની અંદરજ જેણે સંકુચિત કરીને દબાવી રાખી હતી, તે નિરન્તર છ-છની તપસ્યા કરતા હતા અને જેને આજે પારણાને દિવસ હતું, તે ગૌતમસ્વામી ભગવાનની સમીપ આવ્યા, અને ભગવાનને વંદન– નમસ્કાર કરીને પ્રાથના કરવા લાગ્યા કે - હે ભદન્ત! જે આપની આજ્ઞા હોય તે હું આજ આ આધિત ષષ્ટતપ (બેલ) ના પારણ નિમિત્તે ગોચરી માટે વાણિજગ્રા. મમાં જાઉં અને ત્યાંના ઉચ્ચ નીચ અને મધ્યમ કુલેનાં ઘરોમાં ફરીને ભિક્ષા પ્રાપ્ત કરૂં, આ પ્રકારની ગૌતમસ્વામીની પ્રાર્થના સાંભળીને પ્રભુએ કહ્યું કે-હે દેવાનુપ્રિય! તમને જેમાં સુખ થાય તેમ કરે, આ પ્રમાણે પ્રભુ પાસેથી આજ્ઞા મેળવીને તેઓ વાણિજગ્રામ નગરમાં આવ્યા, અને ત્યાંના ઘરોમાં ગોચરી માટે ફરતા ફરતા જ્યાં રાજમાર્ગ છે ત્યાં આવ્યા, તે ત્યાં તેમણે એક ભારે-બહુજ વિકટ પરિસ્થિતિ જોઈ. તેઓએ જોયા કે અનેક હાથી અને ઘેડા એક બે જ ઉમા છે. તે સઘળા હાથીઓ કવચથી સુસજિજત છે, મેટી-મેટી ઝૂલે તેમને ઓઢાડી છે. ઘેડા પણ સુસજિજત છે, લગમ વડે તેને અધરોષ્ટ (નીચલે હેઠ) કપે છે. અસ્ત્ર અને શસ્ત્રને ધારણ કરી ઘેડાના સ્વાર અને મહાવત ઘેડા તથા હાથી પર બેઠેલા છે. તે સૌના વચમાં એક શ્રી વિપાક સૂત્ર ૭૮ Page #92 -------------------------------------------------------------------------- ________________ એ પુરુષ છે કે જે બાંધેલો છે, જેના નાક અને કાન કાપી નાખેલાં છે, ગળામાં લાલ કરેણના પુષ્પોની માળા જેને પહેરવી છે. જેની દશા બહુજ બુરી કરાય છે પ્ર દંડ યેગ્ય હોવાની જાહેરાત થઈ ચૂકી છે જેનું માંસ કાગડા અને કુતરાને ખાવા લાગ્ય થઈ રહ્યું છે. આવી દયાજયક દશાથી પરિપૂર્ણ આ પુરુષને જોઈને તેમને ભારે અફસોસ થયે. આ માણસની બાબતમાં જે જાહેરાત તે સમયે દરેક સ્થળે ચૌટામાં થઈ રહી હતી તે પણ સાંભળી, જાહેરાતમાં કહેવામાં આવતું હતું કે આ પુરુષની આવી દશા થવાનું કારણ અહીંના રાજા નથી, તેમજ રાજાને પુત્ર પણ નથી, પરંતુ આ પિતે જ કરેલા કર્મોનું ફળ ભોગવી રહેલ છે. (સૂ૦૪) ઉજિઝતકે પૂર્વભવવિષયમેં ગૌતમસ્વામીના પ્રશ્ન શું છે? ઈત્યાદિ. તy it? આ પ્રકારે આ વિકટ-ભયંકર હદયને કંપાવે તેવા દુ:ખમય દશ્યને જવાથી “ને મળવા જાયHસ” તે ભગવાન ગૌતમસ્વામીના હૃદયમાં આ “અન્નચિ. ચિંતા, , થિg, મળTTણ બંને આધ્યાત્મિક આત્મવિષયક વિચાર, ચિન્તિત-વારંવાર સ્મરણરૂપ વિચાર, કલ્પિત ભગવાનને પૂછવા રૂપ કાર્યના આકારમાં પારિણિત થયેલે વિચાર, પ્રાર્થિત-પૂછવાના અભિષ્ટ રૂપથી સ્વીકૃત વિચાર અને મને સંક૯પ-“મારે આ વિષયમાં ભગવાનને જરૂર પૂછવું છે, આ પ્રકારના માનસિક નિશ્ચયરૂપ વિચાર ઉત્પન્ન થયા, અને પિતાના મન વડે મનમાં જ કહેવા લાગ્યા, ‘ગ જ રૂપે પુરિસે બાવ ળિયાલિવિયું રે ઘરૂ અહો ! જુએ, આ પુરુષ (યાવત્ ) પૂર્વકાલમાં પૂર્વભવ સંબન્ધી દુશ્મર્ણ પ્રતિક્રાન્ત પ્રાયશ્ચિત્ત જેનું કર્યું નથી એવા દુઃખના હેતુરૂપ પોતે કરેલા અશુભ-જ્ઞાનાવરણીય આદિ કર્મોના પાપમય ફળને ભેગવી રહ્યો છે. મેં નરકને જોયું નથી, તેમજ નારકી અને પણ જોયા નથી, પરન્તુ આ સાક્ષાત નરક જેવી વેદના ભોગવી રહ્યો છે. તેનું કારણ તેણે પૂર્વ કાળમાં સંચય કરેલાં અશુભતમ કર્મ છે. “ત્તિ શર વાળિયા રે उच्च-नीच-मज्ज्ञिम-कुलाइं जाच अडमाणे अहापज्जत्तं समुयाणं गिण्हइ' આ પ્રમાણે વિચાર કરીને ગૌતમ સ્વામીએ તે વાણિજગ્રામ નગરમાં ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળોમાંથી યથાપર્યાપ્ત-જરૂર પૂરતી સમુદાની ભિક્ષા લીધી, “દિના વાણિય શ્રી વિપાક સૂત્ર ૭૯ Page #93 -------------------------------------------------------------------------- ________________ મિક્સ વરસ મન્ન-મક ભાવ ૩ ભિક્ષા લીધા પછી તેઓ વાણિજગ્રામ નગરના બરાબર મધ્ય ભાગના રસ્તા પર થઈને પોતાના સ્થાન પર આવ્યા, આવીને મળેલી ભિક્ષા પ્રભુને બતાવી. પછી તેમણે “સમજ માd મારી વંદ નમંજરૂ શ્રમણ ભગવાન મહાવીરને વંદન અને નમસ્કાર કર્યા, ‘વંદિત્તા મંજિત્તા વં વાસ વદના અને નમસ્કાર કરીને પછી તેમણે પ્રભુને આ પ્રકારે કહ્યું – 'एवं खलु अं भंते! तुम्भेहि अब्भणुण्णाए समाणे वाणियग्गामे जाव तहेव નિg હે ભદન્ત ! હું આપની આજ્ઞા મેળવીને જ્યારે ભિક્ષાચર્યા કરવા માટે વાણિજગ્રામ નગરમાં ગમે ત્યારે ત્યાં રાજમાર્ગો પર આ પૂર્વેત પ્રકારનું એક દૃશ્ય જોયુ હે પ્રભુ! કહો; “સે મંત્તે ! પુરસે પુત્રમ જે ગામ નાવ જુરમવા વિરૂ” તે પુરુષ પૂર્વભવમાં કોણ હતા ? અને તેનું નામ અને શેત્ર શું હતું?, તે કયા ગામમાં અને કયા નગરમાં રહેતા હતા ?, તેણે કણ એવા કુપાત્રને દાન આપ્યું ?, અથવા તો મધ-માંસાદિ કયા અભક્ષ્યનું ભક્ષણ કર્યું ?, અથવા તે કયા પ્રાણ તિવાતાદિક દુષ્કર્મોનું આચરણ કર્યું ?, અથવા કેવા પ્રકારનાં પૂર્વનાં અનેક ભમાં દુર્ભાવથી ઉપાર્જન કરેલાં દુષ્કર્મોને નિકાચિત બંધ કર્યો?, કે જેના કારણથી તે આ પ્રકારનાં ભયંકર દુઃખે રૂપ ફળને ભેગવી રહ્યો છે? ભાવાર્થ–પ્રભુ ગૌતમે જ્ય રે તેની આ પ્રકારની દયાજનક દશાનું અવલોકન કર્યું, ત્યારે તેનાં અંત:કરણમાં અનેક પ્રકારે વિચારધારાઓની ઉથલ-પાથલ થવા લાગી. તે વાણિજગ્રામ નગરમાંથી યથાપર્યાપ્ત ભિક્ષા લઈને પ્રભુની સમીપમાં આવ્યા, પ્રાપ્ત ભિક્ષા પ્રભુને બતાવીને તેમને વંદન અને નમસ્કાર કરીને પછી આ પ્રમાણે છેલ્યા-હે નાથ ! આજ હું આપની આજ્ઞા લઈને ચરી માટે વાણિજગ્રામ નગરમાં ગયે હતે. ત્યાંના ઉચ્ચ નીચ આદિ કુલેમાંથી યથાપર્યાપ્ત ભિક્ષા પ્રાપ્ત કરીને હું જ્યાં આવતે હતા ત્યા રાજમાર્ગમાં એક પુરુષનું કરૂણાજનક મોટું દશ્ય જોયું. હે ભગવાન! કહો તે માણસ આવી દશાને શા કારણથી પ્રાપ્ત થયે?, તેણે પૂર્વભવમાં એવું કયું અશુભ કર્મ કર્યું છે કે જેના કારણથી તે આવી ભયંકર દશાને ભોગવી રહ્યો છે? પૂર્વ ભવમાં એનું નામ શું હતું? શું નેત્ર હતું? ઈત્યાદિ. (સૂ) ૫) શ્રી વિપાક સૂત્ર Page #94 -------------------------------------------------------------------------- ________________ ઉજિઝતકા પૂર્વભવકા વર્ણન ‘ Ë વસ્તુ' ઇત્યાદિ. ' ' ગૌતમના પૂર્ણાંકત વચનો સાંભળીને પ્રભુએ કહ્યું “ જ્ઞેયમ' હું ગોતમ ! સાંભળે; ત્ત્વ વસ્તુ તમારા પ્રશ્નોના ઉત્તર આ પ્રમાણે છે—‘ તેનું સાઢેળ તેí સમÜ' • તે કાળ અને તે સમયને વિષે ‘રૂદેવ બંદૂીવે ટીવે માદે વાસે સ્થિળારે નામ ચરે દોથા' આ મધ્ય જ શ્રૃદ્વીપના ભરતક્ષેત્રમાં એક હસ્તિનાપુર નામનું નગર હતું. આ નગર ‘દ્ધિ૦' ઋદું-નમતલસ્પશી (આકાશને સ્પશ કરે તેવા ઉંચા–ચા) અનેક મહેલાથી યુકત અને ઘણી જ વસ્તીથી ભરપૂર, તિતિ સ્વચક્ર અને પરચક્રના ભયથી રહિત, તથા સમૃદ્ધ ધનધાન્યાદિકથી પરિપૂર્ણ હતું. " 6 6 તસ્થ ળ સ્થિળા૩૨ે ચરે મુળ, મરાયા હોત્થા’ તે હસ્તિનાપુરમાં એક સુનદ નામના રાજા રહેતા હતા. • મર્યાદિમયંતમાંતમયમંદિસાર તે માહિમવાન, મહામલય, મન્દર એવા મહેન્દ્રના જેવા વિશિષ્ટ સારથી યુકત હતા. (આ પદ્મોની વ્યાખ્યા જ્ઞાતાસૂત્રના પ્રથમ અધ્યયનમાં કરવામાં આવી છે. ) ‘તત્ત્વ ળ સ્થિ બાકરે થરે વસ્તુમજ્ઞકેસમા મળ્યું ને નામંટને દોહ્યા તે હસ્તિનાપુર નગરમાં બરાબર તેના મધ્યભાગમાં એક વિશાલ ગામ ડપ–(ગેશાળા) હતા. ‘બળેવમમર્યાદ્લિટ્ટુ પાસારૂપ !' તે ગામડપ અનેક સ્ત ંભોથી યુકત હતેા, જોનારના ચિત્તને પ્રસન્ન કરે તેવા હતા, જેને જોતાં જોતાં નેત્રને થાકજ લાગતા નહિં, એક વખત જોયા પછી પણ જોનાર માણુસને તેને ફરીથી જોવાની ઇચ્છા રહ્યા કરતી, જેની સુંદરતા જોનાર માણસને માટે નવીન-નવીન હેાય તેવી દેખાતી હતી. તથ નું વે નેવા સળાવા ય બળાદા યૂ' નગરની એ ગેાશાળામાં નગરના અનેક સનાથ અને અનાથ પશુઓ રહેતા હતા, ( ચરાવી17) નગરની અનેક ગાયે રહેતી હતી, (ચર નહી વા ય) નગરના અનેક બળદો રહેતા હતા, નગરની (નયર પક્રિયાનો થ) અનેક ખાળ ભેંસે (પાડીએ) રહેતી હતી. (ચરમસીમો ય) નગ ની અનેક ભેંસા રહેતી હતી. (યર મહિલા ચ) નગરના અનેક પાડા રહેતા, (યર (સદા ય) નગરના અનેક સાંઢ પણ રહેતા હતા, ( વવષચક્રમા ) તે તમામને યથાસમય પાણી અને ઘાસ મળતુ હતુ, અને તે તમ મ જાનવર ત્યાં સુરક્ષિતપણે નિય થઈને રહેતા હતા. ળવિા ય મુદ્દે મુદ્દેળ વિસંતિ) ખાવા-પીવાની તેને ચિતાજ ન હતી, તેથી કરીને તમામ ચાર પગવાળાં જાનવરે ઉદ્વેગરહિત ચિત્તથી સુખ-શાંતિ પૂર્ણાંક રહેતા હતા. 6 તત્ય નું દસ્થિળાતરે મીમે ગામ દે શમ્યા તે હસ્તિનાપુરમાં ભીમ નામના એક કૂટગ્રાહ-માયાના પ્રપંચ વડે જીવાને સાવનાર પણ રહેતા હતા. ‘ગામ્બિક્નાય સુણિયાળ?' તે મહા અધમી અને દુષ્પ્રત્યાનંદી મહા મુશ્કેલી એ શ્રી વિપાક સૂત્ર ૮૧ Page #95 -------------------------------------------------------------------------- ________________ અનદ પ્રાપ્ત કરવાવાળા હતા. “તમાં મીમા આ ઉજ્જૈન નામ માયા સ્થળ. આ ભીમ કુટગ્રહની સ્ત્રીનું નામ ઉત્પલા હતુ, ‘બાળ ’ તે સૌન્દર્યથી પૂર્ણ અને રૂપ લાવણ્યથી ભરપૂર હતી. તેનું શરીર પ્રમાણુ અને લક્ષણેથી પૂર્ણ હતું. તેને પાંચ ઇન્દ્રિયા પૂરી હતી. ભાવાર્થ ગૌતમના પ્રશ્નોનો ઉત્તર આપવા માટે ભગવાને આ પ્રમાણે કહ્યું:ચતુર્થ કાલના એ ચોથા આરામાં આ જમૃદ્વીપમાં જે ભરતક્ષેત્ર છે, તેમાં એક હસ્તીનાપુર નામનું નગર હતુ. તે ઘણુજ રમ્ય અને માણસ તથા ધન-ધાન્ય આદિથી પરિપૂર્ણ હતું. તેમાં મકાનો બહુજ ઉંચા અને મોટા વિસ્તારવાળા હતા, જન-ધનથી પરિપૂર્ણ હાવાથી ત્યાંની જનતાને કેઇપણ પ્રકારનો ભય ન હતો, ત્યાંના રાજા સુનદ નામના હતા, તે પૂરા શક્તિશાળી અને બળવાન હતા, હિમવાન આદિ પર્યંતો જેવા તે બળવાન હતા. આ નગરમાં એક ગોશાળા હતી, તેમાં નરનાં તમામ સનાથ અને અનાથ પશુ રહેતાં હતાં, તે તમામ પશુઓ માટે સ` પ્રકારની ખાવાપીવાની ત્યાં પૂરી વ્યવસ્થા હતી, ગોશાળાની રચના બહુજ સુંદર ચિત્તાકર્ષીક હતી, અનેક સ્તંભોથી તે સુશોભિત હતી, આ નગરમાં એક ફૂટગ્રાહુ-વચના કરીને જીવોને સાવનાર પણ રહેતો હતો. તેનુ નામ ભીમ ફૂટગ્રાદ્ધ હતુ, તે મહાપાપી અને લુચ્ચો હતો, શાંતિ અને સ ંતોષથી તે રહિત હતો, તેની સ્રીનું નામ ઉત્પલા હતુ, અને તે બહુજ રૂપવાન હતી (સ્૦ ૬) શ્રી વિપાક સૂત્ર ૮૨ Page #96 -------------------------------------------------------------------------- ________________ ૬ ઇત્યાદિ तए णं सा उप्पला 6 तर णं सा उप्पला ? ત્યારપછી તે ઉત્પલા 1 अण्णया कमाई કોઈ એક સમયે आवण्णसत्ता जाया કે ગર્ભવતી થઈ. ‘ તાંતીને ઉપ્પાપ कूडग्गाहिणीए तिण्डं मासणं बहुपडिपुण्णाणं अयमेयारूवे दोहले पाउन्भूए તે ઉત્પલા ફૂટગ્રાહિણીને ગર્ભાના ત્રણ માસ જ્યારે પૂરા થઇ ગયા ત્યારે તેને એક પ્રકારનો દોāા ઉત્પન્ન થયો, પાત્રો હું તાગો ગયાત્રો ૪ ગાય મુદ્દે નર્મીનૌત્રિય છે તે માતા ધન્ય છે—કૃતાર્થ છે, કૃતલક્ષણ છે, તેણે પોતાના જન્મ અને જીવનનું ફળ સારી રીતે પ્રાપ્ત કર્યું છે. નામો નું વજૂળ યોવાળું સળાદાળ 1 જે નગરમાં રહેનારી અનેક સનાથ અને અનાથ ગાય 4 य जाव बसभाण य 6 " 4 " છેદિ ચ " સાંણુસી 6 " આદિથી લઇને સાંઢ પર્યન્તના જાનવરના‘હેદી 41 સ્તનના ઉપરના ભાગ ‘ દિ ચ ’ સ્તન बसणेहि य 1 અંડકોશ ( દિય પુછડાએ ककुएहि य કકુદ્દો (સાંઢના કાંધના પાછળના ભાગનું માંસપિંડ) ‘ વદિ ય” કધ ‘ નેત્ર ચ’ ફાન ' अक्खीहि य ', આંખ નાસાદિય , નાક ' जिब्भाहि य " જીભ ओहिय • હેાઠ અને ‘ , સાસ્તા – ગળાની નીચે લટકતી ચામડી, એ બધા કાપી-કાપીને લાવેલા હાય, અને ફરી ને નંદ ય દ્વારા અગ્નિમાં પકાવેલા હાય * હ્રિદય ' ઘી અથવા તેલમાં તળેલા હાય, भज्जिएहि य * ભુંજેલા હાય, पहि 1 સુકવેલા હોય, અને लावणिहि ૐ મીઠું, મરચાં આદી મસાલાથી તૈયાર કરેલા હોય, તેની સાથે ‘મુદ્દે ચ ' મંદીરાને, ‘મટું વ’ મધુને, “મેળ વ’મેરકને તાડીને ‘- નાર જાતિને-મદ્ય વિશેષને ‘સીદું વ’ સાધુને-ગોળ અને મહુડાના યેગથી બનેલી મિંદરાને ‘OF 7’ પ્રસન્ના-દાક્ષાદિક ફળેથી તૈયાર કરાએલી દેરાને ‘સામાળીનો ’ રાજી-ખુશીથી ધીમે ધીમે સ્વાદ લઇને ખાય છે. ‘વિસામાનો વિશેષ રીતથી સ્વાદ લઇને ખાય છે, ‘રિમામાળીત્રો ’ બીજાઓને પણ આપે છે, અને વક્રુત્તેમાળો' સૌની સાથે હળીમળીને આનંદ-પૂર્ણાંક ઇચ્છા પ્રમાણે ખાય છે, અને આ પ્રમાણે જે ફૌજી ત્રિëતિ પોતાના ગર્ભના પ્રભાવથી ઉત્પન્ન થયેલા દેહલા–મનારથને પૂર્ણ કરે છે. તું નફાળું ઢવિ મૂળ ય૦ નાવ નિમિ—ત્તિજ્જુ તે જે આ પ્રમાણે હું પણ એ નગરની સનાથ-અનાથ ગાય આદિથી લઇને સાંઢ પર્યન્તના , ' શ્રી વિપાક સૂત્ર , ૮૩ Page #97 -------------------------------------------------------------------------- ________________ જાનવરોના કાપેલા અને સાણસીથી પકડીને અગ્નિમાં પકાવેલા, તળેલા, ભૂજેલા, સુકાવેલા, અને મીઠા આદિ મસાલાથી તૈયાર કરેલા ઉધસથી લઇને સાસ્ના (ગળાની નીચે લટકતી ચામડી) સુધીના માંસને સુરા, મધુ, મેરક આદિ જાતિની મદિરા સાથે ખાઉં, ખવરાવું, અને વહેંચીને ખીને આપું આ પ્રકારે હું પેતન દોષદને પૂ કરૂ.--આ પ્રકારે તેણે વિચાર કર્યાં પર ંતુ સોલિશિંગ મળત્તિ सुका सुक्खा निम्मंसा अलग्गा अलग्ग - सरीरा नित्तेया दीणविवण्णत्रयणा પંડથમુઠ્ઠી ખાન શિયાય' તેના તે દેહલાની પૂર્તિ થઇ નહિ, તે માટે તે મુન્ના' દિન-પ્રતિદિન સૂકાવા લાગી, અને ‘મુવા’ ભખી રહેવા લાગી, ‘નિર્માતા' પૂરી રીતે ભાજન નહિ ખાવાથી તેનું શરીર પણ માંસ વિનાનું થઈ ગયું, અને તે ' अलग्गा अलग्गसरीरा ખીમાર જેવી રહેવા લાગી, નિનૈયા કાંતિહીણ થઈને પ્રીકી પડી ગઇ, ઢોળ ત્રિવાવયળી પંચમુદ્દી ’મુખ પણ દીન અને શાભહીન બની ગયું, અને એકદમ પીળી પડી ગઈ, તે ' ओमंथियनयणवयण મા' ચિંતાના કારણથી તેનાં નેત્ર અને મુખ નીચે રહેતાં-ઢળેલાં રહેતાં. 'जहोचियं पुष्पवत्थगंधमल्लालंकारं अपरिभुंजमाणी' ફૂલ, વસ્ત્ર, ચંદન, માલા અને અલંકારાને પણ જોઇએ તેવા પ્રમાણમાં ધારણ કરતી નહિ, ચણમજિયન શ્રમમાગ તે હાથ વડે કરીને કચરી નાખેલી કમળની માળા સમાન કાન્તિહીન થઈ ગઈ ઔદ્યમ સંખ્વા જ્ઞયાય અને આર્ત્તધ્યાનમાંજ પોતાના તમામ સમય વીતાત્રવા લાગી. 9 6 " ભાવાથ.એક સમયની વાત છે કે ઉપલા ગર્ભવતી થઇ, જ્યારે તેને ગર્ભ ખરાબર ત્રણ માસનો થયા ત્યારે તે ગર્ભાના પ્રભાવથી તેને એવા પ્રકારના એક દોહલો ઉત્પન થયો કે તે માતાઓ ધન્ય છે. અને તેનો જન્મ તથા જીવન સફળ છે કે જે પોતાના દોહલાની પૂર્તિ જાનવરોનાં માંસ સાથે અનેક પ્રકારના મદેિશસેવનથી કરેછે, ખુદ પોતે ખાય–પીયે છે, અને મીજાને પણ ખવરાવે-પીવરાવે છે, તેનાં જેવી ભાગ્યશાળીની ખીજી કેાણુ હોઇ શકે છે ? કેજે પકાવેલા ભુંજેલા અને તળેલા ઉધસ આદિ અવયવોને અનેક પ્રકારની દિરાઓની સાથે ખાઇને આનંદ માણે છે. હું પણ પોતાને ત્યારેજ ભાગ્યશાળી માનું કે જયારે મને પણ એવા સમય હાથમાં આવે-હુ પણ જાનવરાના પકાવેલા ઉધસ અવયવની સાથે અનેક પ્રકારની મદિરા પીઉ અને પાઉ. તેને જ્યારે આ દોહદ પૂર્ણ થયે નહિ, ત્યારે તે તેની પૂર્તિની ચિંતાને કારણે ઘણીજ દુઃખલી પડી ગઇ, ખાવા-પીવાની રૂચિ પણ જતી રહી, અને ખીમાર જેવી તેની હાલત થઇ ગઈ, તેનું મુખ તેજ હીન અને ફીકુ પડી ગયુ, અને તમામ શરીર પીળુ પડી ગયુ. (સૂ॰ ૭) શ્રી વિપાક સૂત્ર ૮૪ Page #98 -------------------------------------------------------------------------- ________________ ઉજિઝતકા પૂર્વભવ ગોત્રાસકૂટગ્રાહકકા વર્ણન ‘માત્ર વૃં ઇત્યાાંદ હું મં ચ ઊં’હવે એક સમયની વાત છે કે તે ‘ મામે ઋતુવાદ્દે ’ ભીમ ફૂટગ્રહ ‘જેને ધ્વજા ટાઢિળી' જેવાં તે ઉત્પલા ફૂગ્રહિણી હતી, ' तेणेत्र उवागच्छद ↑ ત્યાં આવ્યે, રુચ્છિત્તા ગોચનાય પાસફ આવીને તેણે તે ઉત્પલને અતધ્યાનમાં તન્મય જોઇ, ‘ સિત્તા પંચાસી જોઇને તે એણ્યે- ‘જિમાં તુમ સેવાવિયા ! બોય બાય ક્રિયાસિ દેવાનુપ્રિયે ! તમે શા માટે ચિંતાતુર થઈને આત્તે ધ્યાન કરી રહ્યા છે? શું કારણ છે ? 'तए णं सा उप्पला भारिया भीमकूडग्गाह एवं वयासी' આ પ્રમાણે પેતાના પતિના વચન સાંભળીને તે ઉત્પલા કૂટત્રાહિણીએ કહ્યું ‘äë વહુ સેવાજીયિા ! મમતિનું મામાળ ધરુપતિપુળાનું યો છે પાણમૂપ ' દેવાનુપ્રિય ! સાંભળે! મારી ચિંતનુ કારણ એ છે કે મારા ગર્ભને હાલમાં ત્રણ માસ પૂરા થઈ ગયા છે, તેથી મને આ પ્રકારને એક દેહલા ઉત્પન્ન થયા કે- જુા માં? બાબો णं बहूणं गोरूवाणं ऊहेहि य जाव लावणिएहि य सुरं च६ आसाएमाणीओ४ તોપૂરું વિÜતિ' તે માતાને ધન્ય છે ૪, જે અનેક ગેારૂપ જાનવરોના પકાવેલા, તળેલાં કુંજેલા અને મીઠું-મરમાં વગેરે મશાલા નાખીને સારાં અનાવેલાં ઉષસ આદિ અવયવના માંસને અનેક પ્રકારની મદિરા સાથે ખાય છે, બીજાને પણુ ખવરાવે છે અને વહેંચે છે, અને એ પ્રમાણે પોતાના ગભના પ્રભાવથી ઉત્પન્ન થયેલ દેહલાની પૂર્તિ કરે છે. તપ્ ં તેવાજીયિા!ત્તિ - સિ વિળિામાળત્તિ નાવણિયામિ મને પણ મારા દેહલાની એ પ્રમાણેનાં સાધને દ્વારા પૂર્તિ કરવાના વિચાર ઉત્પન્ન થયે છે, પરન્તુ તે વિચાર પૂરો થતા નથી, કયા ઉપાયથી તેના પૂર્તિ થઇ છે?, આજ વિચારમાં હું તન્મય અની ગએલી છું. અને તે જ મારા આ`ધ્યાનનું કારણ છે. તદ્ સે મીમહાદે ઉપ્પભ્રં માય ત્ત્વ વાસી'. આ પ્રમાણે તેની વાત સાંભળીને તે ભીમકૂટગ્રહે તેને કહ્યુ કે ‘મા ાં તુમ સેવાનુખિયા! બોચ॰ શિયાદિ, હૈ દેવાનુપ્રિયે! તમે ચિન્તા કરશેા નહિ અને આપ્ત ધ્યાન પણ કરશે નહિ ‘બદ ણં તદા સ્લિામિ નાળ તવ લોહજસ સંપત્તી મવિસ' હું હમણાંજ એવા પ્રકારના ઉપાય કરીશ કે જેના વડે કરીને તમારા એ દોહદની રૂડી રીતે પૂર્તિ થઈ જશે, ‘તા, દારૢિ જંદું નાવ સમાસામે આ પ્રમાણે શ્રી વિપાક સૂત્ર ૮૫ Page #99 -------------------------------------------------------------------------- ________________ ભીમકૂટગ્રહે તે પોતાની પતનીને આવા ઇટ અને કાન્ત વચનોથી આશ્વાસન આપ્યું. ભાવાર્થએક સમયની વાત છે કે:- ભી કટગાડ જયાં તેની ભાય ઉલા બેઠી હતી ત્યાં ગયે, જતાંની સાથે જ તેણે તેની આકૃતિ જોઈ, જોઈને બે કે-હે દેવાનુપ્રિયે ! આ શું વાત છે કે તમે આજે બહુજ ચિન્તાતુર અને વિવર્ણવદન (તેજ હીન મુખવાળી) દેખાઓ છે? તેનું કારણ મન જલદી કહે ? પતિનાં આ પ્રકારનાં વચન સાંભળીને તે બેલી કે–હે નાથ? હાલ મારા ગર્ભના ૩ માસ પૂરા થઈ ચુકયા છે, આ સમયે મને આ પ્રકારનો એક દેહલે ઉત્પન્ન થયે છે કે – ધન્ય છે તે માતાઓ જે ગે આદિ જાનવરોના પકાવેલા–તળેલા ઉધસ અદ અવયના માંસને અનેક પ્રકારની મદિરાની સાથે ઉપભોગ કરતી થકી પોતાના દેહલાની પૂર્તિ કરે છે. હું પણ એ પ્રમાણે કરૂં, પણ હું લાચાર છું. નાથ! શું કરું ! આજ સુધી મારો એ મનોરથ સફળ થયો નથી, તેથી હું પિતાને ભાગ્યશાળી માનતી નથી, અને એજ મારી તે ચિંતા અને આધ્યાનનું કારણ છે. આ પ્રમાણે તેને અભિપ્રાય જાણીને તે ભીમ કુટગ્રાહે પિતાની પત્નીની ચિન્તા-નિવારણ માટે કહ્યું- હે દેવાનુપ્રિયે! તમે ખેદ ન કરે-ખિન્ન ન થાઓ, હું એવા પ્રકારને ઉપાય કરીશ કે જેથી તમારે એ દેહદ પૂર્ણ થશે. આ પ્રકારે ભીમકૂટગ્રાહે પોતાની પત્નીને પ્રિયવચને વડે સંતુષ્ટ કરી. (સૂ૮) તા ને ?” ઈત્યાદિ. ર જ છે મીરે રજા તેને સમજાવી-ધ આપીને પછી તે ભીમ કુટચાહ “ માણમાં અર્ધ રાત્રિના સમયને વિષે “ એકલેજ- કઈ બીજા માણસની સહાયતા વિના જ “યવધર્મની ભાવનાથી રહિતourદ્ધ નાર પદને નાગો નિહાળે છે કવચ પહેરી હાથમાં ધનુષ લઈને પિત ના ઘરેથી નીકળે, uિrરિકતા દાચિTra૬ મામલેdi rખંજે તેને ઉજાઈ? નીકલીને બરાબર હસ્તિનાપુર શહેરના મધ્યભાગમાં થઈને જ્યાં તે ગોશાળા હતી ત્યાં પહોંચ્યું, કુવા રિઝ વળ ચોદવાઘ બાર વર્ષમા પ્રવેકાફલા જ ઇિ' ત્યાં પહોંચીને તેણે ગાય આદિ પશુઓમાંથી કેટલીકના ઉવસને કાપ્યાં. “ગાડયા વંઝા ઇિર” કેટલીના ગલક બલ (ગળાના ભાગની ચામડી) ને કાપ્યા, અને જેના ગળામાં ગંજીવંતારું વિશે કોઈ–કોઈ પશુએનાં જુદી જુદી જાતના અંગ અને ઉપાંગોને કાપ્યાં, આ પ્રમાણે “વિત્તિ લેવ સર વિષે તેવા છે કાપીને તે જ્યાં પિતાનું ઘર હતું ત્યાં પાછો આવ્યો અને શ્રી વિપાક સૂત્ર Page #100 -------------------------------------------------------------------------- ________________ ' , વ ‘૩વાચ્છિત્તા ઉપલાપ ટળીણ મળે' આવીને તેણે કાપેલાં જાનવશનાં સમસ્ત અંગ-ઉપાંગેા પેાતાની સ્ત્રીને આપ્યાં તદ્ નું સા ઉધ્વજા હિં बहूहिं गोमंसेहिं सोल्ले हिं० सुरं च० ६ आसाएमाणी४ दोहलं विणेइ' पछी ते ઉત્પલ ફૂટગ્રાહિણીએ પકાવેલા, ભુંજેલા, સેકેલા, તળેલા અને મીઠુ–મ આદિ મસાલા નાખીને સ્વાદિષ્ટ બનાવેલા ગે આદિના ઉસ આદિ અવયવેાના માંસને અનેક પ્રકારની મદિરાની સાથે જમીને પોતાના દોહલાને પૂરા કર્યાં ‘તદ્ ” સા ૩૫૦ાત્ર દિળી' આ પ્રમાણે તે ઉપલા ફૂટગ્રાહિણી संपुष्ण दाहला ' તમામ ટેટ્–ઇચ્છાની પૂતિ થવાથી, ‘માળિય રાજા વાંછિત પદાર્થની પ્રાપ્તિથી ‘નિષ્કિળ ને હા' ઇચ્છેલી વસ્તુને લાભ મળવાથી અને ‘સંવા ભેદભા ઇચ્છેલી વસ્તુના ભક્ષણુથી પ્રસન્ન થઇને, ‘તું ગમ્મ મુદ્દે મુદૃળ પરિવહૐ' તે ગર્ભને સુખપૂર્વક ધારણ કરવા લાગી. 6 ભાવા—પત્નીને આશ્વાસન આપી અને સમજાવીને ભીમકૂટગ્રાહે તેના દોહદની પૂર્તિ કરવાને ઉપાય કર્યાં. તે તે જ દિવસે અર્ધશત્રીના સમયે ઘેરથી કવચ અને અસ્ત્ર-શસ્ત્રોથી સુર્પાજત થઈને, ધનુષ-માણુ હાથમાં લઇને, એકલેાજ ચાલી નીકળ્યા અને ચાલતાં-ચાલતાં તે ગોશાળામાં પહોંચ્યા. ત્યાં જઈને તેણે તમામ જાનવરાનાં અંગ–ઉપાંગેને કાપ્યાં. પછી તે પાછા તેજ રાત્રીમાં પેતાને ઘેર પડેોંચ્યું, અને આવીને તેણે લાવેલા તમામ પદાર્થો પેાતાની સ્ત્રીને આપ્યાં, તેણે તે પદાર્થાંને, સેકી, તળીને તેમાં મીઠું મરચુ મસાલા મેળવીને મંદિરાની સાથે ખાઈ-પીને પેાતાના રાહતની પૂર્તિ કરી અને તે સુખપૂર્વક ગર્ભ ધારણ કરવા લાગી. ( સૂ ૯ ) તપનાં સા ઈત્યાદિ. 6 4 * , तए णं ત્યાર પછી ‘ સા ઉપ્પા ડાળિો * તે ઉપલા ફૂટહિણીએ ‘ ચા યારું ’કોઇ એક સમય ‘ વ માયાળું ’ નવ માસ ́ વદુર ત્રિશુળાન' પૂરાં થતાં ‘ દ્વારમાં થયા ’ પુત્રને જન્મ આપ્યું. ( તર્Ō તેમં दारणं जायमेत्तेणं चेत्र महयार सदेणं विघुट्टे ' ઉત્પન્ન થતાંજ તે ખાળકે બહુજ જોર શેરના શબ્દોથી રાવા અને રાડ પાડવાના પ્રારંભ કર્યાં. ‘વિસ્તરે ઞત્તિક્ ’રાવા અને ચીસે પાડવાના તેને એ શબ્દ અહુજ કકટુ હતા. શ્રી વિપાક સૂત્ર ૮૭ Page #101 -------------------------------------------------------------------------- ________________ 'तए णं तस्स दारगस्स आरोयसई सोचा णिसम्म इत्थिणाउरे णयरे बहवे નયનોવા કાર વનમાં ચ મીયાજ સમો સમતા વિક્વાયા તે બાળકનાં આ રૂદન ( રવા અને ચીસે) ના શબ્દને સાંભળીને અને “આ મહાઅપ્રિય છે” એવું વિચારીને હસ્તિનાપુર નગરના ગાય આદિથી લઈને સાંઢ સુધીના તમામ પશુઓ, કઈ અમારા પ્રાણેને નાશ કરનારો જીવ આવ્યા છે”—આ ખ્યાલથી ભયભીત થઈ ગયાં, તે સૌના હૃદય કંપવા લાગ્યાં, અને હદય કંપવાથી જ્યારે તેનાં તમામ શરી૨માં કંપારી વધી ગઈ ત્યારે તે બિચારાં તમામ જ્યાં-ત્યાં દિશા-વિદિશાઓમાં ભાગી ગયાં. ‘તા ii તરસ વાઇરસ સ્મારા રૂમેયાહાં નામ 'તિ આ પ્રકારની પરિસ્થિતિ જોઈને તે બાળકના માતા-પિતાએ તે ખ્યાલથી તેનું નામ આવું રાખ્યું કે નન્હા ii ગÉ વારgo નાચો મારો સંદેલ વિપુ, વિરે માસિખ, જ્યારે તે બાળક ઉત્પન્ન થયે ત્યારે બહુજ જેર–શેરથી રેયો અને ચીસ પાડી. ત્યારે તે શબ્દ બહુજ કર્ણકટુ હતું. “i gવરસ તારા सोचा णिसम्म हत्थिणाउरे णयरे बहवे गोरूवा जाव भीया४ सयओ समंता uિીયા” તે સાંભળીને હસ્તિનાપુર નગરમાં અનેક ગે–આદિ પશુઓનાં હૃદયમાં ત્રાસ ઉત્પન્ન થયો. ‘ત દોર શરું તારણ નોરાને નામેળે આ કારણથી અમારા આ પુત્રનું નામ ગેત્રાસ થાઓ, અર્થાત્ એનું નામ ગોત્રાસ રાખ્યું. 'तए णं से गोतासे दारए उम्मुकबालभावे जाव जाए यावि होत्था' આ ત્રાસ હવે ક્રમશ: પિતાની બાલ્યાવસ્થા મૂકીને તરુણ અવસ્થાને પ્રાપ્ત થયો ભાવાર્થ- ગર્ભ બરાબર જ્યારે નવ માંસને થઈ ગયે ત્યારે ઉત્પલાને એક પુત્ર થયા, તે ઉત્પન્ન થતાં જ તેણે બહુજ ભુંડી રીતે રોવા અને ચીસ પાડવાનું શરૂ કર્યું, તેને તે શબ્દ લોકોના કાનને ઘણોજ કડવો લાગ્યો, એટલે સુધી કે ગૌ–ગાય આદિ પશુ પણ ત્રાસ પામી ગયાં, તે સૌ પિતા-પિતાના સ્થાનથી જ્યાં-ત્યાં ભાગવા લાગ્યાં, માતા-પિતાએ જ્યારે આ પ્રમાણેની પરિસ્થિતિ-હાલત જોઈ ત્યારે ગાય આદિ પરાઓને આ બાળકના વિરમ શબ્દથી ત્રાસ થવાના કારણે તેણે એ બાળકનું નામ ગોત્રાસ” રાખ્યું. તે ગાત્રા નામથી જનતામાં પ્રસિદ્ધ થઈ ગયે, અને તે ગત્રાસ ક્રમે-કમે વધતે તરુણાવસ્થાને પ્રાપ્ત થયે. (સૂ) ૧૦) તણ છે મને ' ઇત્યાદિ. તy vi’ તે પછી “મને ફૂડ ’ તે ભીમકૂટગ્રાહ “અoળવા શ્રી વિપાક સૂત્ર Page #102 -------------------------------------------------------------------------- ________________ ' 6 9 ચારૂં ' કેઈ એક સમયે ‘જાપમુળા સંગુત્તે ’ કાલ ધને પામ્યા-મરણ પામ્યા. તદ્ ” સે ગોસામે રઘુ ' પિતાનું મૃત્યુ થયા પછી ગાત્રાસ દારકે, ‘વર્તુળા મિત્તળા ચસચસંધિનિોળ નિ સંતુિ ? ' . અનેક મિત્ર, જ્ઞાતિજન અને પોતાના સ્વજન, સંબંધી પરજનાની સાથે મન્નીને ‘રોયાને’ રડતે થકે, માને સ્માર્ક ધન કરતા શકો, અન‘વિવનાને’વિલાપકરતો થકા, મીમન ઝૂડાદસ નીકળ રે ભીમકૂટમાહની શ્મશાનયાત્રા કાઢી. ‘ત્તા પદૂડું જોચમા રે ’ અગ્નિસ`સ્કાર કરી રહ્યા પછી ગાત્રાસ દારકે પિતાની બીજી પણ લૌકિક ક્રિયા કરી. तर णं से सुणंदे राया गोत्तासं दारगं अण्णया कयाई सयमेव જીવાત્તાપ વેફ મરક્રિયા કરી રહ્યા પછી જ્યારે અવકાશ મળ્યા ત્યાર પછી તે ગેત્રાસ દારકને, કાઇ એક સમય સુનદ નરેશે તેના પિતાના સ્થાનપર એટલે કે ' કૂટશાહના પદ પર સ્થાપિત કર્યાં 'तए णं से गोत्तासे कूडग्गाहे जाए यावि હાસ્થા’ હવે તે ગાત્રાસ ‘ફૂટગ્રાહ’ આ નામથી જનતામાં પ્રસિદ્ધ પણ થઇ ગયા, ‘અમ્મિદ્ નાય ટુરિયાળવે તે મહાઅધમી અને દુષ્પ્રત્યાનદી બહુ જ ; મુકેશ્તીથી આનંદ પામવાવાળા હતા. ભાવાર્થ-ગાત્રાસ જ્યારે તરૂણ થયે તે પછી તેના પિતા ભીમ્પ્યૂટગ્રાહ કાળના કાળીએડ થઇ ગયે મૃત્યુ પામ્યું, ગોત્રસે મિત્ર, જ્ઞાતિજનેાની સાથે મળીને પિતાની સ્મશાનયાત્રા કાઢી દાહસંસ્કાર કરી પછી તે મરણ સંબંધી મીજી પણ લૌકિક ક્રિયા કરી. જ્યારે તે સર્વ પ્રકારથી નિશ્ચિત થઇ ગયા ત્યારે તે ગામના રાજાએ તેને તેના પિતાના પદ પર નિયુકત કરી દીધા. તે પશુ પેાતાના પિતાના સ્થાન પર બેસતાં જ તેના પિતા જેવા ફૂટગ્રાહ બની ગયા. જેવા પિતા અધમી અને દુષ્પ્રત્યાનંદી હતેા, ખસ તેવી જ રીતે આ પણ તેની પ્રતિચ્છાયાની માફક લેકની દૃષ્ટિમાં આવી ગયે, અર્થાત્ બન્ને ભીમ ટગ્રાહ હેય તેમ લેકે માં દેખાવા લાગ્યું. (સ૦૧૧) તદ્ ાં સે ગોત્તાને ” ઇત્યાદિ. 6 ' 6 , 6 ' સદ્ હું તે પછી ( તે ગામે રાજુ’તે ગેત્રાસ દારક જે ફૂટબ્રાહ ટા િ પ્રતિદિન अद्धरतकालसमसि એકલેાજ-ખીજા કેઇ માણસની સહાયતા વિનાજ પણાથી પ્રસિદ્ધ થયા હતા, ‘ અર્ધરાત્રિના સમયે ઉઠીને ‘ | 1 શ્રી વિપાક સૂત્ર ૮૯ Page #103 -------------------------------------------------------------------------- ________________ “શ્રી ધર્મની ભાવનાથી રહિત “સદ્ધવ નાવ જરિયાદપદો ” કવચ પહેરીને અને આયુધ-હથિઆને લઈને “સાગર જિદગો ” પિતાના ઘેરથી બિઝાર નિકળ. નિત્તા નેવ મં તેને કવીરજી અને નીકળીને જયાં તે ગોશાળા હતી ત્યાં જતે. “ વાછરા વદi gયરનોકવા સાદાઈ ગાવ વિરૂ જઈને તે ત્યાંના સનાથ અને અનાથ અનેક ગાય આદિ સમસ્ત પશુઓના અંગ-ઉપાંગોને કાપતે હતે. ‘વિચંત્તિ લેવા જ જિદે તેવું જાજ” કાપીને પછી તે પાછો પિતાના ઘેર આવતું હતું. 'तए णं से गोत्तासे कूडग्गाहे तेहिं बहहिं गोमंसेहिं सोल्लेडि सुरं च६ आसाएમાને૪ વિ ” પછી તે ગત્રાસ ફૂટગ્રહ તે નાના પ્રકારના ગેમાંસની સાથે-સાથે જે પકાવેલા, સેકેલા, તળેલાં થયા કરતાં હતાં, અનેક પ્રકારની મદિરાનું આસ્વાદનવિસ્વાદન આદિ કરીને પિતાનો સમય પૂરો કરવા લાગ્યા. ભાવાર્થ-શેત્રાસમાં માતાના દેહદની પૂર્તાિના સંસ્કાર હાલમાં જાગી ઉઠયા જ્યારે તે પોતાના પિતાના સ્થાન–પદ પર આરૂઢ થયે ત્યારે તે સંસ્કાર જાગૃત થવાથી તે ત્રાસ-પ્રતિદિન અર્ધરાત્રિના સમયે એકલે ઉઠીને અને નિર્ભય થઈને કવચ આદિથી સજજ થઈ અસ્ત્ર-શસ્ત્ર લઈને ઘેરથી નીકળીને તે શાળામાં જ, જ્યાં પ્રથમ તેના પિતા ગયા હતા, ત્યાં જઈને તે ત્યાંના પશુઓનાં અંગ-ઉપાંગોને કાપીને છાનોમાને પોતાને ઘેર લઈ આવતે. અને તે ગાય આદિ પશુઓનાં પકાવેલાં માંસની સાથે જુદા-જુદા પ્રકારની મદિરાનું સેવન કરતા હતા અને બીજાને પણ આપતું હતું. આવા પ્રકારની ઘાતકી ક્રિયાઓ કરીને ગત્રાસ પિતાનો સમય પૂરે કરવા લાગ્ય, (સ. ૧૨) “તy f સે ગત્તા ઇત્યાદિ. તા ” આ પ્રમાણે “જે જાણે હદે તે ગત્રાસ કુટગ્રાહ, “ gm કે જેનું ગાય અદિની હિંસા અને મદ્યપાન આદિ ક્રિયા કરવી એજ એકમાત્ર કર્તવ્ય હતું; “garm” ક્રિયાઓ કરવામાં જે રાત્રિ-દિવસ તૈયાર રહેતું હતું, “ ” એજ જેના જીવનની એક વિદ્યા હતી. અને “gવાના કારે તે ગાય આદિ પશુઓની હિંસા કરવી અને મદિરે પાનના નશામાં ચકચૂર રહેવું એજ જેનું એક આચરણ હતું; “મુવ૬ વાવÉ સાબિત્તા” અનેકવિધ પાપકર્મોનું ઉપાર્જન (કમાણી) કરીને “પંજરાજવાડું જમાડું જીરુત્તા પ૦૦ પાંચસો શ્રી વિપાક સૂત્ર Page #104 -------------------------------------------------------------------------- ________________ વર્ષની પિતાની ઉત્કૃષ્ટ આયુષ્ય ભેળવીને “ઘોઘા જારમારે જ વિચા મરણ સમયે આસ્તે ધ્યાનથી મરણ પામીને, “ઢોr gઢવી ૩ તિસાજાવદિપણુ રૂણુ ખેચાણ કરવને બીજી પૃથ્વીમાં જ્યાં ઉકષ્ટ ત્રણ સાગરની સ્થિતિ છે એવા નરકમાં નારકની પર્યાયથી ઉત્પન્ન થયું. “તy of Rા विजयमित्तस्स सत्थवाहस्स सुभद्दा भारिया जाइणिदुया यावि होत्था' વિજયમિત્ર સાર્થવાહની ભાય સુભદ્રા સાર્થવાહી હતી. જે જાતિનિંદુકા હતી, એટલે કે ના નાગા ફારા વિદાયમાનંતિ” તેને બચા-બાળક થતાં જ મૃત્યુ પામતા હતા. ભાવાર્થ–ગોત્રાસે પોતાની ૫૦૦ પાંચસો વર્ષની આયુષ્યનો સમરત સમય ગાય આદિ પશુઓની હિંસા કરવામાં અને માંસમદિરા ખાવા-પીવામાં નાશ કર્યો હતો. તેના ફલસ્વરૂપ અશુભતમ કર્મોને બંધ કરીને તેને જ્યારે મરણને સમય આવ્યું ત્યારે તે આધ્યાન કરતાં મરણ પામે. તેથી બીજી પૃથ્વીના ઉત્કૃષ્ટ ત્રણ સાગરેપમની સ્થિતિવાળા નરકમાં નારકી જીવની પર્યાયથી ઉત્પન્ન થયે. વિજયમિત્ર સાર્થવાહની ભાર્યાનું નામ સુભદ્રા હતું, જે જાતિનિંદુકા હતી, એટલે તે કારણથી તેનાં બાળક જન્મતાંજ મરણ પામતાં હતાં. (સ. ૧૩) તy i ?” ઈત્યાદિ. ‘તy ” “તે નોરતે હજાદે તે ગવાસ કૂટગ્રાહનો જીવ હોવા પુદગો” તે બીજી પૃથ્વીથી “મriતરંડા નીકલીને સીધે “ફર વાણિયજાને પાય” આ વાર્થિજગ્રામ નગરમાં “વિજયવિરાસત સત્યવા” વિજયમિત્ર સાર્થવાહની પુમદા સત્યવાહી રિંછતિ સુભદ્રા નામની ભાર્યાની કુંખમાં પુરાણ ઉવવો’ પુત્રરૂપે ઉત્પન્ન થયે. ‘તણ સા સુમરા સત્યવાહી અgયા જયા જવા માસા વાહિgurti સાથે થયા” સુભદ્રાને કોઈ શ્રી વિપાક સૂત્ર ૯૧ Page #105 -------------------------------------------------------------------------- ________________ " , 9 એક સમય જ્યારે ગર્ભનાં નવ માસ ખરાખર પૂરા થઈ ગયા ત્યારે તેણે પુત્રને જન્મ આપ્યું ‘તદ્ ં સા મુમવા સઘવારી તે વાળ ખાયમેય ચૈવ તે માવિચાપ જ્ઞાવેફ’ પુત્રના જન્મ થતાંજ સુભદ્રા સાર્થવાહીએ જાતિનન્દુક દોષની નિવૃત્તિ માટે એકાન્તમાં ઉકરડી પર જ્યાં કચરાના પુજ-ઢગલા હતાં ત્યાં નખાવી દીયા * લગ્ગાવિત્તા ટ્રોવિશિષ્ઠ વેરૂ ' નખાવ્યા પછી બીજીજ ક્ષણે ત્યાંથી ઉઠાવી सेवराव्या गिण्हावित्ता आणुपुव्वेण सारक्खेमाणी संगोवेमाणी संवड़ देइ લેવરાવીને તેણે તે પુત્રનું સારી રીતે લાલન પાલન કરવાનું શરૂ કર્યુ, તે હંમેશાં તેને વસ્ત્રથી ઢાંકી રાખતી અને ભોંયરામાં તેને લઇને બેઠી રહેતી. બાળક પણ ક્રમેક્રમે મેટો થવા લાગ્યે तए णं तस्स दारगस्स अम्मापियरो ठिइवडियं च चंदसूरपासणियं च जागरियं च महया इड्रिसक्कारसमुद्रण करेंति त्यार पछी તે બાળકના માતાપિતા સુભદ્રા-સાવાહી અને વિજયમિત્ર સાથે વાડે કુલક્રમથી થતી આવતી વધામણીરૂપ પુત્રજન્મેલ્સવ, ત્રીજે દિવસે થતા ચ ંદ્રસૂર્ય દર્શનરૂપ ઉત્સવ, અને છઠ્ઠી રાતના જાગરણ કરવા રૂપ ઉત્સવ, પેાતાના સ્વજન સબ ંધીએ ના સત્કાર સાથે ઘણાજ ઠં ઠમાઠથી કર્યા. તણાં તુમહાન બનાવિયો ચારસમે દિવસે વિત્ત મંત્તે વરસાદે' પછી જ્યારે તે બાળકના જન્મના ૧૧ અગીયાર દિવસ સારી રીતે નીકળી ગયા અને ખારમા દિવસના જ્યારે પ્રારંભ થયા ત્યારે માતાપિતાએ મેયવે’આમ ગોળ મુનિનું ? તેના ગુણુ પ્રમાણે ‘નાધિનું તિ” તેનું નામ રાખ્યું કે-દ્દા નું અન્તે મે વાર્ બાયમેત્તવ ચૈત્ર પ્રાંતે વન તિયાપ લગ્ન અમારી આ દ્વારક-માલક ઉત્ત્પન્ન થતાં જ એકાન્ત સ્થાનરૂપ ઉકરડામાં ઘેાડવામાં આવ્યો હતેા તન્હા [” તેથી દોડુ ગમ તારÇ કાિર્ ’અમારા બાળકનું નામ જિજ્ગત” એવું થાય. 4 ભાષા ગાત્રાસનેા જીવ નારકીય વિવિધ યાતનાઓને ભાગવીને જ્યારે ત્યાંની સ્થિતિ પૂરી કરીને ત્યાંથી નીકળ્યે ત્યારે આજ સુભદ્રા સાર્થવાહીના ગર્ભમાં પુત્રરૂપથી આળ્યે, આતે જાતિનિન્દુકા હતી, એટલે તેના પુત્રા ઉત્પન્ન થતાં જ મરી જાતા હતા; માટે આ પુત્રને જન્મત જ તેણે તે બાળકને તુરતજ કેઇ એક ઉકરડામાં નંખાવી આપ્યા કે જેથી તેનાં જાતિનિન્દુક દોષની નિવૃત્તિ થઈ જાય. ઉકરડામાં નખાવ્યા પછી શ્રીજીજ ક્ષણે તેણે તે ખાળકને ત્યાંથી પાછે! ઉઠાવી લેવરાવ્યે, અને બાળકનું પાલન—પાષણુ થવા લાગ્યું, સુભદ્રા તેને બહાર કાઢતી નહિ, અને ઉઘાડે પણ રાખતી નહિ. ભોંયરામાં કપડાંથી ઢાંકીને રાખતી. આ પ્રમાણે સમય જતાં ખાળક ક્રમે-ક્રમે વધવા લાગ્યા. માતાપિતાએ કુળ માગત પુત્રજન્મસંબંધી વધામણીરૂપ ઉત્સવ ઠાઠમાઠથી કર્યાં જ્યારે બાળક અગિયાર ૧૧ દિવસના થઇગયા, અને ખારમા (૧૨) દિવસના પ્રારંભ થયા ત્યારે માતા-પિતાએ મળીને પરસ્પર સલાહ કરીને શ્રી વિપાક સૂત્ર ૯૨ Page #106 -------------------------------------------------------------------------- ________________ તેનું નામ “ઉજ્જત” રાખ્યું, આ નામ એટલા માટે રાખ્યું હતું કે તે ઉત્પન્ન થતાંની સાથે ઉકરડામાં મૂકવામાં આવ્યો હતો, તેથી આ નામ ગુણ નિષ્પન્ન ગુણાનુસાર થયું. (સૂ ૧૪) ‘ત સે gિ ' ઇત્યાદિ “તા પછી જે જિલ્લા તારા' આ ઉક્ઝિત બાળક “ધંધાપરિ પાંચ ધાયમાતાઓની દેખરેખમાં સુરક્ષિત રહેવા લાગ્યો તે નહા' પાંચ ધાયમાતાઓના નામ આ પ્રમાણે છે–રવીપાકું? હીરધાત્રી માધ૬૨ ? મજનધાઈ બંધારૂ” મંડનધાઈ ‘ રાવળ શારૂ ? કીડા૫નધાઈ અને “અંધાપ” એકધાઈ “ ના દારૂ” જે પ્રમાણે પ્રતિજ્ઞનું પાંચ ધ ઈઓએ અને અનેક દાસીઓએ ક્ષીરપાન (દૂધપાવું) મજન-સ્નાન, મંડન-શાણુગાર અને ડાન-રમાડવું આદિ વડે રક્ષણ અને પરિવર્ધન કર્યું તે પ્રમાણે આગળ કહેલી ધાયમાતાએ “ બાર યાવતું ત્યાં સુધી કે બીજી પણ અનેક કુજાકુબડી આદિ દાસીઓના સમૂને પણ સુંદર મહેલમાં રાખીને આ ઉઝિન દારકનું રક્ષણ અને પરિવર્ધન કર્યું, ‘બાળવાઘારિવંશમીવ જંપા સુદંgi વર’ જે પ્રમાણે પર્વતની ગુફામાં રહેલ ચંપાનું ઝાડ, વાયુના ઉપદ્રવથી અને જંગલી જાનવરોના પ્રહારથી રહિત બની આનંદથી વધે છે. તે પ્રમાણે તે પાંચ ધાયમાતા આદિની દેખ–ખમાં રહીને આ ઉતિ બાળક પણ આનંદપૂર્વક વધવા લાગ્યા. ભાવાર્થ-ઉઝિત બાળકે સાર્થવાહના ઘેર જન્મ લીધે તેથી તેની રક્ષા અને પાલન માટે જુદાં-જુદાં કામ કરનારી પંચ ધાને રાખવામાં આવી, તેમાં એક બાળકને દૂધ પાતી, બીજી સ્નાન કરાવતી, ત્રીજી ભેજન કરાવતી, જેથી મંડિત કરતી, અને પાંચમી પિતાના ખોળામાં બેસાડીને લાલન-પાલન કરતી. આ પ્રમાણે દઢપ્રતિજ્ઞની પ્રમાણે ઉઝિત બાલકનું લાલન-પાલન ભારે આનંદથી અને ઠાઠ-માઠથી થવા લાગ્યુ. પર્વતની ગુફામાં રહેલું ચંપાનુ ઝાડ જેવી રીતે ઉપદ્રવ રહિત રહીને વધે છે, તે પ્રમાણે ઉક્ઝિત બાળક પણ નિવિદ્ધ પણ વધવા લાગ્યો. (સૂ) ૧૫) ‘તા ઈત્યાદિ તt it” તે પછી તે વિનયમિત્તે સત્યવાદે તે વિજયમિત્ર સાથે વાહ અomયા વા કોઈ એક સમયે “ધરમં ચ એકદં ર પરદોન્ન ર રવિ મંદ ના ગણિમગણને જે વેચવામાં આવે છે તે નાયેિલ આદિ, ધરિમ-તેળીને જે વેચવામાં આવે છે એવા ચાવલા ચોખા ધાન્ય આદ, મેયમાપ કરીને વેચાય છે એવા કપડાં આદ, અને પરિઘ જેની પરીક્ષા કરીને વેચાય છે એવા રત્ન આદિ એવી ચાર પ્રકારની વેચાણ કરવા એગ્ય વસ્તુઓ ભરીને • ત્રણ વિવારે સવાઈ” વહાણ દ્વારા લવણ સમુદ્રમાં પ્રવેશ કર્યો. 'तए णं से विजयमित्ते तत्थ लवणसमुद्दे पोर्याववत्तीए निव्वुडभंडसारे अत्ताणे અસરને કાષષ્ણુના સંકુ” જ્યારે તેનું વહાણ આગળ વધી રહ્યું હતું ત્યારે સમુદ્રના ભારે ઉન્નત તરંગથી અથડાઈને ઉંધું પડી ગયું અને ડુબી ગયું અને વહાણમ શ્રી વિપાક સૂત્ર Page #107 -------------------------------------------------------------------------- ________________ ભરેલી તમામ વસ્તુઓ પાણીમાં ડુબી જતાં તે પણ અત્રણ અને અશરણ દશામાં આવી જતાં ત્યાં ડૂબીને મરણ પામે. “તw t તે વિનમિત્તે સથવા जहा बहवे ईसर-तलवर-माइंबिय-कोडुंबिय-इन्भ-सेट्ठि-सेणावइ-सत्थवाहा लवणસમુ વિવરણ નિષ્ણુમંદના શ્વમુખ/ સંજુર્વ મુતિ” કેટલેક સમય ગયા પછી લવણ સમુદ્રમાં સકળ ભાંડસાર (મૂળ ધન) સહિત વિજયમિત્રના વહાણના ડુબવાના સમાચાર અને તેની સાથે તે વિજયમિત્રના મરણના સમાચાર પણ જ્યારે ઈશ્વર, તલવર, માડમ્બિક, કૌટુમ્બિક, શેઠ, સેનાપતિ અને સાર્થવાહએ સાંભળ્યા ' ते तहा हत्यणिक्खेवं च बाहिरभंडसारं च गहाय एगंतं अवक्कमंति' ત્યારે તરત જ તે ઈશ્વર, તલવર આદિ સૌ કે જેમની પાસે સાર્થવાહના હસ્તનક્ષેપસાક્ષી વિના આપેલું ધન–હતું, અને જેમની પાસે તેનો બાય ભાંડસાર બીજાના સાક્ષીમાં આપેલું ધન હતું, તે લઈને ત્યાંથી બહાર બીજા સ્થળે ચાલ્યા ગયા. ભાવાથી—એક સમયની વાત છે કે વિજ મિત્ર સાર્થવાહ બીજા દેશમાં વેપાર કરવા માટે વેચાણ કરવા યોગ્ય તમામ વસ્તુઓનું વહાણ ભરીને લવણસમુદ્રમાં થઈને જતે હતો, એવામાં સમુદ્રના ભારે તરંગએ વહાણને ઉંધું નાખી દીધું, ઉંધું પડતાંજ તમામ સામાન સહિત વહાણ ડૂબી ગયું, વિજયમિત્રને પણ બચવાનો કોઈ ઉપાય નહિ રહેવાથી ત્યાં તે પણ ડૂબીને મરી ગયે. જ્યારે આ સમાચાર નગરના લોકોના જાણવામાં આવ્યા ત્યારે, જેની પાસે તેની થાપણ હતી તે તમામ મોટા મહાજન પણ વાણિજગ્રામને છોડી, તેની જગ્યાએ જઈ પહોંચ્યા, કે જ્યાં તેને પત્તો લાગ પણ મુશ્કેલ થઈ પડે. (સૂ. ૧૬) ‘ત૬ ૦” ઈત્યાદિ. ‘તા ” આ ઘટના બની ગયા પછી “સા ગુમદા સથવાણી’ તે સુભદ્રા સાર્થવાહીએ જ્યારે વિનામાં સથવારં પિતાના પતિ વિયમિત્ર સાર્થવાહનું ઝામુદ્દે વિવાદ મંહાર' લવણ-સમુદ્રમાં વહાણ ઉંધું વળી ગયું છે અને વેપારમાં વેચાણ કરવા ગ્ય તમામ વસ્તુઓ પણ ડૂબી ગઈ છે, “જાપશુ સંકુ” અને પિતે વિજ્યમિત્ર પણ કાલધર્મ પામી ગયા છે, આ વૃત્તાન્તને સાંભળ્યા ત્યારે જ તે સાંભળતાં જ તે ‘પા પણ પતિ– મરણના અસા શેકથી “ગyWT સમાપf” વ્યાકુળ થઈ ગઈ, અને “ઘરમુનિવત્તા વિવ ઉપવા’ તીક્ષણ ફરશી -કુહાડીથી કાપેલી ચંપાની વેલ સમાન “પત્તિ ધરાતટીય ધસ” આ શબ્દપૂર્વક ધડામ કરીને ભૂમિ પર “સહિં સળવદિવા” સર્વાગથી પછાડ ખાઈને પડી ગઈ. તy vi? ત્યાર પછી “સા ગુમા” તે સુભદ્રા ‘મુસંતરે ચાસથી સજા જ્યારે થોડી વાર પછી સચેત થઈ ત્યારે “ વહુ મા-બાવ-પરિવા જેમા ચંદ્રના વિશ્વના વિનમિત્ત સથવાદ અનેક મિત્રાદિ સ્વજનેથી વીંટાઈને રૂદન કરતી-આંસૂ ટપકાવતી, આઇન્દન કરતી–ઉચા સ્વરથી રુદન કરતી, ખુબ વધારે વિલાપ કરતી-આર્તસ્વરથી કરૂણ વચન બોલતી તેણે પિતાના પતિ વિજયમિત્ર સાર્થવાહની ‘જોયા મર્યાદિષાઉં ” મૃત્યુ સમયની તમામ લૌકિક શ્રી વિપાક સૂત્ર ૯૪ Page #108 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાઓ કરી. ‘તપ of RI તુમ સા ] »વળમુતi wછેविणासं च पोयविणासं च पतिमरणं च अणुचिंतेमाणी२ कालधम्मुणा संजुत्ता' કોઈ એક સમયને વિષે તે સુભદ્રા સોર્થવાહી પણ પતિનુ લવણ સમુદ્રમાં જવું, ત્યાં તેના વહાણનું ડૂબવું, લક્ષ્મીને નાશ અને પતિનું પણ મરણ પામવું, આવી તમામ વાતને વારંવાર સંભારી સંભારીને શેક કરતી-કરતી મરણ પામી. ‘તા છે णयरगुत्तिया सुभदं सत्थवाहिं कालगयं जाणित्ता उज्झियगं दारगं साओ गिहाओ Tળ છુર્માત ” નગરના રક્ષણ કરનારાઓને જ્યારે સુભદ્રા પણ મરણ પામી છે” એવું જાણવામાં આવ્યું ત્યારે તેના પુત્ર ઉઝિત બાળકને દુરાચારી થવાથી તેના પિતાના ઘરમાંથી કાઢી મૂકયે, અને ‘ઇરછુમરા તે જ મારા તિ”એને બહાર કાઢીને તેનું ઘર બીજાને સેંપી દીધું. ભાવાર્થ-સુભદ્રા સાથ વાહીએ જ્યારે પિતાના પતિનું વહાણ લવણસમુદ્રમાં ઉધું વળવાથી પતિનું મરણ થયાનું સાંભળ્યું તે તે બીચારી સાંભળતાંજ મૂછ ખાઈને ધડામ કરાને એકદમ જમીન પર ઢળી પડી. થોડા સમય પછી સચેત થતાં પછી ફરીથી તે કરુણ સ્વરથી રડવા અને વિલાપ કરવા લાગી, અને પિતાના સંબંધીજને સહિત મરણના સમયે કરવા યોગ્ય-તમામ લોકિક ક્રિયાઓ કરી. હવે તે સાર્થવાહી રાત્રિ-દિવસ પતિશાકથી વ્યાકુળ તથા લક્ષ્મીના નાશથી ચિન્તાતુર રહેવા લાગી, ચિન્તા કરતીકરતીજ તે પણ દુઃખમાં ને દુ:ખમાં એક દિવસ મૃત્યુ પામી. હવે ઊંઝત દારકને સંસારમાં સ્વજન-પિતાના તરીકે કોઈ ન રહ્યું, અને નિઃસહાય બની ગયે, રાજ્યના કર્મચારીઓએ તેને દુરાચારી સમજી તેના ઘરમાંથી તેને બહાર કાઢી મૂક્યું, અને તેનું ઘર બીજાને સંપી દીધું. (સૂ૦ ૧૭). ‘તt ii ૨” ઈત્યાદિ. “ત ” તે પછી તે કયારણ” તે ઉજિઝત દારક સાચો જિાગો' પિતાના ઘરમાંથી જીરૃ સમાળ કાઢી મૂકાયેલે “વાળિયા જય હિંધા-ના- જમુ” તે વાણિજગ્રામ નગરમાં શૃંગાટક (ત્રિકોણ) આદિ માર્ગો પર થઈને નગરની તમામ નાની-મોટી ગલીઓમાં ‘ઝૂરવણનું વેસિયાવરણ” તથા જુગાર ખેલનારના અડ્ડામાં, વેશ્યાઓના વાડામાં, અને ‘પાનામુ દારૂના પીઠાઓમાં–મદિરા પીવાના સ્થાનોમાં “મુહંમુદે’ કઈ પ્રકારના સંકેચ વિના “વિદપુર ફરવા લાગ્યા. ‘તા ? તે કારણથી “સે ૩ થg” તે ઉઝિત દારક ગોદા” નિરંકુશ બની ગયે, અને ઈચ્છાનુસાર પ્રવૃત્તિ કરતા તેને કઈ રોકવાવાળું નહિ હોવાથી શ્રી વિપાક સૂત્ર ૯૫ Page #109 -------------------------------------------------------------------------- ________________ મરજી પ્રમાણે પ્રવૃત્તિ કરવા વાળે થઈ ગયે. ‘ગાવા” “અરે ભાઈ ! આ પ્રમાણે તમે ન કરે” આવી સૂચના કે આજ્ઞા કરી શકનાર તેને કોઈ રહ્યું નહિ ‘સઝમ” સ્વછંદમતિ થઈ ગયે, “સારા ” સ્વેચ્છાનુસાર વર્તન કરવાવાળે થઈ ગયે, “જન્મ મદ્યપાન, અને “ઘરકૂઘવેરા ’ ચેરી, જુગાર, વેશ્યા અને પરી સેવન કરવામાં પણ ખૂબ હોશિયાર બની ગયે, સંસારમાં જેટલી–જેટલી ખરાબ ટેવ અને ભુંડા કામ હોય છે, તે તમામને તે દારક મુખ્ય સેવક ગણાતો હતો, 'तए णं से उज्झियए दारए अण्णया कयाइं कामज्झयाए गणियाए સદ્ધિ સંવાદ બાપ કવિ ? કે એક સમયની વાત છે કે ઉજિઝત દારકને મેલાપ ત્યાંની એક મહાનું પ્રસિદ્ધ ગણાતિ ગણિકા કે જેનું નામ કામધ્વજા હતું તેની સાથે થઈ ગયે. “માણ જળવાઇ હિંસાહારું માથુષાર મજમોગાડું મુંનમાજે વિદર” પછી તે એ ગણિકા કામધજા સાથે મનુષ્યસમ્બન્ધી વિવિધ ભેગે– કામસુખોને ભેગવવા લાગ્યા. ભાવા–ઉન્ઝિત દારક ઘેરથી નીકળતાંજ તુરતમાં છાચારી થઈ ગયે, શરમ અને ધર્મ તે બન્નેને ત્યાગ કરી દીધું. જ્યાં ઈચ્છા થાય ત્યાં જવું મનમાં ખાવાની જે ઇચ્છા થાય તે પદાર્થ ખાવે અને દિવસ ભર ગાંડાની માફક ફરવું એજ બધી વાતાએ ઉઝિતના જીવનને ધૂળમાં મેળવી દીધું નગરની નાની મોટી એવી કઈ પર ગલી ન હતી કે જે ઉઝિને ન જોઈ હોય, નગરને કઈ પણ વિકેણ કે ચાર શેરી વાળા એ રસ્તે ન હતું કે, જે રસ્તા પર ફરતા ઉઝતને લોકેએ ન દેખે હોય, તેની નજર બહાર ત્યાંના કેઈ પણ દારૂપીઠ, વેશ્યાવાડા, જુગારખાનાં તેમજ પતન થવાના સ્થાન રહ્યા ન હતાં કે જ્યાં તે પહોંચ્યું ન હોય પતનના સર્વ ઠેકાણું તે ફરી વન્ય હતું, કારણ કે તેને રોકનાર તે કોઈ હતુંજ નહિ. તેથી જે કાંઈ મનમાં ઈચ્છા થાય તે પ્રમાણે કામ કરતો હતો. આ પ્રમાણે સ્વેચ્છાચારી થવાના કારણે તેનું મહાન ભયંકર પતન થઈ ગયું. તે નગરીની એક વેશ્યા કે જેનું નામ કામધ્વજા હતું. તેની સાથે તે ફસાઈ ગયે તાત્પર્ય એ છે કે- એ સમયના દુરાચારી પુરુષમાં આ અગ્રેસર બની ગયું અને સાત પ્રકારના દ્રવ્યસનનું સેવન કરવામાં વિશેષ હોશિઆર બની ગયે. તે સમયે કોઈ પણ એવું દુરાચાર વાળું કર્મ ન હતું કે જેનાથી તે બચી ગયેલ હોય, જેનું સેવન ઉષ્મિતે ન કર્યું હોય અર્થાતુઉજ્જિત પાકે દુરાચારી બની ગયે. (સૂ) ૧૮) શ્રી વિપાક સૂત્ર Page #110 -------------------------------------------------------------------------- ________________ તજ્ળ તા મિત્તસ॰' ઇત્યાદિ ‘તલુ ” તન્ન મિત્તલ ફળો ત્યાર પછી તે મિત્ર રાજાની ‘સિરીય દેવી” મહારાણી શ્રીદેવીને‘ગળા તૈયારૂં” કંઇ એક સમય ‘નોળી છે પાણમૂ ચવિદૌસ્થા’ચેનિમાં શૂલ ઉત્પન્ન થયુ, એ કારથી તે ‘નો સંવા મિત્તે राया सिरी देवीए सद्धिं उरालाई माणुस्सगाई भोगभोगाई भुंजमाणे विहरित्तए' મિત્ર રાજા શ્રી દેવીની સાથે ઉદાર, મનુષ્યસમ્બન્ધી કામલેગાને ભાગવવા માટે સમર્થ થઇ શકયા નહિ ‘તદ્ ળં” તે કારણથી ‘તે મિત્તે રાયા’ તે મિત્ર રાજાએ ‘બળયા થારૂં” કાઇ એક સમય ‘ઇન્દ્રિયય દ્વાયં ધામાયાળુ નળિયાદ્ વિદાયો णिच्छुभावेइ ઉતિ દારકને કામધ્વજા વેશ્યાના ઘરથી બહાર કાઢી મૂકાવ્યા ‘નિષ્ઠુમાવિત્તા જામનાથ ગળિયા અમિતત્ત્વ ટ્વેર્ અને કઢાવીને તે 9 6 ܕ 6 - ક્રામબજા વૈશ્યાને પણ તેના મકાનની અંદરજ અંધ કરી દીધી. તથા “ તારે હવેથી બહાર જવું નહિં. ” એ પ્રમાણે તેને હુકમ કર્યાં. ‘વિજ્ઞાામાC નળિયાદ્રિ કાળરૂં નાવ વિદ, ' મકાનમાંજ તેને રોકી રાખીને રાજા તે કામધ્વજા વેશ્યાની સાથે ઉદાર, મનુષ્યસમ્બન્ધી કામભેગાને ભાગવવા લાગ્યું. तर णं से उज्झिए दारए कामज्झयाए गणियाए अज्झोवण्णे अण्णत्थ ૫ મુ ૨ ફંચ પાંચ વિમળે તે ઉતિ દારક કામધ્વજા વેફ્સામાં એટલે અધિક મૂચ્છિત ગૃદ્ધ અર્થાત્ પ્રેમપાશથી જકડાએલે હતા તથા એટલેા બધા તેનામાં મગ્ન હતા કે- જયારે તેને તે વેશ્યાથી જુદો કર્યાં ત્યારે તેને કઇ સ્થળે કાઇ પણ યાદ ન આવ્યુ, તેમજ તેની કાઇ સાથે પ્રીતિ ન મધાણી અને તેના ચિત્તમાં કોઇ પ્રકારની સ્થિરતા રહી નહિ, ચિત્ત तम्मणे तल्ले से तदज्झवसाणे तदट्ठोवउत्ते तयप्पियकरणे तब्भावणाभाविए ' કેવલ કામધ્વજામાંજ તેનું મન લવલીન રહ્યું તેનામાં જ તેના આત્માની દૃશ્ચિત્તવૃત્તિરૂપી પરિણતિ જાગ્રત રહી, તે એકનું જ રટણ તેનાં મનમાં સર્વદા સ્થિર રહ્યુ, તેનામાંજ તે દારકની તમામ ઇન્દ્રિયાના વ્યાપ૨ અર્પિત રહ્યો, અને તેની ચિન્તામાંજ તે સદા નિમગ્ન રહેતો. તથા મયાપુ ગળિયા' તે કામધ્વજા વેશ્યાને મળવા માટે ‘વળિ અંતળિ ચ’ અનેક અવસરા (તક) ની-‘રાજા તેની પાસેથી કયારે નીકળે અને હું કયારે તેના પાસે (વેશ્યા પાસે) જાઉં આપ્રકારની તકની ‘છિદ્દાળિ ય છિદ્રોની- રાજપુરુષ પણ કયારે ત્યાંથી જાય અને હુ' કયારે તેને મળું' આ પ્રકારના અવસરની, તથા વિવરાળીય' અન્ય માણસાના અભાવથી તની નિ:શંકપણે , " શ્રી વિપાક સૂત્ર ૯૭ Page #111 -------------------------------------------------------------------------- ________________ વસવાના સમયની ‘ હિનામાને ’ ગવેષણા-પ્રતીક્ષા કરતા થકે કામધ્વજા વેશ્યાના મકાનની આસપાસ આમ-તેમ ‘વિદુરૂ ? ફર્યા કરતા હતા. ભાવા—એક સમયની વાત છે કે મિત્ર રાજાની રાણી શ્રી દેવીને યોનિશૂલના રાગ ઉત્પન થયા, તે કારણે તેની સાથે રાજા ઇચ્છા-પ્રમાણે વિષય સુખ ભાગવાથી વંચિત રહેવા, લાગ્યો. વિષયસેવનના ઉપાય તેણે તે કાના વેશ્યાને સમજીને તેને જ પાતાની વિષયવાસનાનું લક્ષ્ય બનાવ્યું, પરન્તુ એક મ્યાનણાં બે તલવારાતુ રહેવું જે પ્રમાણે અસભવિત છે, તેજ પ્રમાણે એક સ્ત્રીને ચાહવાવાળા કે પુરુષાનું પરસ્પર નબવું અસંભવ છે, તેથી તે રાજાએ તુરતજ ઉઝિતને કે જે વેશ્યામાં લાગી રહ્યો હતેા તેને પોતાના નેકરો દ્વારા પકડાવીને ત્યાથી બહાર કાઢી મૂકયા. ઉજિતને આ વાતથી અસહ્ય દુ:ખ થયું. રાજાએ વેશ્યાને તેજ ધરમાં, કે જે ઘરમાં તે રહેતી હતી; પૂરી દીધી તે ઉજ્જિત કે જે તે વેશ્યાના પ્રેમમાં ગાંડા બની ગયે હતેા, અને જે પેતાના સઘળા મિત્રાને ભૂલી ગયા હતા, જેને તે વેશ્યા વિના એક ક્ષણ પણ ચેન પડતું નહિ, તે એક તકની રાહ જોવા લાગ્યા કે કયારે રાજા ત્યાંથી નીકળે અને હું ક્યારે કામધ્વજા વેશ્યા સાથે રહું' બસ એજ ધૂનમાં તે વેશ્યાના મકાનની આસપાસ ફરતા રહ્યો અને ખીજી કઈ જગ્યાએ ગયા નહિ (સૂ॰ ૧૯) " ઉજિઝતકા ઇહ ભવ ઔર આગામિ ભવકા વર્ણન “તર્ માઁ સે પ્રિય' ઇત્યાદિ 4 R ‘તપ્ ં તે પછી ‘ને કન્શિયર્ દ્વારર્ ' તે ઉજ્જિત દારકે ‘ગળ્યા જ્યારૂં ? કેઇ એક સમય વ્હામાયાદ્ગળિયા ' કામા વેશ્યાના ઘરમાં પ્રવેશ કરવા માટે ‘અંતર મૅફ' અવકાશ મેળવી લીધા. ‘ મિત્તા નામ યાર્ ગળિયા શિક રાસ્મય અશુવિસ' અવસર મળતાંજ તે કામધ્વજા વેશ્યાના ઘરમાં છાની રીતે પેસી ગયા, અણુવિજ્ઞાામાયાદ્ગળિયા ઉરાટાફે બાપ વિદારૂ અને પેસીને કામત્રા વેશ્યા સાથે ઉદાર મનુષ્ય— સબધી કામણે ગાને ભાગવવા લાગ્યા. ‘રૂમ ૪ પંમિત્તે રાયા8ાજુ નાવ कयबलिकम्मे ककोउय मंगलपायच्छित्ते सच्वालंकारविभूसिए मणुस्वागुराए વિવો' એટલામાં મિત્ર રાા સ્નાન કરીને કાગડા આદિ પક્ષીએને અન્ન આપવારૂપ બલિ કર્મથી નિવૃત્ત થઇ, કૌતુક, મગલ અને પ્રાયશ્ચિત્તવિધિ પૂરી કરીને અને વ–આભૂષણ આદિ પહેરીને રાજકમ ચારીએથી વી’ટાઈને ‘ નેળેવ જામ યાજ્ દ્િ શ્રી વિપાક સૂત્ર ૯૮ Page #112 -------------------------------------------------------------------------- ________________ જિarg નિદે તેને વાઇફ” જ્યાં ક મધ્વજા વેશ્યાનું ઘર હતું ત્યાં ગયા. વવામfછત્તા જઈને તેણે “તી જે નિશાં સારાં કામકલયાણ અથાણ સંદ્ધિ તારું નાર વિદvi પાપ ત્યાં ઉજિગત દારકને કામધજા વેશ્યાની સાથે ઉદાર મનુષ્ય સંબંધી ભેગને ભેગવતે જોયે. “હિરા માદક તિમિટિં fજા નાદ વિશર્થ તારવં રિદિગિogrફ જતાંની સાથે જ રાજા એકદમ ક્રોધમાં આવી ગયા અને ભ્રવિકાર-ભમરો ચડી જવાને કારણે તેના લલાટ–કપાલમાં ત્રણ રેખાઓ પ્રકટિત થઈ, અનેક રીતે રાજાએ તે ઉજિઝત દારકને પોતાના માણસને આજ્ઞા કરી પકડાવી લીધે. નિષ્ણવત્તા અદિદ્રિકા - Hits સંમદિયા જરૂ” પકડાવીને અસ્થિ, મુષ્ટિ જાનું કેણિયે ઉપર સખત રીતે આઘાત કરીને તેને અધમુવા જે કરી નખાવ્યું. “વારિ વાવ જે અધમુવા કરાવીને પછી તે રાજાએ તેને અવકેટક બંધનથી–એટલે ગળા અને બંને હાથને મરડી ને, અને તે બન્ને હાથને પૃષ્ટ ભાગમાં લાવીને ગળાની સાથે તે બન્ને હાથેનું બંધનરૂપ અવકેટક બંધનથી બધા, “પિત્તા vui વિદાઓ વર્ષ ગાવે” તેને બંધાવીને પછી તે રાજાએ આ અધ્યયનના ચતુર્થ સૂત્રોકત પ્રકારથી તેને મારવા માટે બંધાવીને પિતાના માણસોને આજ્ઞા કરી. ભગવાન કહે છે કે “પર્વ વહુ જોયમા ! હે ગૌતમ! આ પ્રમાણે તે “g firi Mાવ પૂજુમમાળે વિદ' પિતાના પૂર્વભવમાં મેળવેલા દુછીણું અને દુપ્રતિકાન્ત પુરાણ પાપકર્મોનું ફળ ભોગવી રહ્યો છે. ભાવાર્થ કે એક સમયે તે ઉઝત દારકને એવો જોગ હાથમાં આવી ગયે કે જેના આધારે તે ગુસ–છની–રીતે કામધ્વજા વેશ્યાની પાસે જઈ પહેચ્ચે, અને તેની સાથે મનુષ્ય સંબંધી ભેગ ભોગવવા લાગ્યો જ્યારે તે કામધદ્રજા વેશ્યા સાથે મનુષ્યસંબધી કામ–ભેગેને ભેગવી રહ્યું હતું તેવામાં જ રાજ સ્નાન આદિ કામથી નિવૃત્ત થઈને પોતાના સેવકોની સાથે કામદેવજાના મકાન પર આવ્યું અને ઉઝિત દારકને જોઈને તે બહુજ ક્રોધમાં આવી ગયે, અને તુરતજ પિતાના માણસેથી પકડાવી તેને ખૂબ માર મરાવ્યું, તે માણસેએ તેને એ સખત રીતે માર માર્યો કે તે માર ખાતા-ખાતાં અર્ધ મુવા જેવો થઈ ગયે, તેને એવી રીતે અર્ધી–મુવા જે કરીને પછી તેઓએ તેને બન્ને હાથને પીઠની તરફ લઈ જઈને કસીને બાંધી દીધા, જ્યારે તેના હાથ સારી રીતે બંધાઈ ગયા ત્યારે રાજાએ પોતાના માણસને હુકમ કર્યો કે- આ માણસને પ્રાણુદંડની સજા કરો. ભગવાન કહે છે કે હે ગૌતમ! આ પ્રકારે તે ઉજિત દારક, તેણે પિતાના પૂર્વ ભવમાં પ્રાપ્ત કરેલાં દુશ્તીર્ણ અને દુપ્રતિકાન્ત પુરાણા પાપકર્મોનાં ફળને ભોગવી રહ્યો છે (સૂ) ૨૦) શ્રી વિપાક સૂત્ર ૯૯ Page #113 -------------------------------------------------------------------------- ________________ ઉજિઝતકા આગામિભવ ઔર પ્રિયસેન નપુંસકકા ઔર શ્રેષ્ઠિકુલ મે જન્મ ગ્રહણકા વર્ણન “જ્યg of મંતે ઈત્યાદી ગૌતમે ફરીથી પૂછ્યું “મં? હે ભદન્ત! “નિશા if y” તે ઉઝિત દારક “ફો? આ ભવમાંથી “ મા” મરણના સમયે “ દિવા મરણ પામીને “જિં ગમિદિકયાં જશે? “હિં ૩વર્નાદ' કયાં ઉત્પન્ન થશે? ભગવાને કહ્યું–જોયા!? હે ગતમ! “જ્જિાઇ હાર તે ઉઝિત દારક “જાવીયું વાતાવું પરમવું નત્તિ (૨૫) પચીસ વર્ષની ઉત્કૃષ્ટ આયુષ્ય ભગવાને “મજોર વિમાનવસે આજેજ દિવસના ત્રણ પ્રહર વીતતાં દિવસનાં ચોથા પ્રહરમાં “મુમિને કઈ ભૂલથી વિદીર્ણ થઈ, “મીરે માપ gઢવી' આ રત્નપ્રભા પૃથિવીમાં “નેત્તાપ ”િ નારકીના પર્યાયથી ઉત્પન્ન થશે ‘સે i તો મત દત્તા” પછી ત્યાંથી નીકળીને 'इहेव जंबुद्दीवे दीवे भारहे वासे वेयड्ढगिरिपायमूले वाणरकुलंसि રાજરાજ પુરવનદિ તે આ જ બૂદ્વીપના ભરતક્ષેત્રમાં જે વૈતાઢય પર્વત છે, તેની તળેટીમાં વાનસ્કૂલમાં વાનરની પર્યાયથી ઉત્પન્ન થશે. 'से णं तत्य उम्मुक्कबालभावे तिरियभोएस मुच्छिए गिद्धे गढिए अज्झोपवण्ण, બાજુ ના વાપરો વર” ત્યાં તે બાલ-અવસ્થાને પૂરી કરીને જ્યારે પોવન અવસ્થામાં આવશે ત્યારે તિર્યંચસમ્બન્ધી ભેગમાં મૂર્ણિત, ગૃદ્ધ અને તે સંબંધી અધિક આસકિતમાં રાત્રી-દિવસ બંધાએલે તથા અધ્યાપન તેના સેવનમાં ક્ષણે-ક્ષણે ભાવિત અન્ત:કરણવાળો થઈને તે વાંદરીનાં પુરુષજાતિના બચ્ચાંઓને મારતે રહેશે. તે પર્યાયમાં તેને “ ક” વાંદરીઓનાં તરતના જન્મેલા બાળકને નાશ કરે એજ એક માત્ર કામ રહેશે. “શwદાજે એ ક્રિયામાં તે તત્પર રહેશે. “વિન્ને? એ એક તેના જીવનની વિદ્યા હશે. wwwારે તે વાંદરીઓનાં બચ્ચાઓને મારવાની ધૂનમાંજ લાગે રહેશે. પછી 'कालमासे कालं किच्चा इहेव जंबुद्दीवे दीवे भारहे वासे इंदपुरे णयरे गणियाહરિ ઉત્તરાણ પુરાવાદિ ” વાનર પર્યાયનું આયુષ્ય પૂરૂ કરીને મરણ સમયે મરણ પામીને તે આ જ બૂદ્વીપ ભરતક્ષેત્રમાં રહેલા ઇદ્રપુર નગરમાં વેશ્યાના કુલમાં પુત્રરૂપથી ઉત્પન્ન થશે. “i તૂ તારા મમાપિર નાચત્ત વહિંતિ શ્રી વિપાક સૂત્ર ૧૦૦ Page #114 -------------------------------------------------------------------------- ________________ 9 ઉત્પન્ન થતાં જ તેના માતા-પિતા તેને વર્ધિત કરી નાખશે-નપુંસક બનાવી દેશે. 'तए णं तस्स दारगस्स अम्मापियरो णिव्वत्ते एगारसमे दिवसे संपत्ते बारसाहे રૂમ ચાર્થ નામથેન્દ્ર મિંતિ તે ખળકની ઉíત્તના અગિયાર ૧૧ દિવસે વીતતાં બારમે દિવસે તેના માતા – પિતા તેનું નામ એવું પાડશે દોર f વિયસેને નપુંસક્’ આ અમારો પુત્ર ‘પ્રિયસેન નપુંસક' આ નામ-વાળેા થાઓ. પૂર્વભવમાં નરજાતિની સાથે કરેલા દ્વેષરૂપ કર્યાંનું આ ફળ થશે, એમ સમજી से 'तए णं से पियसेणे णपुंसए उम्मुक्कबालभावे जोव्वणगमणुपत्ते' તે પ્રિયસેન નપુ ંસક ક્રમે-ક્રમે બાલ-અવસ્થા પૂરી કરીને યૌવન અવસ્થાને પ્રપ્ત થશે. ‘વિળયામિત્તે’ * તે સમયે તે પોતાની યુવાવસ્થાને જાણતા થકે. વેળ ચ ખોવને ચ હારનેળ ચ વિટ્ટે વિસરીને વિÆરૂ ” રૂપ, યૌવન અને લાવણ્યના ઉત્ક સાથે ઉત્કૃષ્ટશરીરસ’પન્ન થઇ જશે.‘તત્ ર્વાં’ તે પછી ‘તે યિસેને TIFF ' ’ તે પ્રિયસેન નપુંસક ‘ફૈપુરેળયરે” તે ઇન્દ્રપુર નગરમાં ‘વવે રાસર जाव भिईओ बहूहि य विज्जापओगेहि य मंतचुण्णेहि य उड्डावणेहिय णिण्डवणेहि पवणेहि य वसीकरणेहि य आभिओगेहि य आभिओगित्ता उरालाई माणुસારૂં. મોજમોનાનું ચુંનમાણે વિસ્તિક ’અનેક રાજા, શેઠ, તલવર, માધ્યમિક, કૌટુામ્બક, ઇશ્ય, શ્રેષ્ઠી સેનાપતિ અને સાવા આદિ માણસને જેમાં મતરેલા ચૂ, આકર્ષણ, અદૃશ્ય કરનારા વિધાન, લાકડાં અને પથ્થરમાંથી પણ પાણી અને દૂધ આદિની ધારા વહે. તવી વિદ્યાના ઉપાયે અને વશીકરણ આદિ સાધનરૂપ અનેક પ્રકારની વિગઓના પ્રયોગોથી માહિત કરીને ઉદાર એવા મનુષ્ય-સમ્બન્ધી કામભે ગાને ભાગવતો રહેટા, તન સે વિયસેને ળનુંસ યમે ધ્રુવદુ पावकम्मं समज्जिणित्ता एक्कवीस वासस्यं परमाउं पालइत्ता कालमासे कालं વિશ્વા ફીસે ચાળમાણ પુથ્વીર ખેચત્તા સન્નિધિ' આ પ્રમાણે તે પ્રિયસેન નપુંસક તેના મ ંત્રના પ્રયોગરૂપ કર્મોંમાં જ મગ્ન થઇને અનેકવિધ પાપકર્માનું ઉપાર્જન કરતા-કરતા એકવીસસેા ૨૧૦૦ વર્ષનું તમામ આયુષ્ય પૂરું કરીને મૃત્યુ પામીને તે સ ંચય કરેલા પાપકર્માના ઉદ્દયથી પ્રથમ પૃથિવી-રત્નપ્રભામાં નારકી થશે. ‘તો સરીસિવેનું સંસારો તહેવ ના વઢમે નાવ પુઢીચુ ત્યાંથી નીકળીને ફરી તે સરીસૃપ-નેળીઆ-આદિમાં ઉત્પન્ન થશે. તેનું એક ભત્રમાંથી બીજા ભવામાં ભ્રમણ તે પ્રથમ અધ્યયનમાં વર્ણ વેલા મૃગાપુત્રના ભ્રમણ પ્રમાણે જાણી લેવું જોઇએ. તે છેવટે લાખા વાર પૃથિવીકાયમાં ઉત્પન્ન થશે, અહીં જે કાંઇ ભાવ છે, તે પ્રથમ શ્રી વિપાક સૂત્ર ૧૦૧ Page #115 -------------------------------------------------------------------------- ________________ આ અધ્યયનના ૨૧ એકવીસમા સૂત્રમા જોઇ લેવું જોઇએ. તે પછી તેમાં તો બળतरं उब्वट्टित्ता इहेव जंबुद्दीवे दीवे भारहे वासे चंपाए णयरीए महिसनाए પાદિફ તે ત્યાંથી નીકળીને આ જમૂદ્રીપનાં ભરત ક્ષેત્રમાં જે ચંપા નામની નગરી છે ત્યાં મહિષ (પાડા) ની પર્યાયથી ઉત્પન્ન થશે.નેનું તત્ત્વ ગળચા વિ गोलिएहिं जीवियाओं बबरोबिए समाणे तत्थेव चंपाए णयरीए सेट्ठिकुलंसि પુત્તત્તાર્ ચદિર' ત્યાં તે ગૌશ્ચિક-એક મંડળીના સદસ્ય સમાનવયવાળા પુરુષા દ્વારા મરાયા પછી તે જ ચમ્પાનગરીમાં કેાઇ શેઠના કુલમાં પુત્રરૂપથી ઉત્પન્ન થશે. ભાવાર્થ ગૌતમે વાર પૂછ્યું કે: -હે ભદન્ત ! તે ઉતિ દારક પર્યાયથી મરણ પામીને હવે કયાં જશે ? અને કયાં ઉત્પન્ન થશે ? પ્રભુએ ગૌતમના એ પ્રશ્નના ઉત્તર મૃગાપુત્ર-અધ્યયન ૨૧ એકવીસમા સૂત્રમાં આપ્યા છે. તે એમાં એ હકીકત પ્રગટ કરી રહ્યા છે કે—હે ગૌતમ! ઉતિના જીવનને આજે છેલ્લે સમય છે. તેનું જીવન આજ ચેાથા પ્રહરમાં પૂરૂ થઇ જશે, અને તે મરણ પામીને પ્રથમ નરકના નારકી થશે. કારણ કે તેણે પેતાના જીવનની દરેક ક્ષણ, પાપમય વ્યાપારાના સેવનમાંજ વ્યતીત કરી છે તેથી જે અશુભતમ પાપકર્માંના તેણે અધ કર્યાં છે. તેના ઉદયનું તેને પ્રમલ દુ:ખ પ્રથમ નરકમાં જઇને ભાગવવાનું છે, તેણે પેાતાની ૨૫ વર્ષની આયુષ્ય પાનું સેવન કરવામાંજ પૂરી કરી છે. તે પ્રથમ નરકની સ્થિતિ પૂરી કરીને જ્યારે ત્યાંથી નીકળશે, તે પછી વૈતાઢય પર્યંતની તલેટીમાં વાનર થશે ત્યાં પણ તે વિષયભાગમાં અત્યંત આસક્ત રહેશે. · મારા સામે ખીજા વાંદરા વિષયે ન ભોગવી શકે’-એજ દૃષ્ટિથી તે ત્યાં આગળ જેટલા નરજાતિના વાનર બાળક હશે તે સર્વનેા નાશ કરનાર થશે. જ્યારે તે સ્થળમાં મરણ પામશે ત્યાર પછી ઈંદ્રપુરમાં કઇ વેશ્યાના ઘરમાં જન્મ લેશે ત્યાં તેનુ નામ ‘ પ્રિયસેન નપુંસક' રહેશે, કારણકે તેણે વાનરની પર્યાયમાં નરજાતિ સાથે દ્વેષ કર્યાં હતા; એ માટે તેનું ફળ એ પર્યાયમાં ભાગવવાનું મળશે. ઉત્પન્ન થતા જ તેને નપુ સક બનાવી શ્રી વિપાક સૂત્ર ૧૦૨ Page #116 -------------------------------------------------------------------------- ________________ દેવામાં આવશે, ખાલ–અવસ્થા પૂરી કરીને જ્યારે તે યુવાવસ્થામાં આવશે અને જ્યારે તે સમજણવાળેા થઇ જશે, અને રૂપ, યૌવન તથા લાવણ્યથી સંપન્ન થશે, ત્યારે તે અનેક પ્રકારની વિદ્યાના પ્રયાગાથી ત્યાંના લાને મુગ્ધ કરી મનુષ્યસમ્બન્ધી ભાગોને ભેળવતા થકે પોતાના સમય પૂરો કરશે આ પ્રકારના કુકર્મોંમાં તે ૨૧૦૦ એકવીસ સેા વર્ષની પેાતાની આયુષ્ય પૂરી કરીને અનેક વિધ પાપ કર્મોના સંચય કરીને મરણ પામશે, અને રત્નપ્રભા નરકમાં ફીને નાકીપણે ઉત્પન્ન થશે, ત્યાંની એક સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિને પૂરી કરીને તે સરીસૃપ–નેાળીઆમાદિ ચેનિમાં જન્મ લઈને મૃગાપુત્રના ભ્રમણ પ્રમાણે સંસારમાં અનેક ચેાનિએમાં રિભ્રમણ કરશે, પછી ચંપા નગરીમાં પાડાની પર્યાયમાં ઉત્પન્ન થશે, અને ત્યાં એક મંડળીના સદસ્ય સમાનત્રયના મિત્રો દ્વારા મરણ પામશે. છેવટે તેજ નગરીમાં પાડાની પર્યાયથી છુટીને શેઠના કુલમાં પુત્રરૂપથી ઉત્પન્ન થશે. ( સૂ ૨૧ ) ઉજિન્નત જીવકા મોક્ષ ગમનકા વર્ણન ઔર અઘ્યયનસમાપ્તિ સેળ તત્વ ’- ઇત્યાદિ. મે ળતસ્ય ઉમ્મુ વામાવે ? તે જ્યારે ત્યાં માલ-અવસ્થા પૂરી કરીને તરૂણાવસ્થાને પ્રાપ્ત કરશે, ત્યારે તાવાળું થાળું અતિપ્ હેવનું ચોષિ યુાિદિ' તથારૂપ સ્થવિરેની પાસે જઇને નિર્દેલ સમકિતને પ્રાપ્ત કરશે, ભાવિતાત્મા અણુગાર-મુનિ થશે, ‘સોદમે ળે ના મે નાવ ગંત બહિર વિષ્લેવો પછી તે મૃત્યુના સમયે મરણ પામીને સૌધ કલ્પમાં દેવપણે ઉત્પન્ન થશે. ત્યાંની સ્થિતિ પૂરી કરીને, તે પછી મહાવિદેહ ક્ષેત્રમાં જે ત્યાં આઢય ( સ સૌંપત્તિ સમ્પન્ન) કુળે છે તેમાંનાં કોઇ એક આય કુળમાં પુત્ર રૂપથી ઉત્પન્ન થશે. પછી ચેાગ્ય સમય પ્રાપ્ત થતાં ભાગવતી દીક્ષા અંગીકાર કરીને સમસ્ત કા નાશ કરીને મેક્ષપને પામશે. વિવો ' આ પદ ખીજા અધ્યયનની સર્વથા " 6 શ્રી વિપાક સૂત્ર ૧૦૩ Page #117 -------------------------------------------------------------------------- ________________ સમાપ્તિનું સૂચક છે; જેના ભાવ એ છે કે- “gવું રહ્યું નç સકળ મજવા महावीरेणं जाव संपत्तेणं दहविवागाणं विइयम्स अञ्झयणस्स अयमढे पण्णते ત્તિ મિ’ આ અધ્યયનની સમાપ્તિના સમયે શ્રી સુધમ સ્વામી કહે છે કે – હે જખ્ખ ! સિદ્ધિગતિ નામક સ્થાનને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે, દુ:ખવિપાકનામના પ્રથમ શ્રુતસ્કંધના આ બીજા અધ્યયનમાં ઉક્ઝિત દારકના આખ્યાનરૂપ જે આ ભાવ પ્રગટ કર્યો છે, તે મેં તમને કહ્યું છે આ જે કાંઈ તમને કહ્યું છે તે મારી કલ્પનાથી કહેલું નથી, પરંતુ પ્રભુના કહેવા પ્રમાણેજ કહેલ છે. (સૂ) ૨૨) શ્રી વિપાકશ્રુતના દુખવિપાક નામના પ્રથમ શ્રુતસ્કંધની “વિપવિન્દ્રિા નામની ટીકના ગુજરાતી અનુવાદમાં ‘તિય’ નામનું બીજું અધ્યયન સંપૂર્ણ. / ૧ / ૨ છે અલગ્નસેનકા વર્ણન ત્રીજું અધ્યયન “તારા” ઈત્યાદિ. ત ઉજવે ત્રીજા અધ્યયનને ઉપેક્ષ અહીં બોલ જોઈએ, તે આ પ્રમાણેજ બૂ સ્વામીએ શ્રી સુધર્મા સ્વામીને પૂછ્યું- “ ન જે મંત્તે समणेणं जाव संपत्तेणं दुहविवागाणं दोच्चस्स अज्झयणस्स अयमढे पण्णत्ते' હે ભદન્ત ! સિદ્ધિ ગતિને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે, જે દુ:ખવિપાકના બીજા અધ્યયનના ‘વિજયમિત્ર સાર્થવાહના પુત્ર ઉજિતે પોતાના પૂર્વભવના મેળવેલાં દુષ્કતોના ફળસ્વરૂપ અનેકવિધ દુઃખને ભોગવ્યાં છે તે રૂપ જે ભાવ કહ્યા છે. તે તે મેં સાંભળી લીધાં છે, “તરા vs મં પક્ષ વિવાWri સમmi ના સંઇ છે ગ gar?’ હવે હે ભદન્ત ! સિદ્ધિગતિમાં વિરાજમાન તે શ્રમણ ભગવાન મહાવીરે દુઃખવિપાકનાં ત્રીજા અધ્યયનના શું ભાવ પ્રતિપાદન કર્યા છે? “તા ii સે મુખે મારે નં-ગUT TT gવું વયાસ’ આ પ્રકારના જ બૂસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રી સુધર્મા સ્વામી કહે છે કે – ‘ઇવે રવષ્ણુ ” હે જબ્બ! આ ત્રીજા અધ્યયનના ભાવ આ પ્રમાણે છે : તે શાપ તે સમggi” તે કાલ અને તે સમયને વિષે, “પુરિમાન્ડે મં પાચરે ઢોલ્યા” એક પુરિતમાલ નામનું નગર હતું. તે નગર ‘દ્ધિ ” આકાશને શ્રી વિપાક સૂત્ર ૧૦૪ Page #118 -------------------------------------------------------------------------- ________________ સ્પર્શ કરે તેવા ઉંચા ઘણુજ મકાનેથી યુક્ત અને ઘણીજ વસ્તીથી ભરપૂર હતું. ત્યાંના નિવાસીઓને સ્વનામાં પણ સ્વચક અને પરચકને ભય ન હતા. ત્યાંની પ્રજા એકદમ નિર્ભય હતી. નગરમાં ચારેય બાજુ ધન અને ધાન્યના ઢગલા લાગેલા હતા. તસ્સ i રમતાસ્ટમ ચરણ ૩રરપુરથિને વિસિમાપ તે પુરિતમાલ નગરના ઈશાન કોણમાં “તી જંગલી ફા” એક અમેઘદશી નામને બગીચે હતે. ‘તત્વ " ગોદવિ નવરવા નવરાય સ્થિ” તે ઉદ્યાનબગીચામાં અમેઘદશી નામના યક્ષનું એક યક્ષસ્થાન હતું. (૧) “તત્વ i' ઇત્યાદિ. તાથ if yરિત માટે તે પુરિમતાલ નગરમાં “અશ્વ પાપં ાયા થા મહાબલ એ નામને રાજા હતે. ‘તશ પ મિતાઈ ” તે પુરિમતાલ નગરના “ઉત્તરકુરિયરે વિવિમા” ઈશાન કોણમાં ‘સેaધ્વરે જનપદની સીમા પર ‘ચંદની સંસિયા” એક અટવી–વનમાં રહેલી “ સાધી મં રાઈ રહ્યા શાલાટવી નામથી પ્રસિદ્ધ એક ચેરપલી (ચોરેનું ગામ) હતી. તે “વિસરિવિવિદ ગિરિઓ-પહાડોના દુર્ગમ કંદરે ( ગુફાઓ) નાં પ્રાન્ત ભાગમાં (ખુણામાં રહેલી હતી. “વંતીનાપડિવિવર તેની ચારેય બાજુ વાંસનું ઝુંડ હતું તેથી કરીને તે એવી રીતે દેખાતી હતી કે જાણે તે કેટથી ઘેરાયેલી હોય. છત્રવિણHqવાચક્કવિતા' તેની આસપાસની નાની ટેકરીઓ છેદી નાખેલી હતી, તે કારણથી જમીન પર ઠેકાણે ઠેકાણે ખાડા થઈ ગયા હતા તેથી જેનાર માણસને એવું લાગતું હતું કે જાણે તે ખાઈએથી ઘેરાયેલી હોય. મતરપાળિયા’ ચિરપલીની અંદરજ (ચેનું ગામ) પાણીને પ્રબંધ હતો, તેથી, પાણી લાવવા માટે ત્યાંના લોકોને બહાર જવું પડતું નહિ. “મુહિમનોરંતા” કારણ કે તેનાથી બહાર બહુજ દૂર સુધી પાણી માટે કોઈ સાધન હતું નહિ. “મજવં” તેમાં અનેક ગુરૂદ્વાર પણ હતાં. “વફથનrauniળTHણસા ” જે જાણવા-પીછાણવા વાળા માણસ હોય તેજ તેમાં આવી જઈ શકતું હતું, અજાણ્યા માણસ આવી શકો નહિ. મુદૃાવ વિથ બરસ તુવેના ચારિ ઢોસ્થા” બહુ મોટી સંખ્યાવાળા કુપિતશત્રુઓને પણ તેમાં પ્રવેશ કરે કઠણ હતે. શ્રી વિપાક સૂત્ર ૧૦૫ Page #119 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ- પુરિતમાલ નગરના રાજાનું નામ મહાબલ હતું. નગરના ઇશાન ખુણામાં એક ઘેરી અટવી (વન) હતી. તેમાં એક ચેર૫૯લી હતી. તેનું નામ શાલાટવી હતું. તેની આસપાસ ગિરિની (પર્વતની) દુર્ગમ ગુફાઓ હતી. ચેરપલી ચારેય બાજુથી વાંસેના ઝંડથી ઘેરાયેલી હતી. તેની આજુબાજુના પહાડની નાની નાની ટેકરીઓ ખેદેલી હતી, તેથી તેના ખાડા તે શાલાટીની ખાઈ જેવા દેખાતા હતા, એરોએ તમામ પ્રકારની અનુકૂળતાની વ્યવસ્થા તેની અંદર જ કરી રાખેલી હતી, ત્યાંના નિવાસીઓને પાછું લેવા માટે પણ બહાર જવું પડતું નહિ, અને તે અટવીના માર્ગના જાણનાર વિના કેઈ બીજા માણસથી તેમાં આવવા-જવાનું બની શકતું નહિ. (સૂ) ૨) તત્ય જો સારી વોટ્સ' ઇત્યાદિ. તથ ii સાટાવીરોવરજી” તે શાલટવી નામની ચેરપલીમાં વિનg TI વરસેજાવ વિસરુ” વિજ્ય-નામને એક ચેરેને સરદાર રહેતા હત, તે “રશ્મિા ના દિવાળી મહા-અધમ, અધર્માનુગ, અધર્મિષ્ઠ અધમખ્યાયી, અધર્મપ્રલેકી, અધર્મપ્રરંજન અને અધર્મથીજ પિતાની આજીવિકા ચલાવનાર હતું. સાથે દુ:શીલ અને દુરાચારી પણ હતો. તેના બંને હાથ હંમેશાં લેહીથી રંગાએલા રહેતા હતા, કારણ કે તે હથિઅરે વડે હમેશાં પશુ-પક્ષીઓને માર્યા કરતો હતે. દુનિયન’ મુરે પારે સાસણ સહી - દિમમતેની પ્રસિદ્ધિ અનેક નગરમાં થઈ ચુકી હતી, ‘સૂર’ તે બહુજ શરવીર હતા. “uદારે તેને પ્રહાર બહુજ કઠોર થતું હતું, “સાત્તિ, તે બહુજ સાહસિક હતે-કઈ પ્રકારનો વિચાર કર્યા વિના તે તમામ કામ કરતે હતે – “ભવિષ્યમાં તેનું શું પરિણામ આવશે” તેની બિલકુલ ચિંતા તે કરતેજ નહિ, જી ” તે શબ્દવેધી બાણુવિદ્યામાં વિશેષ કુશળ હતું, “ગસિદિતમમરજે” તલવાર અને લાઠી ચલાવવામાં તેણે ઉત્તમ પ્રકારની કુશળતા પ્રાપ્ત કરી હતીતલવાર અને લાઠી એ બનને વડે પ્રહાર કરવામાં તે પહેલા નંબરમાં ગણતે હતે. ' से णं तत्थ सालाडवीए चोरपल्लीए पंचण्डं चोरसयाणं आहेवच्चं जाव શ્રી વિપાક સૂત્ર ૧૦૬ Page #120 -------------------------------------------------------------------------- ________________ વિદg? તે વિજયચેર સેનાપતિ તે ચોરલીમાં પ૦૦ પાંચસો ચોરોનું અધિપતિપણું કરતો હતો, તેમાં તે અગ્રેસર હતા, તેઓને સ્વામી અર્થાતુ પિષણ કરનાર હતા. તે ચરેમાં તેનું પૂરું માન હતું અને તે સૌનું આજ્ઞાપ્રધાન–સેનાપતિ પણું પિતે નિજિત પુરુષ દ્વારા કરાવતે રહેતા હતે. “તવ્ય જે વિના જોરसेणावई बहूणं चोराण य पारदारियाण य गंठिभेयगाण य संधिच्छेयगाण य खंडपट्टाण य अण्णेसिं च बहणं छिण्णभिण्णबाहिराहियाणं कुडंगे यावि દલ્યા તે વિયર સેનાપતિ ત્યાં ૫૦૦ ચેરે સિવાય બીજા ઘણા ચેરેના, “પારિયા ” પરસ્ત્રીલ પટે ના, “ સંમેશા ” ગઠિયાને “સંધિરાવતા ? સંધિભેદકોના ઘરમાં ખાતર પાડીને ચોરી કરનારાઓના “વંદપા ” ખંડવસ્ત્ર વાળાઓના જે ગુમડાં થવાનાં બહાનાથી પગમાં લુગડાનાં ચીંથરા વીંટીને અમારામાં ચાલવાની શક્તિ નથી. આ પ્રકારના દેખાવ કરનારા હોય છે તેના, અથવા જે પિતાના ચરિત્રને છુપાવીને ગોદડી ધારણ કરનારા હોય છે તેના તથા “૨ વF fછowfમા વાદરાદશrit ' બીજા પણ ઘણુજ, જેના નાક વગેરે અંગે કપાઈ ગયેલા રહેતા હતા, જેના હાથ વગેરે અંગો કપાયેલા હતા તે. તેમજ જે ગામમાંથી બહાર કાઢી મૂકેલા હતા તે, તથા ઉપર ગણાવેલા સૌ માટે તે ‘હેશે વાવે ત્યા’ વાંસની ઝાડી પ્રમાણે તેને રક્ષક હતું, એટલે જે પ્રમાણે વાંસની ઝાડી પિતાની અંદરની વસ્તુનું રક્ષણ કરે છે–તેને પ્રગટ થવા દેતી નથી–તે પ્રમાણે આ ચાર પણ સૌની રક્ષા કરતે હતો. તેને સહકાર મળતાં તેના આશ્રયે રહેનારને કોઈ પણ વાળ વાંકે કરી શકતા નહિં. ‘તg વિનાળાવ મિતાક્ષ णयरस्स उत्तरपुरथिमिल्लं जणवयं बहूहिं गामधायएहि य णयरघायएहि य गोग्गहणेहि य बंदिग्गहणेहि य पंथकोडेहि य खत्तखणणेहि य उन्बीलेमाणे२ विद्धंसेमाणे२ तज्जेमाणे२ तालेमाणे२ णित्थाणं णिद्धणं णिकणं करेमाणे२ विहरइ' તે વિજય ચેર સેનાપતિ પુરિતમાલ નગરના ઉત્તર અને પૂર્વદિશાના મધ્યમાં રહેતા જનપદેને–દેશોને, ‘વ’ ઘણા “મવાદિ ચ’ ગામને સારવારૂપ, “નાવાર જ” નગરનો ઘાત કરવારૂપ, “જો Temદિ ગાયને ચોરવારૂપ, વરિ દદિ ” બંદીખાનામાં–જેલમાં પડેલા ચોરને નસાડવારૂપ, ‘પંથaોદ િ ” મુસાફરને જોરજુલમથી મારવા રૂપ અને તેની પાસેથી ધન માલ હરણ કરવા રૂપ, અને ત્તરાદિ ” મકાનમાં ખાતર પાડવારૂપ કિયાએથી “ફથી મળે ૨ * લેકેના સેના, ચાંદી અને વસ્ત્રોનું હરણ કરીને પીડા–દુ:ખ આપતો વિરેજનેર ત્યાંના કપાટ, પેટીઓ તેડી–ડીને તેને નાશ કરતે, “તઝમાર” ખરાબ વચનેથી તિરસ્કાર કરતે, અને “તમારે કશા–કેયડાઓ વડે ત્યાના માણસને મારતે, અને જથાળ એક સ્થળેથી બીજે સ્થળે લઈ જ, ‘દ્ધિ ધનવિનાના કરતે. “જિ ” ખાવા-પીવાની વસ્તુઓની ચેરી કરીને કણરહિત કરતે હતે. તથા શ્રી વિપાક સૂત્ર ૧૦૭ Page #121 -------------------------------------------------------------------------- ________________ “દવસ જ મિસરવર પારૂં ”િ મડાલ રાજાને ગ્રહણ કરવા ગ્ય મહેસૂલ આદિ પણ હરણ કરતે હતું, એટલે તે રાજપુરુષને કહેતા હતા કેરાજાને જે મહેસૂલ હક છે તેમાં (રાજાના કરવેરામાં)મારે પણ ભાગ છે. તેથી તે મને આપો એમ કહીને રાજાને ભાગ લેતો હતો. ‘તથ શું વિનવાસ વરસેપવરૂણ પરંપરnriાં મારિયા થા” આ વિજયોર સેના પતિની સ્ત્રીનું નામ કંદશ્રી હતું “મહીં ? તે લક્ષણ અને પ્રમાણે સહિત પાંચ ઈદ્રિયથી પરિપૂર્ણ સુંદર શરીરવાળી હતી. તેના હાથ પગ પણ બહુજ સુકોમળ હતા. ભાવાર્થ-તે ચિરપલીમાં પ૦૦ પાંચસે ચારોનો નાયક વિજય નામને ચોરેને સેનાપતિ રહેતા હતે. માણસ સાથે તેનો વ્યવહાર બહુજ હલકા પ્રકારને હતા તેનું જીવન પણ મહા અધર્મથી ભરેલું હતું, સારું કામ કેવું કહેવાય ? સહૃદયતાને વ્યવહાર કે હોય ? તે વાતને સ્વપ્નમાં પણ જાણ નહિ રાત્રીદિવસ શિકાર કરવો પશુ-પક્ષિઓનાં લેહી વડે પોતાના હાથને રંગીને રાખવા, એજ તેનું હમેશાંનું કામ હતું. તેની નિર્દયતા વિશેની વાત આખા ગામમાં ફેલાઈ ગઈ હતી, ગામનાં માણસે તેનું નામ સાંભળીને કંપતા હતા. તે શરીરે શક્તિવાન હતે. તેને માર બહુજ અસહ્ય હતું. તે જે જે કામ કરે તેના વિષે આગળ-પાછળના પરિણામને કાંઈ પણ વિચારજ કરતે નહિ. શબ્દવેધી બાણુવિદ્યામાં તે બહુજ કુશળતા રખતે હતો, લાકડી અને તલવાર ચલાવવામાં તે પહેલા નંબરને ગણાતે હતા, તેમજ પ્રથમ નંબરને બદમાસ. નિર્દય અને હત્યારે હતે. માણસના રૂપમાં તે અસુર-રાક્ષસ હતે. સંસારનાં જેટલાં ભૂંડા–ભયંકર કામે છે તે તમામ તેનામાં ઘર કરીને રહેલાં હતાં, તેની આજ્ઞામાં ૫૦૦ પાંચસે ચાર રહેતા હતા. તે સૌને આ વિજ્ય ચોરસેનાપતિ સરદાર હતો, તે પાપની સાક્ષાત્ મૂર્તિ હતા, તે સઘળા ચોરો પરસ્ત્રીલંપટ અને મહા દુરાચારી હતા. ગંઠી છોડા હતા, મકાનમાં કાણું પાડી ચેરી કરનારા હતા. ખંડપટ્ટ-ચીંથરા ધારણ કરનાર, તથા લુચા, બદમાસ, નફટ–નકટા, ગામમાંથી બહિષ્કૃત કરેલા આ તમામ અધમ માણસોને તેની પાસે આશ્રય મળતું હતું. તે સૌ પાપીઓની પ્રવૃત્તિને ઉત્તેજન આપતે અને તે હમેશાં કુમાર્ગે જવાની જાળ રચતે શ્રી વિપાક સૂત્ર ૧૦૮ Page #122 -------------------------------------------------------------------------- ________________ રહેતું હતું, તેના ભયથી પુરિમતાલનગરની આસપાસ જેટલાં નગર હતાં તેની પ્રજા હમેશાં ભયભીત બની રહેતી હતી તેણે કેટલાક ગામને મૂળથી બાળી નાંખ્યા હતા, ત્યાંના નિવાસીઓને મોતના પંજામાં મુકાયાં હતાં, અનેક નગરોને સાવ ઉજજડ કરી નાખ્યાં હતાં. દરેક ઠેકાણેથી ગાનું હરણ કરી ત્યાંની જનતાને ત્રાસ પમાડી દીધી હતી. જેલમાં પડેલા ચાર લેકેને જેલમાંથી ભગાડીને પિતાની શૂરવીરતા બતાવી હતી, રસ્તે ચાલતા અનેક માણસને મારી-ફૂટી બળાત્કારથી તેઓનાં સોના, ચાંદી આદિ ધન માલ લૂંટી લેતો હતો. કેટલાક મકાનમાં કાણું પાડી તેણે ચોરીઓ કરી હતી, જનતા દરેક રીતે તેનાથી દુઃખી હતી અને કણ-કણ માટે તરસ્યા કરતી હતી. કેટલાક માણસો તેને ભયથી પિતાનાં સ્થાન મુકીને બીજા સ્થળે રહેવા ગયા હતા, રાજા પણ તેનાથી તંગ–સખ્ત મુંઝવણવાળો થઈ ગયે હતું. રાજાને પ્રજા પાસેથી આવતે કરે તે પણ પિતે લઈ લેતે હતે, આ વિજય ચોરસેનાપતિની સ્ત્રીનું નામ કંધશ્રી હતું. વિજ્ય ચેરસેનાપતિની સકંધશ્રી સ્ત્રીના ઉદરથી ઉત્પન્ન થયેલે એક પુત્ર હતું. તેનું નામ અભસેન હતું, તે પોતાની માતા જેજ સુંદર હતે. (સૂ૩) “તે ? ઈત્યાદિ તેf i તે સમri ” તે કાલ અને તે સમયને વિષે સમજેમા કદાવર” શ્રમણ ભગવાન મહાવીર ‘નેવ પુમિતા જામં રે તે પુરિતમાલ નગરમાં વસ્ત્રો જ્યાં તે અમેઘદશી “ઉજ્ઞાળે બગીચો હતો તેર” ત્યાં “સી” સમવસૃત થયા “ નિજા ' પરિષદ્ પ્રભુનું આગમન સાંભળીને તે બગીચામાં પહોંચી “રાયા નિજો” મહાબલ રાજા પણ ત્યાં પહોંચ્યા “ધ ”િ આવેલી પરિષદ્ર અને રાજાને પ્રભુએ શ્રુત-ચારિત્રરૂપ ધર્મને ઉપદેશ આપે, “રિસા પશિયા નાગરિ જગો” રાજા પ્રજા અને ધર્મ ને ઉપદેશ સાંભળીને પિતાના સ્થાનકે પાછા ગયાં. (સૂ. ૪) તે જાળ' ઇત્યાદિ. “તે શvi i gi” તે કાલ તે સમયને વિષે “સમી માવો નEવીરરસ ” શ્રમણ ભગવાન મહાવીરના ‘ અંતેવાસી મે'મોટા શિષ્ય ગૌતમ સ્વામી જે વિશિષ્ટ તપસ્વી અને મહાન લબ્ધીધારક હતા તે બીજા અધ્યયનમાં વર્ણવેલ વિધિ પ્રમાણે પિતાની કરેલી તપસ્યાના પારણા નિમિત્ત ભગવાનની આજ્ઞા લઈને ભિક્ષા લેવા માટે પુરતમાલનગરને વિષે ઉચ્ચ નીચ અને મધ્યમ કુલનાં ઘરમાં ગેચરી માટે ફરતા-ફરતા “રામ” રાજમાર્ગ પર ‘સમરે આવ્યા હતા પ વધે સ્થી નાવ પાસ ત્યાં આગળ તેમણે અનેક હાથીઓને કે જેના ઉપર મહાવત બેઠા હતા તેને જોયા, તેજ પ્રમાણે અનેક ઘોડાઓને પણ જોયા. મહાવતે અને ઘેડેસ્વારના વચમાં એક પુરુષને પણ જે “તપ તં પુર રાયપુરિસા પણ શ્રી વિપાક સૂત્ર ૧૦૯ Page #123 -------------------------------------------------------------------------- ________________ ચર farmત” સાથે તે પણ જોયું કે જે વચ્ચમાં પુરુષ હવે તેને રાજપુરુષેએ પ્રથમ ચૌટ–ચાર રસ્તા પર બેસારી દીધું અને જસિવિતા રદ ગુવા અને ધાતિ’ બેસાડીને તેની સમક્ષમાં તેના પિતાના આઠ નાના ભાઈઓને તેઓએ જાનથી મારી નાંખ્યા ‘ઘારૂ રક્ષણહારે સામા ૨ જળ જળમા વતિ ” મારીને પછી તેને કોયડાના પ્રહારોથી માર મારી, અને પછીથી કરૂણ વિલાપ કરતા તે પુરુષને તેઓએ તલતલ જેવડા ટુકડા કરીને મારેલા પુરુષોના માંસને ખવરાવ્યું. ‘વારા દિપ ર ાાતિ' ખવરાવીને પછી ફરીને તેને રૂધિરનું પાન કરાવ્યું ‘તયાર vi' તે પછી “જોવંતિ વઘણ દુમકથા જો ઘાત’ તેને બીજા ચૌટા પર લઈ ગયા ત્યાં તેની સમક્ષમાં જ તે રજપુરુષએ તે આઠ તેની જે કાકીઓ હતી તે તમામને મારી નાંખી ધાણા' મારીને પછી તેઓએ તે વ્યકિતને કેયડાના પ્રહાર કર્યા. અને તે પછી વિલાપ કરતા એવા તેને તેઓએ મારેલી કાકીઓનાં માંસના તલ–તલ જેવડા ટુકડા કરીને ખવરાવ્યા. તથા રૂધિર પાયું આ પ્રમાણે તેને તળે ર મદાજિક, चउत्थे अट्ट महामाउयाओ, पंचमे पुत्ता, छ? मुण्हा, सत्तमे जामाउए, अट्ठमे धूयाओ, णवमे णत्तुए, दसमे णत्तुइणीओ, एगारसे णत्तुयावई, बारसमे णत्तईओ, तेरसमे पिउस्सियावई, चउद्दसमे पिउस्सियाओ, पण्णरसमे माउस्सियावई, सोलसमे माउस्सियाओ, सत्तरसमे माउला, अट्ठारसमे माउलियाओ, एगृणवीसइमे अवसेसं मित्तणाइणियगसयणसंबंधिपरियणं अग्गओ घाएंति' ત્રી ચત્વર (અનેક રસ્તા જયાં ભેગા થાય છે ત્યાં) પર લઈ ગયા, ત્યાં આગળ તેઓએ તેના સમક્ષ તેના પિતાના આઠ મોટા ભાઈઓને, ચેથા ચત્વરમાં લઈ જઈને તેની આઠ મેટી માતાઓને, પાંચમાં ચિત્વર પર લઈ જઈને તેના આઠ પુત્રોને, છઠા ચત્વર પર તેની આઠ પુત્રવધુઓને, સાતમા ચવર પર જમાઈઓને, આઠમાં ચત્વર પર પુત્રીઓને, નવમાં ચત્વર પર પૌત્ર-દિકરાના દિકરાઓને, તથા દેહિને, દસમાપર પૌત્રો તથા દોહિત્રની પત્નીઓને અગીઆરમાં પર પૌત્રિઓ તથા દેહિત્રીઓના પતિને બારમા પર પૌત્રિઓ અને દેહિત્રિઓને, તેરમા પર પિતાની બેન (ફે) ના પતિઓને (કુવાઓને) ચૌદમાં પર પિતાની બેન– ફેઇઓને, પંદરમાં પર માસાને, સલમા પર માસીને, સત્તરમાં પર બાકી રહેલા બીજા તેના મિત્ર-સુહૃદ, જ્ઞાતિ સમાનગેત્રજ, નિજક-માતા-પિતા, સ્વજન-મામાપુત્ર શ્રી વિપાક સૂત્ર ૧૧૦ Page #124 -------------------------------------------------------------------------- ________________ આદિ, સંબંધી–સસરાના પુત્ર (સાળા) આદિ, પરિજનદાસ-દાસી આદિ જે હતાં તે તમામને તે વ્યકિતની સમક્ષમાં માર્યા અને “ઘારૂત્તા વસંધ્યદહિં તામાના ૨ હુi wામંસારૂં રાતિ હિરા ૨ પતિ? મારીને કેયડાના પ્રહારદ્રારા તેને પણ ખૂબ પીટ-માર્યો, પછીથી ખૂબ ભૂંડી રીતે વિલાપ કરતા તેને જૂદા જૂદા ચૌટા પર બેસારીને તલ-તલ બરાબર કરીને તેઓનુ માંસ ખવરાવ્યું અને તેને પાણી પીવા દેવાને બદલે તેઓનું રૂધિર પાયું. ભાવાર્થ–માણસે પાછા ગયા પછી ભગવાનનાં મેટા શિષ્ય શ્રી ગૌતમસ્વામી જે વિશિષ્ટ તપસ્વી હતા, તે પિતાના સ્થાનથી ઉઠયા અને પ્રભુની નજીક આવ્યા, આવીને પ્રાર્થના કરી કે ભદન્ત! છઠના પારણના નિમિત્ત હું પરિમતાલ નગરમાં ભિક્ષાચર્યા કરવા જવા માટેની આપની આજ્ઞા ચાહું છું. પ્રભુએ ગૌતમની પ્રાર્થના સ્વીકારીને પુરિમતાલ નગરમાં જવાની આજ્ઞા આપી. આજ્ઞા મેળવીને ગૌતમ અમેઘદશી બગીચામાંથી નીકલીને ભિક્ષા માટે પુમિતાલ નગરમાં આવ્યા, ઉંચ-નીચ અને મધ્યમ કુલેમાં ફરીને જ્યારે તે રાજમાર્ગ પર આવ્યા તે ત્યાં તેમણે અનેક હાથી અને ઘોડાઓને સર્વ સાજથી સજેલા જોયા, સાથે મહાવત અને ઘોડેસ્વારેની વચમાં એક એવી પણ વ્યક્તિ તેમના જેવામાં આવી કે જેને રાજપુરુષે ત્યાંના ૧૯ ચૌટા પર ક્રમશ: બેસાડીને એક એક ચૌટાપર તેની સમક્ષમાં તેના કાકા આદિથી લઈને પરિજનની હત્યા કરીને તેઓનાં માંસના તલ તલ બરાબર કટકા કરીને તેને ખવરાવતા હતા, અને પાણીના ઠેકાણે તેઓનું રૂધિર-લેહી પાતા હતા, જ્યારે તે ન ખાતે પોતે ત્યારે તેને કેયડાથી બહુજ બુરી રીતે મારતા હતા કે જેથી તે બિચારે અર્ધમરણતય થઈ જતો. માર પડવા સમયે તે ભારે ભુંડી રીતે કે જેને સાંભળીને દયા આવી જાય તેમ ચિદલાતે તે અને બિલ-બિલ કરતે હતે. (સૂ) ૫) અભગ્નસેનકા પૂર્વભવ સંબંધી ગૌતમસ્વામીકા પ્રશ્ન તw i માવો નામ. * ઈત્યાદિ. તy માવો જોગમસ” ભગવાન ગૌતમને “તં કુરિવં પવિત્તા તે પુરુષને જોઈને “વારે અત્યિક સમુqom૦ ના તદેવ fr આધ્યાત્મિક, ચિન્તિત, કલ્પિત, પાથિત અને મને ગત સંક૯૫, આ વિધિથી પાંચ પ્રકારના વિચાર ઉત્પન્ન થયે-અહે આશ્ચર્ય છે કે આ પુરુષ પૂર્વભવમાં સંચય કરેલાં પ્રાચીન જૂના દુધીણું દુષ્પતિકાન્ત એવા અશુભતમ પાપમય કરેલાં કર્મોનાં પાપસ્વરૂપજ ફળને ભોગવી રહ્યો છે. મેં નરક જોયાં નથી તેમજ નારકીના જવેને પણ જોયા નથી પરંતુ આ માણસની વેદના-પીડા જોતાંજ એવું જણાય છે કે પ્રત્યક્ષ રૂપમાં નરકના જેવીજ વેદના-પીડાનો અનુભવ એ કરી રહેલ છે. આ પ્રમાણે વિચાર કરીને તે પુરિમતાલ નગરમાંથી ઉંચ-નીચ કુલેમાંથી યથાપર્યાપ્ત ભિક્ષા મેળવીને પિતાના સ્થાન પર પાછા આવી ગયા, આવીને તે જ્યાં શ્રી વિપાક સૂત્ર ૧૧૧ Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર ખિરાજમાન હતા ત્યાં પહેાંચ્યા. વંદના નમસ્કાર કરી લાવેલી ભિક્ષા પ્રભુને બતાવી. પછી ફરી વંદના નમસ્કાર કરીને પ્રભુને ‘ હä વયાસી એ પ્રમાણે કહેવા લાગ્યા કે ‘ વર્ષ વહુ અ મંતે’હે ભદન્ત ! આપની પાસેથી આજ્ઞા મેળવીને આજ હું પુરિમતાલ નગરમાં ભિક્ષા લેવા માટે ગયે હતો, જ્યાં હું રાજમા પર આવ્યે તે ત્યાં આગળ દરેક ચાર રસ્તા પર રાજપુરુષા જેને મારતા હતા તેવા એક પુરુષ જોયા, જે નરકના જેવી વેદના લાગવી રહ્યો હતેા આ પ્રમાણે કહીને ભગવાનને ગૌતમે પૂછ્યું-‘ તે ાં મંતે પુત્તે પુમને આવી ' હે ભદન્ત ! તે પુરુષ પૂર્વભવમાં કાણુ હતા ? નાવ વિક્ ' તે કયા પૂર્વીકૃત પાપકર્માંનું આ 6 પ્રકારે ફળ ભાગવી રહ્યો છે.? ભાવા——દુર્દશાને પામેલ તે વ્યકિતને જોઇને ગૌતમ સ્વામીને અનેક પ્રકારના વિચારા ઉત્પન્ન થવા લાગ્યા. તે નગરમાંથી જે મળે તે ભિક્ષાને લઈને પાછા પોતાના સ્થાન પર આવ્યા, અને આવતાંજ જે કાંઇ ભિક્ષા લાવ્યા હતા તે પ્રભુને બતાવી, પછી વંદના-નમસ્કાર કર્યાં ખાદ, તેમણે જે દુ:ખી વ્યકિતને જોયેલ અને તેના પર જે વીતતી હતી તે તમામ હકીકત પ્રભુ પાસે નિવેદન કરી, નિવેદન કર્યાં પછી પ્રભુને તેમણે એ પશુ પૂછ્યુ કે-હે પ્રભુ! આવી નરકના જેવી દુર્દશાને પામેલ આ વ્યકિત કયા સ ંચય કરેલાં કર્માંના ઉદયથી. આવું ફળ ભેગવી રહેલ છે? પૂર્વભવમાં તે કેણુ હતા ? (સૂ-૬) અભગ્નસેનકા પૂર્વભવકા વર્ણન ‘ Ë વહુ ગોયમાં ’ઇત્યાદિ. , ભગવાને કહ્યું ‘નોમા હું ગૌતમ! તમે જે પૂછ્યું છે તેનું સમાધાન આ પ્રમાણે છે—‘ તેનું જાહેળ તેનું સમળે' તે કાલ અને તે સમયને વિષે રહેવ जंबूद्दीवे दीवे भारहे वासे पुस्मिताले णामं णयरे होत्या रिद्ध० ' જમૂદ્રીપના ભરતક્ષેત્રમાં પુરિમતાલ નામનું એક નગર હતું, તે ગગનપ અનેક શ્રી વિપાક સૂત્ર ૧૧૨ Page #126 -------------------------------------------------------------------------- ________________ મહેલેથી યુક્ત અનેક વસ્તીથી વ્યાપ્ત હતું, સ્વચક અને પરચક્રને ત્યાં ભય ન હત, ધન અને ધાન્યથી હંમેશાં તે પૂર્ણ હતું. “તત્ય કુરિમા ૩ ના રાજા હોલ્યા ત્યાં પુરિમતાલ નગરમાં ઉદય નામને એક રાજા હતું. તે રાજા કે હતું, તે કહે છે. “મદયા ' વિશિષ્ટ શકિત અને બલ સંપન્ન હતું “સ. ના વયૂિ ” તે ધનવાન હતો, સાથે બીજા કોઈ પણ તેને પરાભવ કરી શકે તે હતે “ગામિ નાર સુવિચારે અધર્મમાં પૂરે હતે અર્થાત્ પહેલા નંબરનો હતો. સંતોષ અને શાંતિથી રહિત હતો, અને તે બીજા ને દુઃખ પહોંચાડવામાંજ આનન્દ માનતો હતો. _ 'तस्स णं णिण्णयस्स अंडयवाणियस्स बहवे पुरिसा दिण्णभइभत्तवेयणा' તે નિર્ણય અંડ-ઈડાના વેપારીના પાસે એવા કેટલાક પુરુષે હતા કે –જેઓને તેના તરફથી દ્રવ્યાદિરૂપ ભૂતિ એટલે કે અન્નદિરૂપ ખાવાના પદાર્થો, વેતન-પગારરૂપે મળતા હતા. “હર્તિ દાયિા ચ પરિઇ ય નેvāતિ હમેશાં કેદાળી ટોપલી અને થેલા લેતા “ત્તિ લઈને “પુરિમા વિરહ્મ રિ તે ? પુરિમતાલ નગરની આસપાસ ચારે તરફ ફરતા રહેતા અને “ નાથં य, घूइअंडए य, पारेवइअंडए य, टिट्टिमिअंडए य, बगीअंडए य, मऊरिअंडए य,कुक्कुडिअंडए य, अण्णेसिंचेच बहणं जलयर-थलयर-खहयरमाईणं अंडाइंगण्हंति' કાગડીનાં ઈંડાં, ઘુવડનાં ઈ ડાં, કબૂતરને ઈ ડાં, ટિક્રિભ–કાબર જેવું પ્રાણી તેના ઈડા, બગલીના ઈડા, મરડીનાં ઈડ, મરઘીના ઈંડાં તથા બીજા જલચર, થલચર અને ખેચર આદિ પક્ષિઓનાં ઈડાને જ્યાં ત્યાંથી શોધી-શોધીને મેળવતા અને “ પસ્થિતિમાડું મતિ મેળવી લઈને પિતાની સાથે લાવેલ ટપલીઓમાં થેલાઓમાં ભરતા હતા “મરિત્તા ળિourણ ગ્રંવાણિયા સેવ હવાગછતિ” અને ભરીને પછી નિર્નય ઈડાના વેપારીને ઘેર લાવતા હતા. વાછિત્તા પણugયસ ગંહવાળી તિ” અને તે ઈડાના વેપારીને સેંપી દેતા હતા. * તપ પ તરસ ળિuMયા વદવે ઉતા ? તે નિનય વેપારીને ત્યાં એવા કેટલાક માણસોને કામપર લગાડેલા હતા કે જેઓ “ યં ચ નાવ રહિ મલિંદ વEN ચંપ' તે કાગડી આદિનાં ઈડાઓ તથા જલ, થલ અને ખેચર આદિ પક્ષિયનાં ઈડાંઓને “તવા જ તાવડામાં રાખીને “રંતુ શ્રી વિપાક સૂત્ર ૧૧૩ Page #127 -------------------------------------------------------------------------- ________________ કડાઈમાં રાખીને ‘માળખું ચ' ભુંજવાના પાત્રમાં રાખીને ‘ડુંગળèમુચ્’ અને અંગાર પર રાખીને ‘ ëત્તિ મTMત્તિ મોસ્કૃત તલતા ભૂંજતા અને પકવતા હતા જિલ્લા મખિત્તા સોજિત્તા હૈં' તળીને; ભુંજીને તથા પકાવીને પછી તે રાયમાંત્તિ' રાજમાર્ગ પર તાવળત્તિ ’ દુકનામાં રાખીને વેચતા હતા. 4 6 ઇ ડાઓના વેપારી તે 6 પેાતાની આજીવિકા ચલાવતા હતા. આ પ્રમાણે ‘ચંચળ વિત્તિ બ્વેમાળા વિનંતિ अप्पणावि य णं से णिण्णए अंडवाणियए तेहि बहूहिं काइअंडएहि य जाव कुक्कुडिअंडएहि य तलिएहिं भजिएहिं સોષ્ઠિĚ મુર વખ બાસામાને વિરફ તે નિય વ્યાપારી પાતે કાગડી આદિના ઈંડાએ જે તળીને સેકીને તથા પકાવીને તૈયાર કરાએલાં મળતાં તેની સાથે અનેક પ્રકારની મદિરા-દારૂ આદિનું સેવન કરીને પેતાના સમય વીતાવતા હતા ' પણ તે ભાવા —ગોતમના પ્રશ્નનું સમાધાન કરવા ાટે પ્રભુએ આ પ્રમાણે કહ્યુંઆ જંબૂઢીપના ભરતક્ષેત્રમાં પુરિમતાલ નામનું નગર હતું, તેમાં એક રાજા રહેતા હતે જેનું નામ ઉડ્ડય હતું. ત્યાં એક વેપારી રહેતા હતા તેનું નામ નિય હતુ. તેને ત્યાં ઈડાએ ના વેપાર હતા. ઈંડાઓના સંગ્રહ કરવા માટે તેને ત્યાં અનેક નાકર ચાકર રાખવામાં આવ્યા હતા, તેઓ હંમેશાં ટપલા અને કથળાએ લઈને નગરની બહાર આસપાસ ઈંડાઓની શેાધમાં ફરતા હતા અને જે ઠેકાણેથી જેને જે કેાઈ પ્રાણીનાં ઇ'ડાં મળતાં તેને લઇને પેાતાની ટેપલીઓમાં અથવા તેા કોથળામાં ભરી લેતા હતા. કેટલાક એવા નાકર પણ હતા કે જેઓ તમામ ઇંડાંને લઈને બજારમાં દુકાનેાની અંદર રાખીને વેચતા હતા, આ પ્રમાણે તે તમામ માણુસાની ભરણુ–પાષણની ગેઢણુ તે વેપારની આવકમાંથી ચાલતી હતી. નિર્દેય વેપારી પણ એ તળેલાં શેકેલાં અને પકાવેલાં ઈંડાઓની સાથે અનેક પ્રકારની મદિરા-દારૂના ભાગ–ઉપલેાગ કરતા થકે પેતાનેા સમય વીતાવતા હતા. (સૂ॰ ૭) : તજુ માં સે ાિર્ ' ઇત્યાદિ. તળ સે બિાજુ બંકથાળિયણ ? આ પ્રમાણે તે નિય ઈંડાને વેપારી કે જેને ‘ ભે? ' ઇંડાને વેપાર કરવા વગેરે અને પાતે પશુ ખાવા-પીવામાં તેના ઉપયેગ કરવા એજ એક જીવનભર સુધીનું કર્માં રહ્યું. ‘ મુદું ાયંસગ્નિત્તા અનેક પ્રકારનાં પાપકને સ ંચય કરી-મેળવીને મેં વાસસહસ્યું ? એક હજાર વર્ષોની મારૂં પાડ્તા ' ઉત્કૃષ્ટ પેતાની આયુષ્ય પૂરી કરીને તે જ્યારે ગામાને ઝાનું વિચા' કાલ માસમાં મરણ પામ્યા ત્યારે ‘તચાપ્પુથ્વીપ ’ ' " : શ્રી વિપાક સૂત્ર ૧૧૪ Page #128 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી પૃથ્વીના “૩ાં સત્તામરીમદિરા, ખેરાલુ બેચાણ ૩વવ” ઉત્કૃષ્ટ સાત સાગરની સ્થિતિવાળા નરકમાં નારકી જીવની પર્યાયથી ઉત્પન્ન થયે, તે i તાળી આંતરં ઉન્નટ્ટિા’ ત્યાંની સ્થિતિ પૂરી ભગવાને જ્યારે તે ત્યાંથી નીકળે પછી “ફર સાવવા વપછી વિનયર વરસેવફસ વિંદ્રસિરy મારિયાઇ છમિ દુત્તા વાઇve ” આ શાલાટવી નામની ચરપલલીમાં ચાર લોકોના સેનાપતિ વિજ્યની સ્કંદશ્રી પત્નીના ઉદરમાં પુત્રરૂપથી ઉત્પન્ન થયે. ભાવાર્થ આ પ્રમાણે નિનય વેપારીએ પિતાનું ૧૦૦૦ એક હજાર વર્ષનું આયુષ્ય તે પાપમય કર્મો કરવામાંજ વીતાવ્યું. પછી તે જ્યારે મરણ પામે ત્યારે કરેલાં પાપ કર્મોના ઉદયથી તે ત્રીજું નસ્ક કે જ્યાં સાત સાગરોપમની ઉત્કૃષ્ટ આયુ છે ત્યાં નારકીપણે ઉત્પન્ન થયે, ત્યાંની સ્થિતિ ભેગવીને ત્યાંથી પણ તે નીક અને શાલાટવી નામની ચેર પલીમાં ચેરના સરદાર વિજયની ભાર્યા–સ્ત્રીના ગર્ભમાં પુત્રરૂપથી ઉત્પન્ન થયે. (સૂ) ૮) ‘ત જ તીરે” ઇત્યાદિ, “તy i ગર્ભ ધિત થયા પછી તમે વેરિરી મારિયા” તે&દથી સ્ત્રીને “ગogયા કથારૂં” કોઈ એક સમયે જ્યારે કે “તિરું મારા વદુરનુdurif ગર્ભ પૂરા ત્રણ માસનો થઈ ગયો ત્યારે સુરેચા ઢોદ પદમૃg આ પ્રમાણે દેહલે ઉત્પન્ન થયે કે– “ઘugો છે તો ચન્મયા તે માતાઓ ધન્ય છે, પુણ્યવાન છે, કૃતાર્થ છે, કૃતલક્ષણ છે. અને તેને જ જન્મ અને જીવન સફળ છે કે – “નાગો vi’ જેઓ નિશ્ચયથી વહિં બિર–ારૂ-બિયરન્સ–સંબંધિપરિયામાર્દિ” અનેક મિત્રોની, જ્ઞાતિની, સ્વજનેની, નિજજનેની, સંબંધીઓની અને પરિજનેની સ્ત્રીઓ તથા “ગouTuદ ૨ વરદિહિંસદ્ધિ અન્ય ચારની સ્ત્રીઓ સાથે સાથે “સંપરિવુ વીંટાઈને “જ્ઞાથા ના પછિત્તા સન્નારુંmમૂિપિયા સ્નાનથી કોતક, મંગલ અને પ્રાયશ્ચિતથી નિવૃત્ત થઈને, તથા તમામ પ્રકારના વસ્ત્ર તથા આભૂષણથી સપૂર્ણ તૈયાર થઈને “વિષ૪ સ પણ વારૂ સારૂ મુદં ર ગાલા નાગક વિદતિ” પુષ્કળ અશન, પાન, ખાદમ અને સ્વાદિમ, આ પ્રમાણે ચાર પ્રકારના આહારને તમામ પ્રકારની મદિરા-દારૂની સાથે ખાઈ સ્વાદ લે છે, વિશેષ રૂપથી સ્વાદ લે છે. તથા સૌને વહેંચીને પરિભાગ કરે છે. એ પ્રમાણે પિતાનાં સમયને વ્યતીત કરે છે. “નિમિયમુજી/Tયા” તથા જે ભોજન કર્યા પછી યોગ્ય સ્થાન પર આવીને “પુરિઅવસ્થા સઘurદ્ધનાવાળા પુરુષવેષથી સુસજિજત થઈને, લેહમય કુલિકાવાળા કવચને પહેરીને, દેરીને ચઢાવવાથી વક થયેલા ધનુષને તાણીને, કંઠાભરણ પહેરીને અર્થાત્ વીરાંગનાઓના ચિહ્ન જે પટ્ટો બાંધીને બાણ અને તલવાર આદિ લઈને તથા “મરિપહિં ? ભરિત હાથમાં લીધેલી શ્રી વિપાક સૂત્ર ૧૧૫ Page #129 -------------------------------------------------------------------------- ________________ “છ” હાલેથી “જિવિદ્યાર્દિ સિદ્ધિ સ્થાનમાંથી બહાર કાઢેલી તલવારથી, ચાંદું ખંભા ઉપર લટકતા બાણોના ભાતાએથી “સની અહિં દેરી સહિત ધનુષથી ‘સમુનિવર્દૂિ સર્દિ લક્ષ્ય વેધન કરવા માટે ધનુષપર ચઢાવેલા બાણથી ‘સમુટ્ટાસ્ટિવર્દિ રામાર્દિ સમુહલાલિત–ઉંચી કીધેલી પાશેફાંસી દેવાની દેડિયથી “વિવાહિં ક્ષારિવાર્દિ” લટકતી રહેલી અને ઉપર સરકાએલી કથદાદ” ઉઘંટાઓ–જાંધમાં અવસ્થિત ઘંટાઓથી 'પદશા માથા કિપૂરે વનમાdi ૨” મોટા મોટા અને જલદી જલદી વાગે તેવા વગાડેલા વાજા થી ‘ધિ-જ્ઞાા-સમુદાયમૂર્વ ઉપ વાકારો ” આનંદની મહાધ્વનિથી સિંહનદેથી, વર્ણોના અવ્યક્ત–ન સમજાય એવા વનિથી, કલકલ-વર્ગોના વ્યક્ત સમજાય એવા શબ્દોથી એટલે કે સમુદ્રની ગર્જના થતી ન હય, એવી રીતે ગગનમંડળને ગુંજિત કરતી “પટાવી વોરપદ્ધ શાલાટવી નામની ચેરપલીમાં સંગો નમંતi” તમામ ઠેકાણે ચારેય તરફ વારીમાળી જોતી જોતી “ગાર્દિકશાળાઓ અને કરતી ફરતી “ઢોદ વિતિ પોતાના દેહલાની પૂર્તિ કરે છે તે સેય ન મર્દાપિ વર્દ મિત્તVTI] વિળનામ મારા માટે પણ એ વાત હિતકર છે કે હું પણ એ પ્રમાણે અનેક મિત્ર, જ્ઞાતિ, નિજજન, સ્વજન સંબંધી અને પરિજનોની સ્ત્રીઓ તથા અન્ય સ્ત્રીઓની સાથે સાથે સ્નાન કરી, કૌતુક મંગલ અને પ્રાયશ્ચિતથી નિવૃત્ત થઈને તથા તમામ અલંકારોથી શણગાર સજીને અને પુષ્કલ અશનાદિનું ભજન કરીને આ શાલાટવી નામની ચોરપલીમાં તમામ ઠેકાણે ચારેય બાજુ જેતી–જેતી તથા ફરતી ફરતી મારા દેહલાની પૂર્તિ કરૂં. ત્તિડું આ પ્રકારનો વિચાર કર્યા પછી જ્યારે “સંસિ ઢોદસિ વિમાસિ તેને એ દેહલે પૂર્ણ થયે નહિ ત્યારે તેનાં ચિત્તમાં “મારો આ દેહલે કેવી રીતે પૂર્ણ થશેઆ પ્રકારના વિચારનું આર્તધ્યાન થયું. ભાવાર્થ-ગર્ભ જ્યારે બરાબર ત્રણ માસને થઈ ગયે ત્યારે સ્કંદશ્રીન એક દેહલે ઉત્પન્ન થયે, તેમાં તેણે વિચાર કર્યો કે તે માતાએ ધન્ય છે કેજે પિતાને ઉત્પન્ન થયેલા દેહલાની પૂર્તિ થવાથી પ્રસન્ન મુખથી રહે છે સ્ત્રી પર્યાય પ્રાપ્ત થવે તે સ્ત્રીઓનો સફળ છે કે જે એ અવસ્થામાં પિતાની પરિચિત સખી સાહેલીઓની સાથે બેસીને અનેક પ્રકારનાં ભોજન કરે છે, તેઓની સાથે વિવિધ પ્રકારની મંદિર –દારૂનું સેવન કરે છે. તે ખાય છે અને બીજાએને પણ ખાવા આપે છે, તેને જ જન્મ કૃતાર્થ છે અને પુણ્યશાલી છે કે શ્રી વિપાક સૂત્ર ૧૧૬ Page #130 -------------------------------------------------------------------------- ________________ જે ભેજન કર્યા પછી, અનેક પ્રકારનાં પુરુષવેથી સુસતિ થઈને કવચ અને હથિઆર ધારણ કરે છે, અને વીરાંગનાઓ જેવી થઇને એક હાથમાં ઢાલ અને બીજા હાથમાં ચમકતી તલવારને પકડીને ઘેરથી બહાર નીકળે છે. અને તે શાલાટવીમાં ચારેય તરફ જોતી અને ફરતી ફરે છે. તાણેલાં ધનુષના ટંકારથી, વાગતાં વાજાઓના ગડગડાટથી, સિંહનાદ જેવા શબ્દોથી અને બે જાઘેમાં બાંધેલી અને લટકતી ઘંટડીઓના અવાજોથી સમુદ્રની ગર્જના પ્રમાણે આકાશ માર્ગને સુમિતગુંજિત કરે છે. હું પણ એ પ્રમાણે ઈચ્છા રાખું છું. પરંતુ તેને એ વિચાર સફળ થઈ શકયે નહિ તેથી તેના હૃદયમાં ભારે ચિન્તા વધવા લાગી. (સૂ) ). અલગ્નસેનના વર્ણન ઔર ઉનકે પૂર્વભવ કા વર્ણન તા ii સે વિના” ઈત્યાદિ. તy i ? કેટલાક સમય પછી “સે વિનg ચોરસેવ” તે વિજય ચોર સેનાપતિએ “વિંિર મારાં પિતાની સ્કંદશ્રી સ્ત્રીને “ગોદા નાવ પાસ આર્તધ્યાન કરતી ચિન્તાતુર સ્થિતિમાં પડેલી જોઈ “સત્તા પર્વ રયા' જોઈને તે સ્ત્રીને આ પ્રમાણે કહેવા લાગ્યું, “જિut તુમ સેવાપૂજા! ગોદર ના શિસિ” હે દેવાનુપ્રિયે ! તું શા કારણથી ચિન્તાતુર થઈને વિચારમાં મગ્ન થઈ ગઈ છે‘તણ v સ રવંશરા માનિયા વિનાં લેખાવડું પર્વ વઘાસી’ પિતાના પતિના આ પ્રકારના વચન સાંભળીને પછી તે સ્કંદશ્રી સ્ત્રીએ વિજય ચેરસેનાપતિને આ પ્રમાણે કહ્યું-gવે વહુ સેવાપુજી ! તિઇદં માતi વાવ શિયામ” હે નાથ! મારા ગર્ભને બરાબર હાલમાં ત્રણ માસ પૂરા થઈ ગયા છે. આ વખતે મને એ દેહલો ઉત્પન્ન થયે છે કે હું અનેક મિત્ર જ્ઞાતિ નિજક, સ્વજન. સંબંધી અને પરિજનોની સ્ત્રીઓ અને બીજા ચરોની સ્ત્રીઓની સાથે વીંટાઈ સ્નાન કરીને પછી તમામ અલંકારે-ઘરેણા–થી શોભાયમાન થઈ પુષ્કલ અનાદિક સામગ્રી અને વિવિધ પ્રકારની મદિરા-દારૂ–ને સ્વાદ લેતી વિશેષ સ્વાદ લેતી તેને પરિગ કરતી તથા બીજાને પણ દેતી વિચરું, પછી પુરુષના વેષમાં તૈયાર થઈને આયુધ અને પ્રહરણ લઈને આ શાલાટવીમાં ચારે તરફ જતી જોત ફરું અને મારા દેહદની પૂર્તિ કરૂં. પરન્તુ હે નાથ ! આ મારા દેહદની આજ સુધી શ્રી વિપાક સૂત્ર ૧૧૭ Page #131 -------------------------------------------------------------------------- ________________ પૂર્તિ થઈ શકી નથી. તેની પૂર્તિ માટે હું ચિન્તાતુર છું. “તy i ? વિના વરસે વર્ષ રવંતરી મારિયાઈ તિણ ઇચમ સવા fસન્મ” આ પ્રમાણે વિજય ચોરસેનાપતિએ પિતાની સ્ત્રી કંદશ્રીના મુખથી આ અભિપ્રાય સાંભળીને અને તે વિષે સારી રીતે વિચાર કરીને ‘વંમિ૬િ મારિયું વં વાસ" પિતાની સ્કંદશ્રી સ્ત્રીને આ પ્રમાણે કહ્યું કે:-“દામુ સેવાgિg” હે દેવાનુપ્રિયે ! તને જેમાં સુખ મળે તે પ્રમાણે કરો. “પ્રથમ પરિફ આ પ્રમાણે કહીને તેણે તેના અભિપ્રાયને સ્વીકારી લીધું. “તારે કા રિરી મા1િ' તે પછી એ કંદશ્રી સ્ત્રીએ ‘વિના વેરાવણ વદમguથા સમાપી' જ્યારે પોતાના પતિ વિજય ચેરસેનાપતિની આજ્ઞા મળી ગઈ ત્યારે “દત વર્દિ મિત્ત-ના મrié વર્દિ વોરમાિર્દિ હિં’ હુરુ-તુષ્ટ હૃદય બનીને અનેક મિત્રાદિક અને બીજા ચરોની સ્ત્રીઓની વચમાં “સંપર3 0ાયા બનાવ રિમૂરિયા ઘેરાઈ રહીને નાહી-ધંઈ અને સર્વ પ્રકારના અલંકારેથી શણગાર સજીને, “વિવ વ વા વાયુમં સાફ કુરં ૨ પ’ પુષ્કલ અશન–પાન, ખાદ્ય અને સ્વાદ્ય પદાર્થોને તેમજ વિવિધ પ્રકારની મદિરા-દારૂ-નો “ચાલrvમાજ વિદg ખૂબ સ્વાદ લીધે, વિસ્વાદ લીધે, પરિભોગ કર્યો તથા બીજાને પણ અશનાદિ આપ્યાં, પછી, પિતાના સ્થાન પર આવીને પુરુષના વેષથી તૈયાર થઈને કવચાદિક ધારણ કરીને તથા આયુધ પ્રહરણને લઈ ચોર પલ્લીમાં ચારે બાજુએ જોતી જોતી ફરવા લાગી ' तए णं सा खंदसिरी भारिया संपण्णदोहला संमाणियदोहला विणीयदोहला વોરિછouોદા સંguઢોદરા તં ી મુમુદે પરિવાર આ પ્રમાણે તે કંદશ્રી સ્ત્રીનો દેહદ સારી રીતે પૂર્ણ થયે પોતાના પતિએ તેના દેહદને આદરભાવની દષ્ટિથી જોયું. તથા દરેક પ્રકારે તેની પૂર્તિ કરવામાં કઈ પ્રકારે ખામી નહિ રાખી. અર્થાત્ ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થવાથી તેની પ્રત્યેક અભિલાષાઓ શાન્ત થઈ ગઈ અને તેને ફરીથી આગળ ઉપર પણ કોઈ અભિલાષા ઉત્પન્ન થઈ નહિ અને સુખપૂર્વક ગભ ને વહન કરવા લાગી. ભાવાર્થ_એક સમયની વાત છે કે જ્યારે સ્કદશ્રી પિતાના વિચારોની ધારામાં મગ્ન થઈને બેઠી હતી, ત્યારે એકદમ વિજયે તે સ્કંદશ્રીને જોઈ લીધી. પછી તેની પાસે જઈને વિજયે તેને પૂછ્યું કે હે દેવાનુપ્રિયે! તમે આજે ચિંતામાં ડૂબી ગયા હોય તેવાં મને કેમ દેખાઓ છે ? કહે શું હકીકત છે? પતિનાં વચને સાંભળીને સ્કંદશ્રીએ કહ્યું કે-હે નાથ ! એ તે આપ જાણે છે કે-મારા આ ગર્ભને ત્રીજે માસ પૂરે થઈ ગયું છે, અને આ સમયે એક પ્રકારને દેહદ–અનેરથી ઉત્પન્ન થયે છે કે “હું મિત્ર, જ્ઞાતિ, આદિ પરિજનેની પત્ની-સ્ત્રીઓની સાથે તથા અન્ય ચિરમહિલાઓની સાથે વચમાં બેસીને તમામ પ્રકારના: અલંકારે પહેરીને અનેક પ્રકારની ભેજનસામગ્રી તથા વિવિધ પ્રકારની મદિરા-દારૂ–નું સેવન કરૂં, અને પછી પુરુષને વેષ પહેરીને વિવિધ અસ્ત્ર-શસ્ત્ર લઈ કરીને આ શાલાટવીમાં ચારેય બાજુ ફરું, પિતાની પત્નીના આ પ્રકારના દેહલા–અનેરથને સાંભળીને વિજયે તેને કહ્યું દેવાનુ શ્રી વિપાક સૂત્ર ૧૧૮ Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રિયે! જેવી રીતે તમને રૂચે તે પ્રમાણે કરે. આ પ્રમાણે પતિદ્વારા પિતાના દેહલાની પૂર્તિ કરવા માટે અનુમોદન મળ્યું ત્યારે તે કંદશ્રીએ પિતાને જે પ્રમાણે ઈરછા થઈ હતી તે પ્રમાણે દહલાની પૂર્તિ કરી, દહલાની પૂર્તિ થવાથી ગર્ભ પણ તેને આનંદથી વધવા લાગ્યો. (સૂ૦ ૧૦) તt ii ના રચંદ્રષિી ઇત્યાદિ. તy of’ જ્યારે ગર્ભ સારી રીતે વધીને પૂરા દિવસો ગયા ત્યારે “સા વંસિરી વળાવ” તે ચોરસેનાપતિની પત્ની કંદશ્રીએ “વ૬ માસામાં વહુપરિપુurrif” નવ માસ અને બરાબર સાડાસાત દિવસ વધારે પુરા થયા ત્યારે “ર પાયા પુત્રને જન્મ આપે “તg વં તે વિનામેળાવ પુત્રજન્મ થયા પછી વિજય ચોરસેનાપતિએ “તર તે દારક-બાળકને ઢસા મુi” પિતાની વિશ્વ સુવર્ણદ્વારા સન્માનપૂર્વક “સરાષ્ટ્રફવિથ ” દસ રાત્રિ સુધી કુલરીતિ પ્રમાણે જન્મોત્સવ ઉજળે ‘તણ સે વિનયવસેવ તરસ તારા” પછી તે વિજય ચોરસેનાપતિએ તે બાળકના જન્મને જ્યારે “ગા ઇરસને વિવસે અગિયારમે દિવસ પૂરો થઈ ગયે ત્યારે સંઘૉ વાર ૧૨ બારમો દિવસ પ્રારંભ થતાંજ વિરૂદ્ધ ગણvi૪ વવવવ વેરૂ પુષ્કલ અશનાદિક સામગ્રીની રસોઈ કરાવી ‘ઉત્તરવહાવિના મિત્તor૬૦ ગામ રસઈ કરાવીને પછી તેણે પોતાના મિત્ર, જ્ઞાતિ, પરિજનોને (પિતાની સંબંધમાં રહેનારાને) આમંત્રણ આપ્યું, “આમંતિના નાવ તરસે મિત્તારૂ જુગ પર્વ વાલી” આમંત્રણ આપ્યા પછી જ્યારે તે તમામ એકઠા થયાં ત્યારે તે સૌના સમક્ષમાં તેણે આ પ્રમાણે કહ્યું- “નમ7 f મંદિર વારगंसि गब्भगयंसि समाणंसि इमेयारूवे दोहले पाउब्भूए सेय अभग्गे तम्हा ૩ વ તાર અમાસે રાખે ” આ અમારે બાળક પિતાની માતાના ગર્ભમાં આવ્યું હતું, ત્યારે તેની માતાને અમુક અમુક પ્રકારના દેહલા–મનોરથ અલગ્ન થયા તે માટે આ બાળકનું નામ અભગ્નસેન રહે હોય. - ભાવાર્થ-ડા વધારે દિવસ નવ માસ પૂરા થતાં છંદશ્રીને પુત્ર ઉત્પન્ન થ, વિજયે તેના જન્મને મેટા ઠાઠ-માઠથી ઉત્સવ ઉજ, અગિયાર દિવસ પૂરા થઈને બારમા દિવસે અનેક પ્રકારનાં ભેજન તૈયાર કરાવ્યાં, અને મિત્ર જ્ઞાતિ આદિ પરિજને સૌને આમંત્રણ આપ્યું ને જમાડયા, જમી રહ્યા પછી સિા એક સ્થળે જ્યારે બેઠા હતા ત્યારે વિજયે તેઓના સમક્ષ આ બાળકનું નામ દેહલા પ્રમાણે અભગ્નસેન રાખ્યું (સૂ૦ ૧૧) શ્રી વિપાક સૂત્ર ૧૧૯ Page #133 -------------------------------------------------------------------------- ________________ તy of સે મ ને મારે ” ઈત્યાદિ. તપ vi” નામસંસ્કાર થયા પછી “જે મારે મારે તે અગ્નિસેન કુમાર “પંચધા જ્ઞાવ વઢ” હવે પાંચ ધાયમાતાએથી પાલિત થતે વૃદ્ધિ પામવા લાગ્યું. “તા i ? અમને નામં મારે ઉમુવાડવામાં રાત્રિ ફ્રોથા ક્રમશ: વૃદ્ધિ પામતાં પામતાં તે બાલ્યાવસ્થા પૂરી કરીને તરૂણ અવસ્થાને પ્રાપ્ત थयो अट्ट दारियाओ जाव अट्ठओ दाओ उपि पासाय० भुंजमाणे विहरइ' ત્યારે તેના પિતાએ તેનો વિવાહ આઠ કન્યાઓની સાથે કર્યો. પ્રત્યેક કન્યાના પિતાએ તેને પહેરામણીમાં પ્રત્યેક વસ્તુઓ આઠ આઠની સંખ્યામાં આપી. તે આઠ સ્ત્રીઓની સાથે એક સ્વતંત્ર ભવનમાં મનુષ્યભવસંબંધી કામને ભગવતે રહેવા લાગે. "तए णं से विजए चोरसेणावई अण्णया कयाइं कालधम्मुणा संजुत्ते' એક સમયે તેના પિતા વિજય ચેરસેનાપતિ મૃત્યુ પામ્યા. “તy i ? અમારે કુમારે પંહિં વરસહિં સદ્ધિ સંપરિવું” અભસેન કુમારે પાંચસો ચેરેની સાથે મળીને “ મા મને વિઝવમા” રૂદન તથા આકંદન-વિલાપ કરવા સાથે વિનયમા વરસે વરસ’ પિતાના પિતા વિજય ચોરસેનાપતિની ‘ રસમુvણે દર રૂ” દ્ધિ (સંપત્તિ) અનુસાર સત્કાર સાથે સ્મશાનયાત્રા કાઢી ‘ારિત્તા દુરું સ્ટોરૂયાડૅ માઘિાડું શરૂ” તે પછી અભગ્નસેને પિતાના મૃત્યુ પછીના થતા તમામ લેકવ્યવહાર પણ કર્યા. “ત્તિ છે qસોઇ ના ચાવિ ફ્રોથા લૌકિક ક્રિયાઓ પૂરી થયા પછી થોડા સમય પછી હળવે હળવે અભગ્નસેન શંકરહિત થઈ ગયે. “તy iાં જે ઘંવરસારું તે પછી તે પાંચસે ચેરેએ “ગયા જયારે કેઈ એક સમય “કમસે કુમાર તે અભગ્નસેનને “સીટીવી મિસિંચાતિ” શાલાટવી નામની ચરપલ્લીમાં ગાજતે વાજતે બહુજ આનંદથી ચેરના સેનાપતિપદ પર સ્થાપિત કર્યો “તe i ? ગામજો મારે વરસેવિ નાણ” એ પ્રમાણે તે અભગ્નસેન કુમાર હવે ચેરેના શ્રી વિપાક સૂત્ર ૧૨૦ Page #134 -------------------------------------------------------------------------- ________________ 7 સેનાપતિ બની ગયા, બદમ્મિદ્ નાવ વળાય નેજરૂ અને તે મહા અધાર્મિક થઇને પ્રજાએ આપેલા રાજભાગને પોતાના માટે બળપૂર્વક પ્રજા પાસેથી પેતે લેવા લાગ્યા. ભાવા ——અભગ્નસેનના લાલન-પાલન માટે વિજયે પાંચ ધાયાની ગોઠવણ કરી દીધી; પાંચ ધાયાની દેખરેખમાં પાલન પામી જ્યારે અભગ્નસેન તરૂણ થયા ત્યારે વિજયે તેના વિવાહ આઠ કન્યાઓની સાથે કર્યાં. અને કન્યાના પિતાએ તેને ખૂબ પહેરામણી પણ આપી, પછી તે ઉપરના મહેલમાં આઠ સ્ત્રીઓની સાથે મનુષ્યસંબંધી કામભોગાને ભાગવતે રહેવા લાગ્યા. એક દિવસની વાત છે કે, અચાનક અભગ્નસેનના પિતા વિજયનું મૃત્યુ થયું, પછી ઠાઠ–માડની સાથે અભગ્નસેને પાંચસે ચારાની સાથે મીને પિતાની શ્મશાનયાત્રા કાઢી, અગ્નિસંસ્કાર થયા પછી અભગ્નસેને ખીજા જે જે લૌકિકવ્યવહારસમ્બન્ધી કાર્યાં હતાં તે પણ કર્યાં, જ્યારે તે તમામ કામથી નિવૃત્ત થયે અને પિતાના મરણસંબધી શાક પણ મટી ગયા, ત્યારે તમામ ચેારલાકાએ મળી મોટા મહાત્સવપૂર્વક પિતાના પદ પર શાલાટવીમાં તેને બેસાડયા અને તે ચારાના સેનાપતિ બની ગયે, અભગ્નસેન ચારસેનાપતિ ખરાખર પોતાના પિતા પ્રમાણેજ ચાલવા લાગ્યા અને મહા અધાર્મિક વૃત્તિથી યુકત ખનીને પ્રજા પાસેથી બલવડે રાજભાગને લેવા લાગ્યા. ( સૂ૦ ૧૨) ‘તદ્ ાં તે બાળવયા ' ઇત્યાદિ. ‘તદ્ ાં’ તે પછી ‘તે ખાળવવા મા’તે દેશના નિવાસી પુરુષાએ * અમાસેળને મેળાવળા * અભગ્નસેન ચારસેનાપતિદ્વારા ચંદુામથાળાદિ ताविया समाणा ' અનેક ગામેાની ઘાતના આદિથી સ ંતાપિત થઈને બમણું સવે પરસ્પર મલીને વિચાર કરવાના ઇરાદે કર્યાં. અને તે માટે સૌને તેઓએ સમયસર સૂચના પહોંચાડી આપી ‘સાવિત્તા ત્ત્વ વચારો' સૂચના મળતાં જ તમામ માણસા એકઠા થઇ ગયાં ત્યારે તેઓની પાસે આ પ્રમાણે કહેવાના પ્રારંભ કર્યાં ‘પૂર્વ વસ્તુ વેચાણુવિદ્યા ! ’ ભાઇએ ! સાંભળે!! આપણે તમામ માણુસા અહીંઆ એટલા માટે એકઠા થયા છીએ કે ‘મળસેળનેમેળાવડું ચારાના સરદાર એ અભગ્નસેન ‘ઘુમતાઝળવÌ ’પુરિમતાલ નગરમાં ‘ મિતાØળયરસ ઉત્તષ્ટિ નળયું ” પુરિમતાલ નગરની ઉત્તર દિશામાં રહેલાં જનપદોને ‘ વર્ષિં નામધાદ્િ 1 4 શ્રી વિપાક સૂત્ર ૧૨૧ Page #135 -------------------------------------------------------------------------- ________________ ગાઢ નિદ્રાં મને વિદg અનેક ગામોને નાશ આદિ દુષ્ટ કર્મોથી નિધન કરી રહ્યો છે. “ જો વહુ તાવિયા!’ એટલા માટે સૌની કુશળતા એમાં છે કે આપણે તમામ માણસ “ચમર્દ મસ્ટસ વિવત્તા” મળી આ હકીકતને મહાબલ રાજા પાસે પહોંચાડીએ ‘ત માં નાખવા પુરા’ આ પ્રમાણે જનપદના નિવાસી પુરુષએ “વા ગouTui હમુતિ” સોએ મળીને આ વાતને સ્વીકાર કરી લીધે ‘માન્ચ માધું મારિ સાયરિ દુર્વ થિંતિ સૌ એ મળીને રવીકાર કર્યા પછી રાજાની પાસે જવા માટે તેઓએ વિશેષ પ્રકારની પ્રયોજનસિદ્ધિકારક મહામૂલ્યવાન વસ્તુ મેટા પુરુષ માટે એગ્ય એવા રાજાને ભેટ ધરવા યોગ્ય વસ્તુ હતી તે સાથે લીધી. “જિબ્રા ને રમતાઝારે તેર ઉવાજરતિ” અને લઇને પુરિતમાલ નગરની તરફ ચાલ્યા ‘ડવાછરા તેને મદદ જે પાવા તેવ વાગરતિ’ ત્યાં પહોંચીને મહાબલ રાજાની પાસે ગયા “વવાના છત્તા મધ્યસ્ટમ્સ રાજા” જઈને તેઓએ મહાબલ રાજા માટે “તું પંદર્ભે ગાય દર્ટ ઉ ત ’ મોટા પુરુષને યોગ્ય તે ભેટ આપી (નજરાણું કર્યું) તથા “શરથજી મંઝિ ટુ મદદવ8 gવે નવાણા” બે હાથ જોડ મહાબલ રાજા પાસે આ પ્રમાણે પ્રાર્થના કરી- ‘વે વહુ સામ” હે સ્વામિન ! સાંભળે અમારી આ પ્રાર્થના છે કે “સાહવાઇ વોરપટ્ટીઇ અમને ચોળાવ' શાલાટવી નામની ચોર પલ્લીમાં અભગ્નસેન જે ચરોને સરદાર છે તે ગાદું વદિ જામાદિ બિદ્ધ રમાને વિદાફ' અમારા માણસને ગ્રામઘાત-ગામ ભાંગવા આદિ દુષ્ટ કર્મો વડે નિર્ધન કરી નાખીને વિચરે છે, “તે રૂછો vi સામ!’ એટલા માટે છે સ્વામિન્ ! અમે સૌ ઈચ્છા કરીએ છીએ કે તુસંવાદુછીયાવદિયા મિયા નિશ્ચિT અમુળ પરિવાર આપની છત્રછાયામાં રહેલા અમે સૌ પ્રજાજન નિર્ભય અને ઉદ્દેગરહિત થઈ સુખપૂર્વક રહીએ. “ નિર્દુ વાયવરિયા પંઢિરા મઘરું સાચું પ્રથમ વિઘળત્તિ એ પ્રમાણે કહીને તે સી રાજના પગમાં પડી ગયા અને હાથ જોડીને વિનય પૂર્વક એ પ્રમાણે પોતાનું નિવેદન રાજાને સંભળાવી દીધું. ભાવાર્થ – આ પ્રકારે જ્યારે અગ્નિસેનનાં ભૂડાં કૃત્યથી પ્રજા વધારે દુખી થવા લાગી. તેના હિંસક કૃથિી તે સૌ ખૂબ કંટાળી ગયા ત્યારે તે સૌએ પરસ્પર મલીને સૌની સંમતિથી વિચાર કર્યો કે- ભાઈએ ! આપણા સૌની રક્ષા માટે હવે આપણે શું ઉપાય કરે જોઈ, અભસેન પોતાના દુષ્ટ કર્મોથી અટકતો નથી માટે હવે એ કયા ઉપાય અથવા માર્ગ લે જોઈએ ? કે જેથી આપણે બચાવ થઈ શકે ? તે સાંભળી તમામ મલીને એકજ અવાજથી કહ્યું કે–જેવી રીતે બની શકે તેવી રીતે આપણે સૌએ મળીને આ વાત રાજા મહાબલને પહોચાડવી જોઈએ, કે જેથી કરી અભગ્નસેન તરફથી થતો ઉપદ્રવ મટી શકે, આ પ્રમાણે સૌનો વિચાર સ્થિર થતાં જ સમસ્તપ્રજાજન બહુજ મૂલ્યવાન •જરાણાની વસ્તુ લઈ રાજાની પાસે પહોંચ્યા અને પિતાના દુઃખની વાત કહીને શ્રી વિપાક સૂત્ર ૧૨૨ Page #136 -------------------------------------------------------------------------- ________________ પેાતાના રક્ષણ માટે પ્રાર્થના કરી. અને સાથે સાથે તે પણ કહ્યું કે મહારાજ ! આપ જેવા રાજવીની છત્રછાયામાં અમારી આવી દુર્દશા થાય છે તે શૈાભારૂપ નથી, અમે તે એ ઇચ્છીએ છીએ કે આપની સહાયથી અમારૂં વન વગેરે સુરક્ષિત રહે. (સૂ. ૧૩) તદ્ ાઁ સે મજ્જજે॰' ઇત્યાદિ. " 1 6 સરદાર ‘તાં? આ પ્રમાણે ‘મે મને યા 'તે મહામલ રાજાએ • નૈર્તિ નાળચાળ પુસિાળું ” તે નગરના રહેનારા પુરુષો ‘વ્યતિપુ પાસેથી ‘ચમૐ’ત વાતને ‘સોન્ના' સાંભળીને અને‘સિમ્ ' તે વાત માટે સારી રીતે પૂર્વાપર વિચાર કરીને બામુત્તે નાત્ર મિસમિયાયમાને' તુરત જ કાપ કરી ક્રોધરૂપી અગ્નિથી અત્યંત ખળતા થકા તથા ‘ત્તિચિં’ ત્રિવલિત ‘મિઽäિ 1 ભ્રકુટીને ‘ટાઢે ’ માથાપર ‘સ ુ” ચઢાવીને ‘કૂં સદ્દાનેય ’બ્રેડ, સેનાપતિને પોતાની પાસે ખેલાવ્યા; ‘ સવિત્તા ત્રં વાસી’ ખેલાવીને તેને આ પ્રમાણે કહ્યું – પાછળ તુમ દેવાળુપિયા હૈ દેવાનુપ્રિય ! તમે તુરતજ અહીથી જામા અને ‘સાજાવિ ચોપટ્ટિ વિલ્ટું િ' શાલાટવી નામની ચેારપલ્લીને નાશ કરી નાંખેા. અને બળસેળ ચોસેળાવનું નવાદવિદ’ચારાના અભગ્નસેનને જીવતેજ પકડી લે નિન્દ્રિત્તા મમં કવળેદિ * પકડીને તેને મારી પાસે લઇ આવે તપ ળ સે ટૂં તત્તિત્ત્વમાં હિમુળે મહાબલ રાજાની આ પ્રમાણે આજ્ઞાને સાંભળીને પછી તે દડસેનાપતિએ ‘ તત્તિ ’ કહીને તેમના એ હુકમના સ્વીકાર કર્યાં + ત ન કે યંઢે યાર્દ પુત્રિ સજ્જનાત્ર જિવતાં वज्जमाणेणं महया उक्किट्ठसीहणाय० करेमाणे पुरिमतालणयररस्स मज्झमज्झेणं જીરૂ ” એ પ્રમાણે નરેશના આદેશના સ્વીકાર કર્યાં પછી તે ઈંડસેનાપતિ અનેક ચાદ્ધા પુરુષાથી કે જે કવચ આદિ પહેરીને તૈયાર થઇ ગયેલા હતા અને જેણે આયુધાને સારી રીતે પેાતાના હાથમાં સંભાળીને લઇ લીધાં હતા, જેણે પેાતાના હાથમાં ઢાલેાને બાંધી લીધી હતી, તેથી યુકત થઈને જલદી જલદી વાગનારા વાજીંત્રાના ગડગડાટ સાથે સમુદ્રની ગના જેમ આકાશ મડળને ગુજીત કરતા મિતાલના મધ્ય ખજારના માના અંદરના ભાગમાંથી નીકળ્યે, અને ચ્છિન્ના નેનેત્ર માહાદી ચોર 9 શ્રી વિપાક સૂત્ર ૧૨૩ Page #137 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્ત્રી તેને ઘણા માઇ' જ્યાં તે શાલાટવી નામના ચેરપલી હતી ત્યાં જવા માટે પ્રસ્થિત થયે. - ભાવાર્થ–પ્રજાજનોની પ્રાર્થના સાંભળીને પછી મહાબલ રાજવીએ પ્રજાજનેને ધીરજ આપી પછી ક્રોધાયમાન થઈને તેમણે તે જ વખતે પોતાના દંડ નામના સેનાપતિને પિતાની પાસે બોલાવીને એ પ્રમાણે હુકમ કર્યો કે હે સેનાપતિ ! તમે અહીંથી તુરતજ જાઓ અને જઈને શલાટવી નામની ચેર પહલીને નાશ કરી નાંખે, તથા ચેરોને સરદાર અગ્નિસેનને જીવતો પકડીને મારા સામે ઉભા રાખે, રાજાના આ પ્રમાણે હુકમને સ્વીકાર કરીને દંડસેનાપતિ પિતાની સેનાના યોદ્ધાઓને અસ્ત્રશસ્ત્ર સાથે તૈયાર કરી ત્યાંથી તુરતજ ચાલી નીકળ્યા અને વાજીંત્ર વગાડતા તે ઠીક પુરિમતાલ નગરની અંદરથી નિકળીને ચેરપલી તરફ ચાલતા થયા. (સૂ, ૧૪) “તy i તરસ ઈત્યાદિ. “તા ? તે પછી તરત અમાર વરસે વરૂ ચોરોના સરદાર તે અભસેનના “વરપુરિયા ” ચાર પુરુષોએ જ્યારે તે જહાજ શ્રદ્ધા સમાજ' આ સમાચાર જાણ્યા ત્યારે “ જેવા સાહિતી વરવી જેવ ગમનને વળાવડું તેને ૩વાયા” તે સૌ મળી શાલાટવી નામની ચોર૫લીમાં જ્યાં તે અભગ્નસેન ચેર સેનાપતિ હતું ત્યાં આવ્યા અને ‘જયંઢ ગાવ gવં તથા બને હાથ માધાપર રાખીને આ પ્રમાણે કહેવા લાગ્યા “gવં વસ્તુ સેવાળિયા ! ” હે દેવાનુપ્રિય! અમે આપને એક સમાચાર સભળાવીએ છીએ તે આ પ્રમાણે છે – “પુમિતા મઢે રdi ' પુરિમતાલ નગરમાં મહાબલ રાજાએ “મા મવા પરિવારે ભટસમૂહુરૂપ પરિવારોથી ઉપલક્ષિત ‘હું માર’ દંડ સેનાપતિને આ પ્રમાણે હુકમ કર્યો છે કે “જઇ શું તમે સેવાપુજાયા સાત્રિ રોહિં વિછુંsiદ” હે દેવાનુપ્રિય! તમે જાએ અને શાલાટવી નામની ચોરપદલીને નાશ કરી દે તથા “કમનસ વરસેTIકરું નવાદ varદ અભસેન ચેરસેનાપતિને જીવતે પકડી લે “uિદરા માં ૩વજદિ' પકડીને તેને મારી પાસે લઈ આવે ‘તા ii સે રે મથા માંvi નેવ સાકારવી પદાર્થ જમg” આ પ્રકારના શ્રી વિપાક સૂત્ર ૧૨૪ Page #138 -------------------------------------------------------------------------- ________________ મહાબલ રાજવૉના હુકમ મેળવીને, તે દંડ સેનાપતિએ. બલવાન યુદ્ધ એના સમૂહથી તૈયાર થઇને આ શાલાટવી નામની ચેારપલ્લીની તરફ આવવા માટે પ્રસ્થાન કરી દીધું છે ' तर गं से अभग्ग सेणचोरसेणावई तेसिं चोरपुरिसाणं अंतिए एयમટ્યું સોચા બિસમ્મોરયારૂં સદ્દવે' પોતાના ખાનગી ખખર આપનારા ચાર પાસેથી આ પ્રકારના સમાચાર મળ્યા પછી તે અભગ્નસેન ચાપતિએ વિચાર કરી સમજીને પોતાના તે પાંચસે ચારેને ખેલાવ્યા. સાવિત્તા થવામી છ ખેલાવીને આ પ્રમાણે કહ્યુ કે- ત્યં વધુ તેત્રાવિયા ! પુમિતાણે પરે મધ્વજે ખાય તેનેવ પદારથ મળÇ ' હે દેવાનુ પ્રિયે! મારા શૃસ્વીર દ્ધા સાંભળે ! તમને જે કારણ માટે અહીં એકત્રિત-એકઠા કર્યાં છે, તેનું કારણ એ છે કે-આજ પુરિમતાલનગરમાં મહાખલ રાજાએ મેટા ચે દ્ધાઓના, સમૂહ સાથે દંડ સેનાપતિને આ પ્રમાણે હુકમ કર્યાં છે કે, તમે જઇને શાલાટવીના નાશ કરો અને અભગ્નસેનને જીવતા પકડીને મારી પાસે ઉભા રાખેા. તે પોતાના રાજા-ધણીના હુકમ પ્રમાણે પુરિમતાલ નગરથી ભટેના સમૂહ સાથે શ લાટવી તરફ રવાના થઇ ગયા છે ' तं सेयं खलु देवाणुप्पिया ! अम्हं तं सालाडत्रिं चोरपल्लि असंपत्तं अंतरा ચૈત્ર વિદિત્તપ્’ તેથી હે દેવાનુપ્રિયે ! હવે આપણું હિત એમાં છે કે-આપણે સૌ મળીને તેના સામના કરીએ. જયાં સુધી તે શાલાટવી સુધી આવી પહોંચ્યા નથી ત્યાં સુધીમાં તેને રસ્તામાં (વચમાં) જ રીકી દેવા. ભાવા —અનેક સુસજ્જિત ચાન્દ્રાએસહિત દડ સેનાપતિ ચારપલ્લીને નાશ કરવા આવે છે. તે સમાચાર જ્યારે અભગ્નસેનના ગુપ્તચરો પાસેથી તેને જાણવામાં આવ્યા ત્યારે તેણે તમામ ચારીને એકઠા કર્યાં અને તે સમાચાર તેને સંભળાવ્યા. સાથે તેણે સૌને એ આજ્ઞા પણ કરી કે જુએ તે મને જીવતા પકડવા ઈચ્છે છે. અને રાજાની પાસે મેકલવા ચાહે છે. તે હું મારા વીર ચાન્દ્રા ! તમારૂં કર્ત્તવ્ય અને મારી પશુ એ સંમતિ છે કે શત્રુ જ્યાં સુધી આપણા સ્થાન સુધી પહેાંચ્યા નથી ત્યાં સુધીમાં આપણે તેને વચમાં જ રોકી દેવા, તેમાં આપણુ હિત સમાએલુ” છે. (સૂ. ૧૫) 6 તદ્ ” તારૂં પંચગોરસયારૂં ’- ઇત્યાદિ 4 " તદ્ ાં તારૂં પંચરોરસારૂં ' તે પછી એ પાંચસો ચેલોકાએ સમગ્રસેળÆ તત્તિ નાવ હિમુળત્તિ' પેાતાના સરદાર અલગ્નસેનના એ હુકમને શ્રી વિપાક સૂત્ર ૧૨૫ Page #139 -------------------------------------------------------------------------- ________________ તત્તિ” કહીને સ્વીકારી લીધું “ત બ સે સમાજને વાવરું' જ્યારે તેના હુકમને સૌએ સહર્ષ થઈને સ્વીકારી લીધું ત્યાર પછી તે અભગ્નસેન એર સેનાપતિએ ‘ ૪ ૩વરવારે બહુજ વિશેષ પ્રમાણમાં ચાર પ્રકારના આહારને તૈયાર કરાવ્યા “ ઉત્તરવહાવત્તા પં િવાસાદિ સદ્ધિ Rાર પારિજી” તમામ પ્રકારનું ભેજન તૈયાર કરાવીને પછી પાંચસો જેની સાથે તેણે સ્નાન કર્યું અને કૌતુક મંગલ એવં પ્રાયશ્ચિત્ત આદિ કાર્યો પણ કર્યાં તેણે જે કૌતુક મંગલ પ્રાયશ્ચિત્ત કર્યા. તે રાજાની સેનાને રોકવા માટે એટલે પિતાના વિજ્યલાભમાં આવનારા વિદનેની નિવૃત્તિ થવાની ઈચ્છાથી કર્યા. માથામંવંત તે વિષ ધસપ૪ મુરે ર અસમાને૪ વિદાફ” તે પછી તેણે ભજનશાળામાં બેસીને તે તૈયાર કરેલા ચાર પ્રકારના આહાર તથા નાના પ્રકારની મદિરાને આસ્વાદ-વિસ્વાદ કર્યો અને બીજાઓને પણ ખવરાવ્યા પીવરાવ્યા, “નિમિમુત્ત त्तरागएवि य णं समाणे आयंते चोक्खे परमसुइभूए पंचहिं चोरसएहिं सद्धिं બરું હું ભેજન કર્યા પછી તે ત્યાંથી નીકળ્યા અને નકલીને પછી કોગળા કર્યા હાથે મુખને સાફ કરી શુદ્ધ કરી બરાબર જ્યારે શુદ્ધ થઈ ગયું ત્યારે પાંચસો ચરોની સાથે ગીલા-ભીના ચામડાના આસન પર બેઠા. “દિશા” બેસીને તમામ ચેરોને તૈયાર થવાને હુકમ કર્યો, પછી પિતાના સેનાપતિને હુકમ થતાં તે સૌ સજજ-તૈયાર થઈ ગયા. તેણે પોતે પણ “Houદ્ધનાવવા કવચ પહેર્યું અને આયુધ પ્રહરણ આદિ અનેક પ્રકારનાં શસ્ત્રો લીધા, આ પ્રમાણે કાર્દિ રાવ રવે” હાથમાં પકડેલી ઢાલેથી, મ્યાનમાંથી બહાર કાઢેલી તલવારોથી, ખંભા પર ટાંગેલા તીરેના ભાથાથી પ્રત્યંચા સહિત ધનુષથી, તેના પર રાખેલા બાણેથી સજિત યોદ્ધાઓની સાથે એકી સાથે જલદી ૨ વાગનારા વાજીના શબ્દ એટલે કે ઉત્કૃષ્ટ સિંહનાદ, બોલ અને કલકલરવથી સમુદ્રની માફક ગગનમંડળને ગજાવતા થકા “છાવરજંટા પં”િ દિવસના ચોથા પ્રહરમાં સાહારવીગ વોરપછીનો ” તે શાલાટવી ચોરપલલીથી નીકળ્યા ળિછિત્તા ” નિકળીને “વિસમરદિપ દિયમત્તવાળા તં સંડું રિવાનર વિદ’ વિષમ અને દુર્ગમ વનમાં રહ્ય પિતાના સાથે ઘેરથી પરિપૂર્ણ આહાર–પાણી વગેરેની ગોઠવણ કરી લીધી હતી તેથી ચિંતારહિત બની તેઓ ત્યાં આગળ બેઠા અને સૈન્ય સહિત તે દંડ સેનાપતિ આવે છે તેની રાહ જોવા લાગ્યા ભાવાર્થ–સેનાપતિને વચમાંજ રોકી લેવાની અભગ્નસેનની સલાહ સૌને પસંદ પડી, ચેરસેનાપતિએ સૌના માટે ખાવા-પીવાની સંપૂર્ણ રીતે ગોઠવણ કરી હતી. ચાર પ્રકારના આહાર પૂરા પ્રમાણમાં તૈયાર કરાવ્યા હતા, ભેજન તૈયાર થતાં સેનાપતિએ સૌની સાથે સ્નાન કર્યું, કૌતુક મંગલ આદિ કાર્ય પણ તેણે શ્રી વિપાક સૂત્ર ૧૨૬ Page #140 -------------------------------------------------------------------------- ________________ શત્રસન્યને શેકવા માટે વિજ્યમાં આવનારાં વિદનની નિવૃત્તિની ભાવનાથી કર્યા, શારીરિક કાર્યોથી નિવૃત્ત થઈને પછી સૌની સાથે ભેજનશાળામાં ગયાં, ત્યાં સૌની સાથે ભોજન કર્યું. ભોજન કર્યા પછી મુખ અને હાથ સાફ કર્યા, પછી ત્યાંથી આવીને ભીના ચામડાના આસન પર બેસીને તેણે તમામ પિતાના ૫૦૦ ચોરેને તૈયાર થવાનો હુકમ આપે, સેનાપતિનો હુકમ મળતાં તે તમામ બહુ જ ઉતાવળથી અસ્ત્ર-શસ્ત્રોથી સજાયમાન થઈ તૈયાર થઈ ગયા, સેનાપતિ પોતે કવચ આદિ ધારણ કરી સજિજત થઈ તૈયાર થયા. તમામ માણસો (યોધાએ) સૌ ઢાલ, તલવાર, ધનુષ આદિથી તૈયાર થઈ ગયા પછી તે અભગ્નસેન દિવસના ચેથા પ્રહરમા વાગતાં વાજાંઓની ધ્વનિ વડે આકાશમંડળને ગજવતા-શબ્દમય કરતા થકા ચેરપલલીથી સૌની સાથે નીકળ્યા. ચાલતાં ચાલતાં એક દુર્ગમ જંગલમાં આવી પહોંચ્યા, પિતાની પાસે સંપૂર્ણ રીતે આહાર પાણીની ગોઠવણ હતી. તેથી ચિન્તારહિત થઈને તેઓ એ વાતની રાહ જોવા લાગ્યા કે હવે કયારે અહીં આગળ થઈને દંડ સેનાપતિ નીકળશે. (સ. ૧૬) “તy i ? ' ઇત્યાદિ. “તw vi” તે પછી “જે છે તે દંડ સેનાપતિ “કેવા પ્રમાણે તેને કયા છે?” ચાલતાં ચાલતાં ત્યાં આગળ આવી પહોંચ્યા જ્યાં તે અભગ્નસેન ચોરેને સરદાર તેની રાહ જોઈ રહેલે હતે, “વવા”િ આવતાં જ “ગમળવોરાનળ સદ્ધિ અભખ્તસેન શેર સેનાપતિની સાથે “સંપાને યાત્રિ ” તેના યુદ્ધને આરંભ થઈ ગયે “તy i ? મારે ઘરસેવ યુદ્ધ પ્રારંભ થતાં જ તે અભગ્નસેન ચેરસેનાપતિએ “તે હે તે દંડ સેનાપતિને “વિશ્વમેવ યમદિના પરિ ’ પ્રથમ તો તુરત જ શસ્ત્રોથી વિંધી નાખે, પછીથી મુઠી અને પગના પ્રહારથી તેને મૂચ્છિત કરી દીધું. તે પછી તેની સેનાના સુભટને ક્ષત-વિક્ષત (જખમી–ઘવાએલ) કરીને ખૂબ માર માર્યો અને તેની ગરૂડ અદિ ચિન્હોથી યુકત ધ્વજા અને પતાકાઓ છેડાવીને જમીન પર નાંખી દીધી. અને તેને પિતાની સામેની દિશામાંથી બીજી દિશામાં કાઢી મુકયા i ગમનસેળસેળાપ” આ પ્રમાણે તે દંડસેનાપતિએ અભગ્નસેન સેનાપતિ દ્વારા “અનાર રિદિપ સમા” હતમથિત ઘવાએલ શ્રી વિપાક સૂત્ર ૧૨૭ Page #141 -------------------------------------------------------------------------- ________________ 6 ' " . વલાવ એલ) આદિદશાપ્રાપ્ત થઇને अस्थामे अव अवीरए अपुरिसकारपरक मे અત્રĪનિમિતિ પટ્ટુ ' અસ્થિર, બલડીન, માનસિકશકિતરહિત અને ઉદ્યોગશકતરહિત બનીને આ ચેરસૈન્યને અમે સામનેા કરી શકતા નથી. આ દુષ્પ્ર (જેનું દમન મુશ્કેલીથી થાય એવા) છે' એ પ્રમાણે વિચાર કરીને ‘નેનેત્ર પુર્વાશ્મતાજે રે નેળેય મઘ્યછે યા તેનેવ વાળજીરૂ ' તે પુરિમતાલ નગરની તરફ મહાખલ રાજાની પાસે ત્યાંથી પાછા ફરી આવ્યા ‘વાōિત્તા ? આવીને ચલ નાવ હતું યાસી ’ તેણે બન્ને હાથ જોડીને રાજાને વંદન કર્યુ અને પછી આ પ્રમાણે ખેલ્યા-‘ ä વહુ સામી ’ હે સ્વમિન્ ! મારું પાછુ ફરી આવવાનું કારણ એ છે કે- ‘ પ્રમાણેને ચોસેળાફે' તે અભગ્નસેન ચારસનાપતિ ‘ત્રિસમદુખાવળટ્ટિ' વિષમ અને દુર્ગામ મહાવનની અંદર છુપાઈને બેઠા હતા. ‘- ચિમત્તા ' ખાવા-પીવાની તમામ સામગ્રી તેના પાસે હતી, આવી પરિસ્થિતિમાં તે ‘ TM વધુ તે સવજે જે જીવદુવિઞસવલે વા हत्थवलेण वा जोहबलेण वा रहबलेण वा चाउरंगिणीव लेणंपि उरंउरेणं વિત્તિપ્ ” તે કોઇ પણ ઉપાયથી ચાહે ઘણા ઘેાડાઓનું ખલ હાય, હાથિએનું અલ હાય, ચેાધાનું અલ હાય, થાનું બલ હાય, અથવા ચતુર ગિણી સેનાનું પણ ખલ હેય, કૈઋણ દ્વરા પકડી શકાતેા નથી, કોઇ પણ પ્રકારના ખલથી તે સાક્ષાત્ પકડી નહિ શકાય, હા એક એવા ઉપાય જરૂર છે કે જેના દ્વારા તે હાથમાં આવી શકશે, જેમ કે ♦ સામેળ ૨ 1 પ્રિય વચનથી મેળ ય ' અન્ધુ મિત્રાદિકેમાં પરસ્પર ખટપટ કરાવવાથી ‘કાળે ચ’ઇચ્છિત વસ્તુ આપવાથી, સ પ્રથમ એ ઉપાયોથી ‘ વિસંમમાળે' તેને આપણા પર વિશ્વાસુ : બનાવી લેવા સરલ રીતિથી સેનાપતિની આ " 6 , જોઇએ, જ્યારે તેને આપણા પર પૂરો વિશ્વાસ જામી જાય ત્યારે વક્ત્ત તે આપણાથી પકડાઇ જશે તર્Îસ મહત્વછે’ પ્રકારની સલાહ સાંભળી લીધા પછી તે મહાખલ રાજવીએ ‘તે તે અભગ્નસેનના ' जेविय જેટલા તેના ‘ કિંમતના હમેશાં તેની પાસે બેસવા વાળા મંત્રિ આદ માણુસી હતા, ‘સલમા’ જેટલા તેના અંગરક્ષક હતા “મિત્તળાકૃળિયનસયસાધળા * અને ખીજા જે તેના મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબધી પરિજન હતાં તેવિ ચ ં” તે તમામને ‘ ધળ ચળવંતા સાવજ્ઞેળ મિ ” ધનથી, સોનાથી, રત્નાથી, ઉત્તમેત્તમ વસ્તુઓથી અને રૂપિયા--પૈસા આદિથી ફાડી લીધા, અભગ્નસેનના ઉપર તે સૌના સ્નેહ હતા તેને દૂર કરી અને પેાતાના પર પ્રસન્ન રહે તેમ ખનાવી લીધા તથા અમસેલ્સ ચોરસળાવ સ 4 6 ܕ શ્રી વિપાક સૂત્ર ૧૨૮ Page #142 -------------------------------------------------------------------------- ________________ મિરરવvi મારું મઘઉં પરિદારું સારું પાદુહાણું વેર” અભગ્નસેન ચોરસેનાપતિના પાસે હમેશાં વારંવાર મહાર્થ–મહાપ્રયજન સાધક મહાઈ મહામૂલ્યવાળ, મહાઈ–મહાપુરુષને યોગ્ય અને રાજાé–રાજા-મહારાજાઓને લાયક નજરાણું ભેટ મોકલવાને પ્રારંભ કર્યો “સિત્તા ” આ પ્રમાણે નજરાણાં ઉપહાર મોકલી મેકલીને રાજાએ તેને પોતાના ઉપર “વિસંમારૂ વિશ્વાસ રાખે તે બનાવી દીધો. ભાવાર્થ–દંડ સેનાપતિ આવતાં જ અભસેન ક્રોધથી લાલ–ળ બનીને તેના પર ભૂખ્યા વાઘ પ્રમાણે પડયે, બન્નેનું ત્યાં આગળ ઘમસાણ યુદ્ધ થવા લાગ્યું. અગ્નિસેને પહેલેથીજ તેના આવતાની સાથે જ તીક્ષણ બાણથી ઘાયલ કરી દીધે, પછી મુઠીઓ તથા પગના પ્રહાર વડે તેની ખૂબ ખબર લીધી. તેની સેનાને અરતવ્યસ્ત (વેરણ-છેરણ) કરી વજા-પતાકા પડાવીને જમીન પર નાખી દીધા. આ પ્રમાણે પિતાની દુર્દશા જોઈને તે દંડસેનાપતિ એકદમ ગભરાઈ ગયે, અને તેને સામનો કરવાની તેનામાં બીલકુલ શકિત રહી નહિ, તે તદ્દન નિવીર્ય બની પુરુષાર્થથી પણ ક્ષીણ મલિન થઈ ગયે. “આ ચારસેનાપતિ દુર્જય છે એવા વિચારથી પોતાના નવારમાં પાછો ફરી આવે, આવીને રાજાને જે કાંઈ હકીકત હતી તે તમામ પહેલેથી છેલ્લે સુધી કહી સંભળાવી, તેણે અભસેનની શકિતનાં ગૌરવનું વર્ણન કરતાં જણાવ્યું કે-હે નાથ! હું જ્યાં અહીંથી સૈન્ય સાથે શાલાટવીની તરફ પ્રસ્થિત થયે તેવામાં એક ગહન દુર્ગમ વનમાં પિતાના પૂરા પ્રમાણમાં ખાન-પાનની ગોઠવણ કરીને સંતાઈ રહેલ તે અભગ્નસેને મારે સામને કર્યો, તેણે અમારે સામને કર્યો તેમાં મને પૂરી રીતે વિશ્વાસ આવી ગયો કે - જ્યારે આ પ્રકારે તેની પાસે અશ્વબલ કામ આપી શકતું નથી, હાથીનું બળ ટકી શકતું નથી. દ્ધાઓની શકિત પણ તેને જીતી શકતી નથી. રથનું બળ પણ તેની દુષ્પવૃત્તિને રોકી શકતું નથી. અને ચતુરંગિણ સેના પણ તેને જીતી શકતી નથી, તે શક્તિ–બળ વડે તે કઈ રીતે વશ કરી શકાશે નહિ, ત્યારે મારો વિચાર હાલમાં એ છે કે તેને સામ, દામ, દંડ અને ભેદ નીતિ વડે કરીને વશ કરવાના પ્રયત્નો કરવા જોઈએ. મહાબળવાન શત્રુને પણ તેના દ્વારા પરાજય કરી શકાય છે. આ પ્રમાણે દંડ સેનાપતિની ઉચિત સલાહ માનીને મહાબલ રાજાએ તે પ્રમાણે કર્યું. ધન આદિની સહાયતા દ્વારા તેણે અભસેનના પક્ષમાં રહેનારાં મનુષ્યને ક્યાં અને શ્રી વિપાક સૂત્ર ૧૨૯ Page #143 -------------------------------------------------------------------------- ________________ પિતાના પક્ષમાં કરી લીધાં. તથા અગ્નિસેનને પણ અનેક પ્રકારની ભેટે દ્વારા પિતાને વિશ્વાસુ બનાવી લીધું. (સૂ૦ ૧૭) તા શું છે? ઈત્યાદિ. ‘તy i તે પછી “જે મસ્તે તે મહાબલ રાજાએ “ગળવા જાય કે એક સમય “રિમતી રે ? પુરિમતાલ નગરમાં “ઘ” એક મહં' વખાણવા યોગ્ય “મદમદાઢયું” અતિશયવિશાલ “ સારું” કૂટાગારશાલા “રૂ બનાવડાવી “ગળાજવંમર નિવિદં જે અનેક થાંભલાઓથી જોડાએલી હતી, “પાર્થ, રિબિન્ન, મિહિરાવ ચિત્તને આનંદ આપનારી હતી જોવા લાયક હતી. અનુરૂપ–મળતે મળતી જેવી જોઈએ તેવી હતી અને વિશેષ શોભાપાત્ર હેવાથી તે અદ્વિતીય-અજોડ માનવામાં આવતી હતી. તy f સે મદદ રાણા વળવા જાઉં? એક દિવસની વાત છે કે તે મહાબલ રાજાએ કઈ એક સમય “ રમતાઝારે પુરિમતાલ નગરમાં “વષ્ણુ વાવ તારં રૂ ” ૧૦ દસ દિવસ ભરાય તેવા એક ઉસવની ઘેષણ કરાવી, અહીં યાવતું શબ્દથી ઘેષણ માં રાજપુરુષે એ એ વસ્તુ પ્રકટ કરી કે-જ” આ ઉત્સવમાં આવેલી કે ઈ પણ વસ્તુ ઉપર રાજ્ય તરફથી કર (ટેકસ) લેવા માં આવશે નહિ તેમજ આ ઉત્સવમાં દુકાને કરવા માટે જે જમીન આપવામાં આવશે તેનું ભાડું લેવાશે નહિ. અને વેચાણ કરવા માટે લાવેલી ગાય આદિ પરને કર તદ્દન માફ કરે છે. “અમui’ રાજ્ય તરફથી કોઈ પણ નેકર કેઈના ઘેર આવીને નવા હુકમની જાહેરાત કરશે નહિ. “મસંહિમહિમ ઉચિત અને અનુચિત તમામ પ્રકારના દંડ તેમાં માફ રહેશે. “ રમ” કોઈપણ શાહકાર કેઈપણ કરજદારને આ ઉત્સવમાં પિતાનું દેણું આપવા માટે કહી શકશે નહિ. અને લેણદાર તથા દેણદાર બનને પરસ્પર અશાન્તિ ઉત્પન્ન કરી શકશે નહિ. ગધાળિ’ કરજદારનું જે કરજ છે, તે રાજા પિતાના તરફથી ચૂકવી આપશે. શુદ્રયમુવે” તથા ગાવ –બજાવવાની તેમાં પૂરી વ્યવસ્થા રહેશે. “ખિકાઅમરામ” માલા ગુંથવા લાયક અશ્લાન–નહિ કરમાએલા (ખીલેલા) પુની શ્રી વિપાક સૂત્ર ૧૩૦ Page #144 -------------------------------------------------------------------------- ________________ દુકાને પણ ત્યાં બે લવામાં આવશે. “ળિયાવરના કઝિયં” વેશ્યાઓ અર્થાત નાટક કરનારાઓનો નાચ, ગાયન અને અભિનય, આ અવસર ઉપર જોવા મળશે. “તાઝાયરાપુર તાલવિદ્યામાં કુશળ માણસોની અહીં સારી રીતે જમાવટ થશે. ‘મુથપોથifમામ ” અનેક પ્રકારના ખેલ અને તમાસા અહીં માણસોને બતાવવામાં આવશે માણસોની તમામ પ્રકારની જરૂરીઆતે અને તેઓના સુખ માટે અહીં સારામાં સારી ગોઠવણ કરવામાં આવશે. મરિ' તેને બનશે ત્યાં સુધી દર્શનીય અર્થાત્ અનુકરણીય બનાવવા માટે દરેક પ્રકારના પ્રયત્નો કરવામાં આવશે. “સ પોષ વોરાર” તે ઉત્સવ દસ દિવસ સુધી ચાલશે આ પ્રમાણે રાજાએ પિતાના માણસે દ્વારા ઉત્સવની ઘષણ-જાહેરાત કરાવી. “ વાસાવા” આ પ્રમાણે ઘોષણા કરાવ્યા પછી ફરીથી રાજાએ “ઝાઝુંવિયપુરને સર પિતાની આજ્ઞામાં રહેનારા પુરુષોને પોતાની પાસે બોલાવ્યા ‘સદાવિત્તા” બોલાવીને ‘વે વઘાસી” આ પ્રમાણે કહ્યું– “જીદ શં તુ વાસ્તુવિIT” હે દેવાનુપ્રિયા ! આપ લેકે જાઓ! જઈને “સજાવી રપછી શાલાટવીથિત ચાપલ્લીમાં “ તથા તુ અમાસે રબારું અભગ્નસેન ચોરસેનાપતિને ‘જરથ૪ ના વં વયુદ’ શિષ્ટાચાર ગ્ય અભિનંદન કરીને અમારા તરફથી એ ખબર આપ– ‘પર્વ રવત્ રેવાળ!? સમાચાર એ છે કે “ પુરિમતા જોરે મવ ા ખાવ Thiv ૩ક્ષિણ પરિમતાલ નવારમાં મહાબલ રાજાએ દસ દિવસ સુધીને એક ઉત્સવ ઉજવવાની એક યોજના કરી છે. તેમાં આવનારી ચીજો પર ચુંગી (દાણ) આદિ સર્વ પ્રકારના કર રાજ્ય તરફથી માફ કરેલા છે. આ ઉત્સવમાં – મનોરંજનની તમામ સામગ્રીને પૂરો પ્રબંધ કર્યો છે તે જિd વાળુgિar’ એટલા માટે હે દેવાનપ્રિયા આપ * વિરું ગણoi૪ પુણાવસ્થઘમટ્ટાઢા ” પુષ્કળ અશન, પાનાદિક અને પુષ્પ, વસ્ત્ર, બંધમાલાદિક તમામ સામગ્રી “હૃદયમાઝા” અહી મંગાવશે “હાદુ' અથવા ' યમેવ છે નાઆપ પોતે ત્યાં પધારશે. ભાવાર્થ–મહાબલ નરેશે દંડ સેનાપતિની સલાહ પ્રમાણે, અભગ્નસેનને પિતાના વશ કરવા માટે આજન (પ્રવૃત્તિ) પ્રારંભ કરી દીધું. તેમાં તેણે સૌ પહેલાં નગરમાં કોઈ એક સમયે એક સુંદર વિશેષ વિશાલતાવાળી કૂટાગારશાલા નિર્માણ કરાવી, રાજાએ તેને ખાસ કરીને ચિત્તનું આકર્ષણ કરે તેવી બનાવી, તે ભવન પૂરી રીતે જ્યારે સાંગોપાંગ તૈયાર થઈ ગયું ત્યારે રાજાએ પિતાના રાજપુરુષદ્વા૨ નગરમાં એવી ઘોષણુજાહેરાત કરાવી કે, નગરમાં દશ દિવસ સુધી એક મહાન ઉત્સવ થશે, જેમાં માણસો માટે દરેક પ્રકારની સગવડ આપવામાં આવશે, બહાર અથવા શહેરના તમામ દુકાનદારો પાસેથી કોઈ પણ વસ્તુ પર રાજ્ય તરફથી કર - દાણ લેવાશે નહિ, દુકાને માટે રાજ્ય તરફથી જમીન મફત આપવામાં આવશે ઉત્સવમાં કોઈ પણ માણસ કોઈ માણસ પાસેથી લેણું વસુલ કરવા માટે હરકત કરી શકશે નહિ, દેણું હશે તે રાજ્ય તરફથી ચૂકવી અપાશે, રાજના નોકરો આ ઉત્સવમાં આવેલા કોઈ પણ માણસને કોઈ શ્રી વિપાક સૂત્ર ૧૩૧ Page #145 -------------------------------------------------------------------------- ________________ પણ પ્રકારે દબાવી શકશે નહિ આ ઉત્સવમાં દરેક પ્રકારની વ્યવસ્થા સારામાં સારી રાખવા માટે ધ્યાન આપવામાં આવ્યું છે. તેમજ ઉત્સવ ચિત્તનું આકર્ષણ કરે તે બનાવવા માટેની તમામ સૂચના રાજાએ પિતાના નોકરો દ્વારા કરાવી દીધી. સૂચના કરાવ્યા સછી રાજાએ કૌટુમ્બિક પુરુષને ફરીથી પોતાની પાસે લાવ્યા અને કહ્યું કે શાલાટવીમાં જાઓ અને ચેરપલ્લીમાં રહેવાવાળા અલગ્નસેનને આ સમાચાર કહો અને કહેવું કે–રાજાએ આ ઉત્સવમાં સમ્મિલિત થવા માટે આપને આદરપૂર્વક આમંત્રણ કર્યું છે અને પૂછાવ્યું છે કે-આપ ઉત્તમ ખાવાપીવાની સામગ્રી તથા પુષ્પ, વસ્ત્ર, ગંધ, માલા આદિ સમસ્ત સામગ્રી અહિયા મંગાવશે અથવા આપ પોતે ત્યાં પધારશો ? ( ૧૮). તy i ?? ઈત્યાદિ. ‘તા ” આ પ્રમાણે આદેશને સાંભળીને પછી તે જોવુંવિરપુરિયા તે કૌટુમ્બિક પુરુષે એ “મવેસ્ટ ” મહાબલ રાજાને “રાથ૪ ના મુતિ” સાદર બે હાથ જોડી નમસ્કાર કરી તેમણે આપેલા હુકમને સ્વીકાર ક્ય “વિમુખત્તા ' એ પ્રમાણે સ્વીકાર કરીને “ પુરમતારા પગો” તે પરમતાલ નગરથી “પત્તિળાવમંતિ’ શાલાટવી તરફ જવા માટે નીકળ્યા “વિશ્વમા' નકલીને ‘દારૂવિવિરહિં માને? બહુ દૂર નહિ એવા નજીકના માર્ગેથી ચાલતા થકા “મુર્દિ” સુખપૂર્વક “ વાયાર્દિ ? રસ્તામાં કલવા (નાસ્તા, ચા-પાણી) કરતા કરતા તે સૌ “નવ જાઢાવી વરપટ્ટી’ જ્યાં તે શાલાટવી ચેરપલી હતી, તે હવાઇરછતિ ” ત્યાં આવી પહોંચ્યા ‘નારિજીત્ત' આવીને તેઓએ “ગમ વોરાવરું અભગ્નસેન ચેરસેનાપતિને સાદર “જ ગાવ પૂર્વ વયાસ હાથ જોડી નમસ્કાર કરીને આ પ્રમાણે કહેવાને પ્રારંભ કર્યો ‘સેવાપુજયા” હે દેવાનુપ્રિય! સાંભળે “rd રવષ્ણુ આપના માટે રાજાએ આ પ્રમાણે સમાચાર કહેવરાવ્યા છે તે અમારા મુખથી સાંભળો 'पुरिमतालणयरे महब्बलेणं रण्णा उस्मुक्के जाव उदाहु सयमेव गच्छेज्जा' પુરિમતાલ નગરમાં મેં-મહાબલ રાજાએ એક દસ દિવસને ઉત્સવ ઉજવવાનું જાહેર કર્યું છે, તેમાં આવનારી જનતા પાસેથી કઈ પણ પ્રકારને કર દાણ લેવામાં આવશે નહિ, માણસના મનોરંજન માટે જ એ ઉત્સવ કરવામાં આવે છે. ઇત્યાદિ પૂર્વોકત આગળ કહેલી તમામ વાત આ ઉત્સવને લગતી જે હતી તે અભગ્નસેનને કહી, અને સાથે તે પણ જણાવ્યું કે-હે દેવાનુપ્રિય ! આપને રાજાએ તે વાત પણ પૂછાવી છે કે: આપ શું ખાવા-પીવાની સામગ્રી તથા પુષ્પ, વસ્ત્ર, ગંધ માલા આદિ સામગ્રી શ્રી વિપાક સૂત્ર ૧૩૨ Page #146 -------------------------------------------------------------------------- ________________ 6 આપના પાસે અહીં મગાવશે! કે આપ પોતે જ ત્યાં પધારશે ? તણાં ગમાसेणे ते कोडुंबिय पुरिसे एवं वयासी ' આ પ્રમાણે કાટુમ્બિક પુરુષોની વાત સાંભળીને તે અભગ્નસેન તેઓને આ પ્રમાણે કહેવા લાગ્યા- ગદ્દો વાળુ યા ’ હું દેવાનુપ્રિય ! હુ‘ઘુમતાજપર સત્યમેવ ચામ્િ' પોતે જ પુરિમતાલ નગરમાં આવીશ ‘તદ્ન જોવુંવિયરિસે સવારે, સમ્મોરૂ આ પ્રમાણે પેાતાને અભિપ્રાય કહીને તે અલગ્નસેને તે આવેલા સૌના સારી રીતે આદર સત્કાર અને સન્માન કર્યું. ‘ સત્તા સમ્માળિત્તા વિત્તત્તેરૂ ’ સન્માન અને સત્કાર કર્યાં પછી. તેણે આવેલા સૌ રાજપુરુષાને વિદાય–રવાના કર્યાં. ' ભાવા—મહામલ રાજાની આજ્ઞાને પ્રમાણુ કરીને તે તમામ કૌટુમ્બિક પુરુષ પુરિમતાલ નગરથી તુરત જ તૈયાર થઈને બહુ દૂર ન થાય તેવા માથી શાલાટવીમાં રહેલી ચારપલ્લી તરફ રવાના થયા, રસ્તામાં ખાતા-પીતા આનંદ કરતા તે માણસો ચારપલ્લીમાં જઇ પહેાંચ્યા પહોંચતાં જ તેઓએ અભગ્નસેન ચારસેનાપતિને હાથ જોડીને નમસ્કાર કર્યાં અને રાજાએ કહેલા પુરિમતાલ નગરમાં ઉજવવામાં આવનાર ઉત્સવ વિષેના તમામ સમાચાર કહી સંભળાવ્યા સમાચાર સાંભળીને અભગ્નસેને પણ પેાતાના અંતરના અભિપ્રાય તેએને કહ્યો, પછી તેણે આવેલા તમામનેા સારી રીતે આદર સત્કાર કર્યાં, પછી તે સૌને પુરિમતાલ નગર જવા માટે રજા આપી (સુ ૧૯) ( C તદ્ નું સે અમાસને ' ઇત્યાદિ 4 " તદ્ ાં ” કૌટુમ્બિક પુરુષ ત્યાંથી રવાના થયા પછી. ‘ સે ગમખ્તસેને ચોસેળાવ' તે અભગ્નસેન ચેારસેનાપતિએ ‘ વદુર્દિ મિત્ત-નામ પડવુ૪' પોતાના 6 • , અનેક મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સમ્બન્ધી અને પરજનાની સાથે મહીને हाए जाव पायच्छित्ते સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી તેણે કૌતુક મોંગલ અને પ્રાયશ્ચિત્ત કાર્ય કર્યું. એ તમામ કામથી નિવૃત્ત થઈને પછી ‘સવાર્ણાવિભૂત્તિ’ તમામ અલંકારોથી શણગાર સજીને તે ‘સાહાકવીમો ચોપટીયો' શાલાટવીસ્થિત * પઽિવમ 1 નિકળ્યે ચારપલ્લીથી ડિવિમિત્તા ’ નીકલી કરીને નેનેવ પુમિતાનળયરે નેળેવ મવછે રાયા તેનેવ વાજી' પુષ્મિતાલ નગર આવી પહેાંચ્યું અને પહેાંચતા જ તુરતજ મહાબલ રાજાની પાસે જઇને ઉભે રહ્યો C उवागच्छित्ता ' ઉપસ્થિત થઇને ( નજીક ઉભા રહીને ) ‘ચરિચિ મનનું રાય નાં વિઞળ વાડ્' તેણે રાજાને હાથ જોડીને નમસ્કાર કર્યાં 2 શ્રી વિપાક સૂત્ર ૧૩૩ Page #147 -------------------------------------------------------------------------- ________________ 6 ' અને જય—વિજયના ધ્વનિથી વધાવ્યા, ‘ વૈદ્ધાવિત્તા મટ્યું નવ પાદુસં સવળેફ વધાવીને પછી તેણે મહામૂલ્યવાન નજરાણુ રાજાના સન્મુખ ભેટ તરીકે રાખી દીધુ 'तर णं से महब्बले राया अभग्ग सेणस्स चोरसेणावइस्स तं महत्थं पड़िच्छ ' રાજાએ પણ ચારસેનાપતિ અભગ્નસેને મૂકેલું નજરાણું લઇ તેને સ્વીકાર કર્યાં અને ‘સમમાં ચોસેળાવનું સવાર્ ' તે અભગ્નસેન ચાર સેનાપિતને સારી રીતે આદર સત્કાર કર્યાં અને સમ્માને’ સન્માન કર્યું. सक्कारिता सम्माणिती જ્યારે અભગ્નસેન ને સારી રીતે પોતાના તરફથી સત્કાર સન્માન થઇ ગયે ત્યારે ‘નિમત્તે’ પછી તેને ત્યાંથી વિદાયગીરી આપી ‘ સારું 7 છે બાસ જયરૂં * વિદાય કરીને તેને ફૂટાગારશાળામાં તંબુ આપ્યા તપ્ નું સે અમળસેળ ચોરસેળાવ ' કૂટાગારશાળામાં રહેવાનું નકકી થયા પછી તે અભગ્નસેન ચાર્સેનાપતિ • માન્વટેનું ફળ ” મહાબલી રાજાદ્વારા ‘વિસન્નિ સમાજે નેનેવ છૂટાયરसाला तेणेव उवागच्छर * વિદાય પામી જ્યાં તે કૂટગારશાલા હતી ત્યાં આવ્યા, ભાવા —અભગ્નસેને પુષ્મિતાલ નગરમાં થતા ઉત્સવમાં હાજરી આપવાના અભિપ્રાયથી ત્યાં જવા માટે પોતાની તૈયારીને પ્રારંભ કર્યાં, તેણે સૌથી પ્રથમ પોતાના મિત્રા, સ્વજન, સબધી આદિ સૌને આ વાતની ખખર મેાકલાવી દીધી. એટલે તે સૌ ખરાખર સમય પ્રમાણે તેની પાસે આવી પહેોંચ્યા, સૌ આવી ગયા પછી, અભગ્નસેને સ્નાન કર્યું અને મષી—તિલક આદિ કર્યાં. તે પછી પેાતાના શરીર પર બહુજ મૂલ્યવાન વસ્ત્ર અને આભૂષણ પહેરીને પેાતાના સ્થાનથી સૌના સાથે પુરિમતાલ નગર તરફ ભારે ઠાઠમાઠથી ચાલ્યે, ત્યાં પહોંચીને મહાખલ રાજાની મુલાકાત કરી નમનપૂર્વક તેણે રાજાને અભિનંદન કર્યુ. અને જય-વિજય નાદથી રાજાને વધાવ્યા તથા રાજા માટે જે ભેટ લાવ્યા હતા તે તેણે રાજાની સેવામાં અર્પણ કરી, રાજાએ ઘણા જ આનંદની સાથે તેણે આપેલી ભેટને સ્વીકાર કર્યાં, અને સ્વીકાર્યાં પછી તેના આદર સત્કાર કર્યાં, તથા તેને રહેવા વગેરેની વ્યવસ્થા ફૂટાગારશાલામાં કરવાની પેાતાના નેકરને આજ્ઞા કરી. પછી અભગ્નસેન પણ રાજાની પાસેથી વિદાય લઇ તે ફૂટાગારશાલા તરફ ચાલતા થયા, અને ત્યાં આવી મુકામ કર્યાં.(સુ ૨૦) શ્રી વિપાક સૂત્ર " ૧૩૪ Page #148 -------------------------------------------------------------------------- ________________ ' ‘તદ્ ાં તે મધ્વજે ” ઇત્યાદિ. " ' " 6 તÇ Î' અભગ્નસેન ટાગારશાલામાં સ્થિર થયા પછી ‘તે મવછે રાયા મહાબલ રાજાએ જોવિચરણે સદાવર ' કોટુમ્બિક પુરુષને પોતાના પાસે ખેલાવ્યા ‘સાવિત્ત' અને એલાવીને ‘ Ë વચાતી ’. તેએને આ પ્રમાણે હ્યુ કે- ‘ઋદ્દે ં તુમ્હે દેવાળિયા ’હે દેવાનુપ્રિય ! તમે લેકે સૌ અહીંથી જાએ અને ‘ત્રિપુરું બસબંધ વવડાવેર્ પુષ્કલ અશનાદિ તૈયાર કરશ જીવવા વત્તા ' ભોજન તૈયાર થઇ જાય ત્યારે‘તું વિરું ગણળ મુદ્દે ચખ મુદું grujanल्लालंकारं च अभग्गसेणस्स चोरसेणावइस्स कूडागारसालाए उवणेह એ તૈયાર થયેલા ભેાજનને અને સાથે અનેક પ્રકારની મદિરા તથા પુષ્પ, ગંધ, માલા અને અલંકાર આદિ સામગ્રીને ચેારસેનાપતિ અભગ્નસેનની પાસે કુટાગારશાલામાં લઇ જાઓ ‘તદ્ ાં” રાજાના આ પ્રકારનો હુકમ થયા પછી ‘ તે જોવુંવિચરિતા ચજ ભાવવનંતિ' તે કૌટુમ્બિક પુરુષ રાજાની આજ્ઞા પ્રમાણુ કરીને તથા તેને નમન કરીને ત્યાંથી ભે!જનશાલામાં આવી સમસ્ત ભેાજન સામગ્રી તૈયાર કરાવી અને તૈયાર થયેલી ખાવા-પીવાની તમામ સામગ્રી તથા અનેક પ્રકારની મદિરા અને પુષ્પમાલા આદિ સામગ્રી સાથે લઈને ફૂટાગારશાળામાં જઈને ઉભા રહ્યા. અને નમન કરીને જે સામગ્રી લાવ્યા હતા તે તમામને ચેરસેનાપતિ અભગ્નસેનની નજીક રાખી દીધી તક્ ળ' તે પછી ‘સે મળ્યસેવાસેળાવડું વઘુદ્ઘિ મિત્ત॰ सद्धि संपरिवुडे orry जाव सव्वालंकार विभूसिए असणं४ सुरं च५ आसाएमाणे ४ મત્તે વિરૂ ' તે અભગ્નસેન ચેરસેનાપતિએ પાતાના તમામ મિત્રજને આદિ સાથે સ્નાન આદિ કરીને તથા સારી રીતે કપડાં પહેરી તથા અલંકારોથી સુસજ્જિત થઇને તે આવેલી તમામ ખાવા-પીવાની સામગ્રી તથા અનેક પ્રકારની મદિરાનુ ઇચ્છાનુસાર આસ્વાદન કર્યુ, પરભાગ કર્યાં અને પછી નિશા-કેફના આવેશમાં હેશરહિત—(ચેતનરહિત-ભાનવિનાના) થઈ ગયે. ભાવા—જ્યારે અભગ્નસેન પેાતાની મિત્રમ ડલી સાથે કૂટાગરશાલામાં રહ્યો ત્યારે તે સમયે તેની મેમાનગતિ કરવા માટે મહાખલ રાજાએ પોતાના કૌટુમ્બિક પુરુષાને ખેલાવીને એ આજ્ઞા કરી કેતમે સૌ લેાકેા અહીંથી તાકીદથી જાઓ અને ભાજનાલામાં પહેાંચીને ખાવા-પીવાના તમામ પ્રકારના સામાનને વધારે પ્રમાણમાં તૈયાર કરાવા અને જયારે તમામ વસ્તુ તૈયાર થઈ જાય ત્યારે તે તમામને મદિરા આદિ પુષ્પમાલા વગેરેની સાથે લઈને ફૂટાગારશાલામાં અભગ્નસેનની પાસે લઇ શ્રી વિપાક સૂત્ર ૧૩૫ Page #149 -------------------------------------------------------------------------- ________________ જાઓ. રાજાની આ પ્રકારની આજ્ઞાને સ્વીકારીને તે સો ભોજનશાળામાં પહોંચ્યા અને ત્યાં ખાવા-પીવાની સામગ્રી તૈયાર કરાવીને રાજાની આજ્ઞા પ્રમાણે કૂટાગારશાળામાં રહેલા અભસેનની પાસે લઈ ગયા, અભસેને હાઈ ધોઈને તથા પોતાના નૈમિત્તિક કર્મોથી નિવૃત્ત થઈને પિતાની મિત્રમંડલી સહિત તે આવેલી સામગ્રીને ઘણા જ આનંદ સાથે ઉપભોગ કર્યો. ખાધા પછી તે સી મદિરાના નિશા–કેફના આવેશમાં બેભાન થઈ ગયા, અભગ્નસેન પણ બેભાન થઈ ગયા. (સૂ. ૨૧) u f સે મઘ ઈત્યાદિ. * “તા ii અભગ્નસેન તથા તેના સાથીદારો બેભાન થઈ ગયા પછી હે મદ રાય” તે મહાબલ રાજાએ “વિરપુરિસે સદ્દા કૌટુંબિક પરુને લાવ્યા સાવિ ” બોલાવીને “ વાર પછી આ પ્રમાણે કહ્યું છ જે વાણિયા! ” હે દેવાનુપ્રિય! તમે જાઓ ‘પુષિમતાજીન્સ ઇન્સ કુવાડું પદ પુરિમતાલ નગરના તમામ દરવાજાઓને બંધ કરી દે, તથા ગમાણે જોરાવરું અભગ્નસેન સેનાપતિને “શીવાર્દ વિહંદ” જીવતે જ પકડી લીઓ. “જિદ્વિત્તા માં કવર પકડીને તેને મારી પાસે લઈ આવે. “g ' રાજાના આ પ્રકારના હુકમને સાંભળીને પછી તે કુવિચારણા જય બાવ વણિમુતિ” તે કૌટુમ્બિક પુરુષોએ રાજાએ આપેલા હુકમને મહાનભકિત સાથે નમનપૂર્વક સ્વીકારી લીધું. મુળા કુમિતાક્ષ ચિરસ ધારાપિતિ ” સ્વીકાર કર્યા પછી તરત જ તેઓએ પુરિમતાલ નગરના તમામ દરવાજાને બંધ કરી દીધા અને “ગમ વોરસેTaહું બીવનદં નિકંતિ? અભગ્નસેન ચોરસેનાપતિને જીવતેજ પકડી લીધે. જિકિar 10 વરત્તિ પકડી કરીને તેઓ તેને પિતાના ધણી મહાબલ રાજાની નજીક લઈ આવ્યા. ‘તા ' તે પછી તે મારા યા” તે મહાબલ રાજાએ “રામના રોપાવવું ઘણાં વિદાળ વ ગાજરૂ તે અભસેન ચોરસેનાપતિ માટે પિતાના પુરુષને “આ પ્રકારથી એ મારવા ગ્ય છે.” એવી આજ્ઞા આપી ઇવે વહુ જાથમા' આ પ્રમાણે છે ગૌતમ! “અમારે વોરસેળાવ શ્રી વિપાક સૂત્ર ૧૩૬ Page #150 -------------------------------------------------------------------------- ________________ TRા રાજા ના વિદરરૂ” તે અભગ્નસેન ચોરસેનાપતિ પૂર્વના મેળવેલા દીર્ણ દુપ્રતિકાન્ત પિતાના અશુભ પાપકર્મોના વિશેષ ફળને ભોગવી રહ્યો છે. ભાવાર્થ-અગ્નિસેન અને તેની મિત્રમંડલી જ્યારે સારી રીતે બેભાન થઈ ગઈ ત્યારે રાજાએ એવા સમાચાર જાણીને કૌટુમ્બિક પુરુષને પિતાની પાસે બોલાવ્યા અને તેઓ આવ્યા ત્યારે તેઓને આજ્ઞા કરતાં બોલ્યા કે–તમે તરત જ જાઓ અને પુરિમતાલ નગરના તમામ દરવાજાઓને બંધ કરી આપે, તથા બંધ કર્યા પછી જલદી જઈને જીવતે જ અગ્નિસેનને પકડી કરીને મારી પાસે લાવે, રાજની આ પ્રકારની આજ્ઞા માથે ચઢાવીને તેઓએ રાજાના કહેવા પ્રમાણે કર્યું. પ્રથમ નગરના તમામ દરવાજાને બંધ કરી દીધા, તે પછી જીવિતદશામાં અભગ્નસેનને પકડીને રાજાની નજીક ઉભે રાખે, પછી રાજાએ તેને મારવાની પિતાના માણસોને આજ્ઞા આપી. ( આ પ્રમાણે છે ગાતમ! તે અભગ્નસેન પોતાનાં પૂર્વ મેળવેલાં, નિકાચિત દુશ્તીર્ણ દુષ્પતિકાન્ત અશુભ પાપકર્મોનાં ઉદયજન્ય ફળને ભેગવી રહ્યો છે. (સૂ) ૨૨) અમને મંતે !' ઇત્યાદિ. અભગ્નસેનની ભૂજ્યમાન (ભેગવાતી) અત્યંત દારૂણ વેદનાનું કારણ જાણી કરીને શ્રી ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરને ફરીથી એ પ્રશ્ન કર્યો કે મં?” હે ભદન્ત “અમને વળાવ” તે અલગ્નસેન ચોરસેનાપતિ “માસે પિતાની આયુષ્ય પૂરી થયા પછી “મારું શિવા” મરણ પામીને રું દિર કયાં જશે ? ” “ર્દિ કવદિ કયાં ઉત્પન્ન થશે ? ગૌતમને આ પ્રશ્નને સાંભળીને શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું-જાયT” હે ગૌતમ! “અમ જોરાવર્ડ ” તે અભગ્નસેન ચેર સેનાપતિ “સત્તાવીસ વારું સત્તાવીસ ૨૭ વર્ષની “પરમાર્ચ પાસ્ટફના ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવીને મકર તિમવિસરે લિવણ આજના જ દિવસના ચોથા પ્રહરમાં “સુમને જઇ સમાજ” શ્લીપર આરોપિત થઈને “ માસે | જિગા” મૃત્યુના અવસરે મરણ પામીને મીતે ચાપભાઈ પુ” આ રત્નપ્રભા પૃથ્વીમાં “ફોરેvi gramજવાદરૂપ Egg ggg ઉત્કૃષ્ટ એક સાગરની સ્થિતિ વાળા નરકમાં નારકની પર્યાયથી ‘૩રવિિદ ઉત્પન્ન થશે. “ તે i તાગ મvid૬ ૩દિના વં કંસાર TET એ વાત ગુઢવી;” ત્યાંની સ્થિતિ પૂરી ભેગવીને જ્યારે ત્યાંથી નીકળશે શ્રી વિપાક સૂત્ર ૧૩૭ Page #151 -------------------------------------------------------------------------- ________________ ત્યારે પ્રથમ અધ્યનમાં વર્ણવેલા પ્રકારે પ્રમાણે સરીસૃપોમાં ઉત્પન્ન થશે, ત્યાંથી નીકળીને બીજી પૃથ્વીમાં ત્રણ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિથી નારકી પર્યાયમાં, ત્યાંથી નીકળીને પક્ષિઓના ભવોમાં. ત્યાંથી મરણ પામીને ત્રીજી પૃથ્વીમાં સાત સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિથી યુક્ત નારકી પર્યાયમાં ઉત્પન્ન થશે ઈત્યાદિ: આ પ્રમાણે લાવાર પૃથ્વીકાયમાં જન્મ મરણનાં દુ:ખને ભગવતે થકે આ ભવરૂપી અટવી (વન) માં ભ્રમણ કરતું રહેશે. ભ્રમણના પ્રકાર પ્રથમ અધ્યયનના ૨૧ એકવીસમાં સૂત્રમાં જણાવેલા છે તે જ પ્રકાર અહીં પણ સમજી લેવાં જોઈએ તો ૩ દિત્તા પૃથ્વીકાયનાં ભ્રમણને પૂરું કરી ફરી તે “વારી પથરી’ બનારસ-કાશી નગરીમાં “” સૂકર-ભૂંડના પર્યાયથી “પ્રાગાદિ ઉત્પન્ન થશે “જે પf તથ રિદ્દેિ નીવિયાગો વરખ સમજે” તે એ પર્યાયમાં શિકારીઓ દ્વારા મા જશે. પછી “તળેવ વાર થયરી દિસિ પુરા પાયા ફરીને તે બનારસ કાશી નગરીમાં કઈ એક શેઠીયાના કુળમાં પુત્રરૂપથી ઉત્પન્ન થશે. ભાવાર્થ—અયગ્નસેનની દારૂણ પરિસ્થિતિનું કારણ જાણ કરીને ગૌતમ સ્વામીએ ફરીથી શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે કે-હે ભદન્ત ! તે આવી પરિસ્થિતિમાં મરણ પામીને કયાં જશે ? કયાં ઉત્પન્ન થશે? ગૌતમની જીજ્ઞાસાનું સમાધાન કરવા પ્રભુએ કહ્યું કે-હે ગૌતમ! તે ર૭ સત્તાવીસ વર્ષની પિતાની ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવીને આજના દિવસના ચોથા પ્રહરમાં શૈલી દ્વારા મરણ પામીને પહેલી નરકમાં નાશ્મીના પર્યાયમાં ઉત્પન્ન થશે, ત્યાં એક સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિને ભોગવીને જ્યારે ત્યાંથી નીકળશે તે પછી જે પ્રમાણે પહેલા અધ્યયનના ૨૧ માં એકવીસમા સૂત્રમાં મૃગાપુત્રના ભ્રમણને પ્રકાર વર્ણવે છે, તે પ્રમાણે એના પણ ભવભ્રમણના પ્રકાર થશે. પછી તે બનારસ-કાશી નગરીમાં સૂકર-ભૂંડની પર્યાયમાં જન્મ પામશે. ત્યાં તે જીવ શીકારીઓ દ્વારા માયે જશે અને પછી તેજ બનારસ-કશી નગરીમાં કેઇ એક શેઠના કુળમાં પુત્રરૂપથી ઉત્પન્ન થશે. (સૂ) ૨૩) સે iાં ત૨૦” ઈત્યાદિ. શેઠના ઘેર પુત્રરૂપે ઉત્પન્ન થયા પછી જ્યારે “” તે અગ્નિસેનને જીવ તથિ ત્યાં “ઉષ્ણવવામા’ પિતાના બાલ્યકાલ પછી જ્યારે યૌવન અવસ્થાને પામશે, ત્યારે પ્રથમ અધ્યયના ૨૨ બાવીસમાં સૂત્રમાં જે પ્રમાણે મૃગાપુત્રની અવસ્થાનું વર્ણન કર્યું છે, તે જ પ્રમાણે આનું પણ સમજી લેવું જોઈએ. જે પ્રમાણે મૃગાપુત્રે તથારૂપ સ્થવિરેની પાસે ધર્મ શ્રવણ કરીને અણગાર ધર્મને સ્વીકાર કરીને અન્તમાં પિતાના તમામ કર્મોને સંપૂર્ણ પણે નાશ કરી મુકિતને લાભ પ્રાપ્ત કર્યો, તેજ પ્રમાણે આ પણ તથારૂપ સ્થવિરની સમીપ-પાસે ધર્મને સાંભળીને મુનિધર્મ અંગીકાર કરીને અન્તમાં મુકિતગામી બનશે. તે પ્રમાણે ત્યાંનું એ તમામ વર્ણન અહીં આગળ અનુંવર્તિત કરી (જી) લેવું જોઈએ, સૂરસ્થ “નિરો ” એ પદ આ અધ્યયનની સમાપ્તિનું સૂચક છે તે આ પ્રમાણે- “gવં વહુ નં! સમને માવા મા શ્રી વિપાક સૂત્ર ૧૩૮ Page #152 -------------------------------------------------------------------------- ________________ वीरेणं जाव संपत्तणं दुहविवागाणं तच्चस्स अज्झयणस्स अयमढे पण्णत्ते तिबेमि' આ અધ્યયનની સમાપ્તિના અવસરે શ્રી સુધર્મા સ્વામી કહે છે કે- જખ્ખ ! આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીરે જેણે સિદ્ધિસ્થાનને પ્રાપ્ત કર્યું છે તેણે આ દુ:ખવિપાકના ત્રીજા અધ્યયનના જે ભાવ પ્રતિપાદન કરેલા છે, એવાજ હું કહું છું, મેં આ વિષે મારી પિતાની કલ્પનાથી કાંઈ કહ્યું નથી. શ્રમણ ભગવાન મહાવીરના મુખથી જેવું મેં સાંભળ્યું છે, તેવું જ મેં તમને કહ્યું છે. તેથી તે શ્રદ્ધા કરવા લાગ્યા તથા ગ્રહણ કરવા ચગ્ય છે. શંકા-જે દેશમાં તીર્થકર વિચરે છે, ત્યાં આગળ પચીસ (૨૫) જનની અંદર-અંદર છમાં પરસ્પર વેર આદિ અનર્થ ઉત્પન્ન થતા નથી, જેમ કહ્યું છે 'पुप्युप्पन्ना रोगा, पसमंति य ईइ वेरमारीओ। ગદિ–ગાદી, ન હો સુમિરાવ માં ” ને ? | ભાવાર્થ—જ્યાં તીર્થકરનું વિચારવાનું થાય છે ત્યાં જેમાં પૂર્વોત્પન્ન રેગ પિતાની મેળે જ શાંત થઈ જાય છે, વૈર અને મરી (કેલેરા) આદિ નાશ પામે છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ-દુષ્કાળ આદિ તમામ પ્રકારના ઉપદ્રવે પણ શાંત થઈ જાય છે. આવું જ્યાં સિદ્ધાન્તવચન છે, તે શ્રી ભગવાન મહાવીર પુરિમતાલ નગરમાં બિરાજતા છતાં અભગ્નસેનના પ્રતિ મહાબલ રાજાને એ પૂર્વે કહેલ વૈરભાવ શા માટે થયે? ઉત્તર–સિદ્ધાન્તમાં સોપકમ અને નિરૂપક્રમના ભેદથી કર્મના બે પ્રકાર વર્ણવેલા છે. પ્રાણીઓનું જેટલું ઈષ્ટ અને અનિષ્ટ થાય છે તે સર્વ પિતાનાં કરેલાં કદ્વારા જ સાધ્ય થાય છે તેમાં જે વૈરભાવ આદિ સપક્રમકર્મ દ્વારા ઉત્પન્ન થાય છે. તેજ જિનેન્દ્રના અતિશયથી ઉપશાંત થાય છે. જે પ્રમાણે વૈદ્યની દવાથી સાધ્ય રોગજ શાંત કરી શકાય છે. અસાધ્ય નહિ. જે વૈરભાવનું કારણ નિરૂપક્રમ કર્મ છે. તે નિયમ પ્રમાણે અને પિતાનું ફળ આપેજ છે. (સૂ) ૨૪) ઇતિશ્રી વિપાકધૃત સૂત્રની “વિવાન્નિા ” ટીકામાં દુઃખવિપાક નામના પ્રથમ શ્રુતસ્કંધમાં “મન” નામના ત્રીજા અધ્યયનને ગુજરાતી ભાષાનુવાદ સંપૂર્ણ થયે. . ૧ ૩ ! શ્રી વિપાક સૂત્ર ૧૩૯ Page #153 -------------------------------------------------------------------------- ________________ શકટકા વર્ણન | ચેાથું અધ્યયન જંબૂ સ્વામી ત્રીજા અધ્યયનનો અર્થ સાંભળીને શ્રી સુધમાં સ્વામીને હવે ચોથા અધ્યયનના વિષયમાં પૂછે છે- “ગરૂ છું મને? ઈત્યાદિ. હે ભદંત! શ્રમણ ભગવાન મહાવીર જે સિદ્ધિસ્થાનને પ્રાપ્ત થયા છે. દુ:ખવિપાક નામના પ્રથમ શ્રુતસ્કંધના ત્રીજા અધ્યયનનાં જે ભાવ પ્રતિપાદિત કર્યા છે કેઅભસેને પિતાના કરેલા દુષ્કર્મોના મહા ભયંકર ફળ ભેગવ્યાં છે, તે તે મેં સાંભળ્યું હવ શ્રા શ્રમણ ભગવાન મહાવીર જે સિદ્ધિસ્થાનને પામી ચુક્યા છે, તે ચોથા અધ્યયનના ભાવ શું પ્રતિપાદન કર્યા છે? આ પ્રમાણે જે બૂસ્વામીની જીજ્ઞાસા જાણીને શ્રી સુધમ સ્વામી આ અધ્યયનના ભાવ જણાવે છે- “ વહુ” ઈત્યાદિ. “ બં” હે જન્! સાંભળે આ ચોથા અધ્યયનને અર્થ શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યો છે- “ તે રાઇ તે સાપ ) તે કાળ અને તે સમયને વિષે “સોઇંગ ” શોભાંજની નામની એક નગરીહતી. “રિસ્થિમિમિઢા” તે આકાશ સુધી સ્પર્શ કરે એવા અનેક મહેલેથી યુકત તથા અનેક માણસોથી વ્યાપ્ત હતી. તે નગરીમાં રહેવાવાળી પ્રજાને સ્વચક્ર અને પરચક્રને જરાપણ ભય ન હતું. તે હમેશાં ધન ધાન્ય વગેરેથી પરિપૂર્ણ હતી. તાત્પર્ય એ છે કે–તે નગરી હમેશા વૈભવથી પૂર્ણ અને શાંતિ-સુખથી સંપન્ન હતા. “તીરે પોઇંગ જર ત શેભાંજની નગરીના દિયા ઉત્તરપુરિસ્થિને રિસમા” બહારના ઈશાન કોણમાં ‘વરમ ” દેવરમણ એ નામને એક ફકના ફ્રોસ્થા બગીચો હતે ‘તવ્ય તે ઉદ્યાનમાં “કમફસ નવવસ નવાજયને દૃસ્થા ” અમોઘ નામના યક્ષનું એક નિવાસસ્થાન હતું. ‘કુરને ” તે બહુજ પ્રાચીન હતું ભાવાર્થ-ત્રીજા અધ્યયનનું સ્પષ્ટીકરણ સાંભળીને જ ખૂસ્વામીને ચોથા અધ્યયનના ભાવને સાંભળવાની-જાણવાની જીજ્ઞાસા વધીતેથી પિતાની વધી રહેલી જીજ્ઞાસાને શાંત કરવા માટે શ્રી સુધર્મા સ્વામીને પૂછી રહ્યા છે-હે ભદન્ત ! શ્રમણ ભગવાન મહાવીર જે ત્રીજા અધ્યયનનાં સ્પષ્ટીકરણના નિમિત્તે અભગ્નસેનનું જીવનવૃત્તાન્ત પરિષમાં સંભળાવ્યું હતું, તે તે મેં આપના મુખકમલથી સાંભળી લીધું. હવે હું તે સાંભળવાની ચાહના-ઇચ્છા કરું છું કે તે શ્રમણ ભગવાન મહાવીરે ચોથા અધ્યયનના ભાવ શ્રી વિપાક સૂત્ર ૧૪૦ Page #154 -------------------------------------------------------------------------- ________________ શું કહ્યા છે? આ પ્રમાણે જંબૂ સ્વામીએ પૂછયું ત્યારે શ્રી સુધર્મા સ્વામી કહે છેહે જબૂ! તે કાલ અને તે સમયમાં શોભાંજની નામની એક નગરી હતી, તે મેટામેટા આકાશને સ્પર્શ કરે તેવા મહેલેથી શોભતી, અનેક માણસોની વસ્તીથી ભરપૂર વચક–પરચકના ભયથી રહિત અને ધન તથા ધાન્યાદિથી હમેશાં પરિપૂર્ણ હતી. તે નગરીના બહારના ઇશાન કેણના ભાગમાં દેવરમણ નામને એક સુંદર બગીચો હતે તે બગીચામાં અમેઘ નામના યક્ષનું બહુ જ પ્રાચીન નિવાસસ્થાન હતું. (સૂ) ૧) “' ઇત્યાદિ. તત્ય vi લોહંગળા પરી’ તે ભાંજની નગરીમાં “ મટું નામ 11 હોલ્યા એક મહાચંદ નામના રાજા હતા “મા” તે હિમાલય પર્વત જેવા મહાન હતા. મલયાચલ. સુમેરૂ પર્વત અને મહેન્દ્રના જેવા બીજા રાજાઓમાં મુખ્ય હતા. “ત ઈ મકવંસ mો? તે મહાચંદ રાજાને તેને નામં મન થા’ સુષેણ નામના એક મંત્રી હતા; “કામેચ૯૦ ઉમદા તે સામ, ભેદ અને દંડ આદિ રાજનીતિને ઉપયોગ કરવામાં અને બીજાઓનાં ચિત્તને રંજન કરવામાં કુશળ હતા, અહીં દંડ શબ્દની પાસે જે શૂન્ય છે તે શૂન્યવડે ‘કાળાપતિyઉત્તળ વિદિન' આ પાઠને ગ્રહણ કરવામાં આવ્યું છે, તે સામ આદિ પદની વ્યાખ્યા આ પ્રમાણે છે પરસ્પરમાં એક બીજાને ઉપકાર બતાવીને ગુણોનું કથન કરીને શત્રુને પિતાને વશ કરી લેવા તે સામ છે, જે ઉપાયથી શત્રુના પક્ષના પરિવારમાં કે આપસમાં પુરુ પાડવી તેનું નામ ભેદ છે. શત્રુનાં ધન વગેરે પદાર્થોનું હરણ કરવું તે દંડ છે, શત્રુનાં લઈ લીધેલા ધનને પાછું આપવું તે ઉપપ્રદાન છે, તે પ્રધાન (મંત્રી) “સ તે રાજનીતિનો પ્રયોગ કરવામાં અને ન્યાય કરવાની કળામાં વિશેષ કુશળ હતા, કઈ નીતિથી અને કયા ન્યાય વડે કયું કામ કરવું જોઇએ, કયા સમયે કેની જરૂરીયાત પડે છે તે તમામ વાત બહુજ સારી રીતે જાણતો હતો ‘તથ i સદંબા જયરણ” તે ભાંજની નગરીમાં “પુસTMામ જળવા તથા ” એક સુદના નામની વેશ્યા પણ રહેતી હતી. તેનું “વો ’ વર્ણન કામધ્વજા વેશ્યાના જેવું છે. ભાવાર્થઆ નગરીના રાજવીનું નામ મહાચંદ હતું તે વિશેષ પ્રતાપી હતા તેને એક મંત્રી હતા, જેનું નામ સુષેણ હતું તે મંત્રી રાજનીતિ અને ન્યાયમાં ઘણુ જ ચતુર હતા, કેઈને પણ વશ કરવામાં કે કબજે કરવામાં બહુજ બુદ્ધસંપન્ન હતા, આ નગરીમાં એક સુદર્શન નામની વેશ્યા રહેતી હતી, તે પણ રૂપ અને લાવણ્યથી પૂર્ણ હતી. (સૂ૦ ૨) શ્રી વિપાક સૂત્ર ૧૪૧ Page #155 -------------------------------------------------------------------------- ________________ તવ્ય i ? ઈત્યાદિ. તવ્ય સોનg ” શેભાંજની નગરીમાં “મુદ્દે નામસત્યવા થા” સુભદ્ર નામના એક સાર્થવાહ પણ રહેતા હતા ‘ગ ગાવઅપમૂખ' તે માણસોથી અને ધનાદિકથી પરિપૂર્ણ હતા. ‘તરત vi સુમસ કરાવાદલ્સ મેદાન મારિયા ત્યા” તે સુભદ્રની પત્નીનું નામ ભદ્રા હતું અનr૪૦ વી તેના હાથ અને પગ બને સુકુમાલ કમલ હતા, શરીર પણ પાંચ ઈદ્રિયોના યથા–રોગ્ય પ્રમાણથી પરિપૂર્ણ હતું. ‘તરસ છે કુમક્ષ સત્યવાદ જો મદા મારિયા ગત્ત તે સુભદ્ર સાર્થવાહને એક પુત્ર હતો તે તેની ભદ્રા પત્નીના ઉદરથી ઉત્પન્ન થયા હતા “સરે જામ સારા દાથા તે બાળકનું નામ શકટ હતું. “પી” તે પણ અંગોપાંગ પરિપૂર્ણ અને રૂપલાવણ્યથી શોભાયમાન હતા.(સૂ૩) “તેvi ri” ઈત્યાદિ તે જ તે સમvi ” તે કાળ અને તે સમયને વિષે “મને મા મદાવીરે સમા શ્રમણ ભગવાન મહાવીર વિહાર કરતા થકા તે શેમાં જની નગરીમાં જ્યાં દેવરમણ નામનો બગીચો હતો ત્યાં પધાર્યા પ્રભુનું આગમન જાણીને ‘ પરિક્ષા જળમાથા ત્યાંની જનતા તેમનાં દર્શન અને તેમની પાસેથી ધર્મ શ્રવણ કરવા માટે પોતાના સ્થાનથી નીકળી. ‘ra વિ જિયો’ મહાચન્દ્ર રાજવી પણ નીકળ્યા. તે સૌ ચાલી કરીને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિ જમાન હતા ત્યાં આગળ આવ્યા આ સૌએ પ્રભુને વંદના કરી નમસ્કાર કર્યો, અને પર્ય પાસના અર્થાત સેવામાં બેઠા “ધr wદો” પ્રભુએ તમામને મૃતચારિત્રરૂપ ધર્મને ઉપદેશ આપે, “રિમા વરાયા’ ધર્મકથા સાંભળીને તે સૌ ભગવાનને વંદના–નમસ્કાર કરીને પોતાના સ્થાન પર પાછા ગયા, રાજા પણ પોતાના સ્થાન પર ગયા. (સૂ) ૮) “તે ? ઈત્યાદિ. તેvi u તેvi સમજી તે કાળ અને તે સમયને વિષે “સમક્ષ માવો મહાવીર” શ્રમણ ભગવાન મહાવીરના “ નેચંતેવાસી ના રાયમ યોજ” મોટા શિષ્ય ગૌતમ સ્વામી, ભગવાનની આજ્ઞા પ્રાપ્ત કરીને ભિક્ષા માટે શ્રી વિપાક સૂત્ર ૧૪૨ Page #156 -------------------------------------------------------------------------- ________________ 6 4 .. Àાભાંજની નગરીમાં ઉચ્ચ-નીચ અને મધ્યમ કુલામાં ફરતા થકા રાજમાર્ગ પર આવ્યા. તસ્ય નું દથી બન્ને પુત્તે' ત્યાં તેમણે હાથીઓ, ઘેાડાએ અને મનુષ્યને જોયા તેનિ ાં પુર્વાસાળ મનચં' તે હાથી-ઘેડ એ પર ચઢેલા પુરુષના મધ્યમાં રહેલે ‘i ’એક સરૂચિય પુસિં અવોરાનધાં વિત્ત॰ નાત્ર ઉગ્યોમાં ચિંતા તહેવ નાથ મયં વાળરેફ ' સ્ત્રીસહિત પુરુષને જોયે. તેના ડાકની નીચેના ભાગથી લઈ પાછળની પીઠના તમામ ભાગ સુધી દેરડાથી બન્ને હાથ બાંધેલા હતા, તેના નાક અને કાન બન્ને કાપેલા હતા, આવી સ્થિતિમાં તે પુરુષને જોઇને અને તેના સંબંધમાં જે જાહેરાત થતી તે સાંભળીને ગૌતમસ્વામીના મનમાં આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયા ક-આત્મપ છે ક આ પુરુષ પૂર્વભવમાં કરેલાં અશુભ કર્મોના ફળ સ્વરૂપ નરક જેવી વેદનાને અનુભવ કરી રહેલ છે આ પ્રમાણે વિચાર કરીને ગૌતમ સ્વામી ઉચ્ચ-નીચ મધ્યમ ફૂલામાં ફરીને પુરતી ભિક્ષા લઈને ભગવાનની પાસે આવ્યા. આવતાંની સાથેજ તેએ જે ભિક્ષા લાવ્યા હતા તે તમામ ભગવાનને મતાવી અને વંદન—નમસ્કાર કરીને પછી આ પ્રમાણે મેલ્યા કે:- ભગવાન ! હુ આપની આજ્ઞા પ્રાપ્ત કરીને આજે શેશભાંજની નગરીમાં ભિક્ષા લેવા માટે ગયે, જતાં જતાં માર્ગમાં મેં એક પુરુષને સ્ત્રીની સાથે જોયે. તે નરકના જેવી વેદનાના અનુભવ કરી રહ્યો હતે. હે ભદન્ત ! તે પુરુષ પૂર્વભવમાં કેણુ હતા જે આ પ્રકારની દારૂણ વેદના ભોગવવાનું પાત્ર બન્યા છે? હવે ભગવાન તેનું ચરિત્ર કહે છે. (સૂ. ૫) 6 રૂં વધુ ’ ઇત્યાદિ. 6 , જ ગૌતમ સ્વામીએ પૂછ્યું ત્યારે ભગવાન કહે છે કે-ગોયમા ! * હે ગૌતમ ! ‘Ë વહુ’ આ પ્રમાણે તેનું વાજેવું તેનું સમાં' તે કાળ અને તે સમયને વિષે 'हेव जंबूद्दीवे दीवे भारहे वासे' मा - ખૂદ્દોપનાં આ ભરત ક્ષેત્રને વિષે ‘જીવાપુરે નવરે ટ્રાસ્થા' છગલપુર નામનું એક નગર હતું.‘તસ્સ સીશિરી મં રાયા હોસ્થા” તે નગરના સિદ્ધગિરિ નામના રાજા હતા, તે માદિમવતમદંતમમમમનારે ’ મહાહિમવાન પર્યંત જેવા મલયાચલ સુમેરૂગિરિ અને મહેન્દ્ર પર્વત સમાન અન્ય રાજાઓમાં પ્રધાન–મુખ્ય હતા. તથા છાપુરે આયરે छणिए णामं छागलिए परिवसड अट्ठे जाव अपरिभूए' ते છગલપુર નગરમાં છન્તિક નામના એક કસાઈ પણ રહેતા હતા, તે ખૂબ ધન, ધાન્ય આદિ સંપત્તિથી " શ્રી વિપાક સૂત્ર ૧૪૩ Page #157 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ હતું અને કેઈથી પરાભવ પામે તેવે ન હતો. અને બહુ જ “અભિr guiલિયા અધમી અધર્મસેવી અધર્મથી જ પિતાની આજીવિકા ચલાવતો હતે, બીજાને દુઃખ પહોંચાડવામાં જ પિતાને આનન્દ સમજતો હતે. “તાથ i funયરસ છાસ્ટિક વ તે શહેરમાં છનિક કસાઈને ત્યાં ઘણાંજ “ગયા જ યાદ ” બકરાઓનાં ઘેટાઓના ‘શાળ ર” રોઝના વસમાઇ ૨’ બલદેના “સવાળ સસલાઓના “પયામાં ર... બાલસૃગોના યાજ ચ” સૂઅરોના “સિંઘા ’ સિંહાના “દરિયા થી હરના “સમજાન ” સાંભરના “દિક્ષા ય પાડાઓના “સદ્ધાળ” સો સોના બાંધેલા સદસવાળ હજાર હજારના બાંધેલા કૂદાળિ” સમૂહ “વાહણ' વાડાઓ – કાંટાની વાડથી વિટાયેલા સ્થાનમાં “સળિાડું” બાંધેલા વિદ્ગતિ” રહેતા હતા ઇને તત્વ વા કુરિમા નામ મત્તા તેની પાસે બીજા અન્નક માણસે કામ કરતા હતા, તે કસાઈ તે માણસોની નોકરીના પગારમાં તેમને ભેજન અને પિસા આપતે હતે. વિદરે નાત્ર મદિરે જ તે નોકરીમાં કેટલાક નોકરે તે તમામ બકરાથી લઈને પાડા સુધીના તમામ જાનવરની “કાવવા સંજોમા ઉતિ ’ રક્ષા કરતા સાર સંભાલ કરતા હતા, ‘ગઇ ચ સે વદવે રિક્ષા કેટલાક તેના નોકર-ચાકર “રયાળ ૧ નાવ નૃaખ તે તમામ બકરા આદિ જાનવરોના સમૂહને “નિરંસિ * પિત–પિતાના સ્થાનોમાં ‘ દ્ધારું કિરવા વિતિ' બંધ કરીને કહેતા હતા, ‘યom સે વ પુરસા વિઘમમત્તવેળા બીજા કેટલાક નકરો કે જેમને કસાઈ તરફથી ભેજન અને પગાર મળતું હતું તેવા વદ મા જ પાત્ર મદિર જ જીવિસામો વાર વિંતિ ઘણા બકરા આદિથી લઈને પાડાઓ સુધીના જાનવરોને મારતા હતા. “વરોધિ' મારીને “કંસારું qળાવિયાડું જતિ” તેના માંસના કાતર વડે કાતરીને ટુકડા કરતા હતા. ત્તિ થિસ છાઝિયરત કMતિ” ટુકડા કર્યા પછી તેને છન્નિક કસાઈ પાસે તે લઈ જતા હતા. અને ૪ સે વેદ પુરિના કેટલાક એવા નેકર પણ હતા કે “તારું વદૂષારૂં ગાબંસારું જ ગાઢ મહિમંતાડું તન; ૨ લાસ્ત્રીમુ જ જિંક્યુ જ મઝUrug ૨ ડું કુ ચ તતિરૂ” તે લાવેલા સમસ્ત બકરા આદિના માંસના ટુકડાઓને લેઢાને તવા -તાવડા પર, મોટા કડાઈઓમાં, નાની કડાઈમમાં, સેકવાના વાસણમાં અને અંગારાપર યથાક્રમ ઘીમાં તળતા હતા, ભુંજતા હતા અને સેકતા હતા તષ્ઠિત્તા જરૂ' તળીને ભૂંજીને સેકીને પછી “રાયમસિ” રાજમાર્ગમાં શ્રી વિપાક સૂત્ર ૧૪૪ Page #158 -------------------------------------------------------------------------- ________________ માણસને જવા-આવવાના રસ્તા ઉપર “વિત્તિ જજેમા વિદતિ રાખીને તેને વેચતા હતા અને તે વેચાણની આવકમાંથી પિતાની આજીવિકા ચલાવતા હતા. 'अप्पणा वि य णं से छण्णिए छागलिए बहुविहेहि अयमंसेहि जाव महिसमसे हि' તે છનિક કસાઈ પણ બકરાદિકથી લઈને પાડાઓ સુધીના અનેક પ્રકારનાં માંસની સાથે જે “જિ િ૨ મકાર્દિક’ તળેલા, સેકેલા “સોદિય’ શૂલપર રાખીને પકાવેલા તેઓની સાથે ‘માપમા૪ વિદર” અનેક પ્રકારની મદિરાનું પણ સેવન કરતે હતે. ભાવાર્થ ગૌતમ સ્વામીના આ પ્રકારના પ્રશ્નને સાંભળીને વીર પ્રભુએ કહ્યું કે હે ગૌતમ ! તે કાલ અને તે સમયને વિષે આ જંબુદ્વીપ નામના દ્વિીપમાં રહેલા આ ભરત ક્ષેત્રમાં એક છગલપુર નામનું નગર હતું, તેના રાજાનું નામ સિંહગિરિ હતું તે બહુ જ વધારે પરાક્રમ વાળો હતો, તેના શત્રુઓ પણ તેનું નામ સાંભળીને ભયથી કંપી ઉઠતા હતા. તે નગરમાં એક ધનિક મેટા પરિવારવાળો અને મહા અધાર્મિક છનિક નામને કસાઈ પણ રહેતું હતું. તેને ત્યાં બકરા આદિ ઘણાં જ જાનવરો મેટી સંખ્યામાં એક વાડામાં બાંધી રાખવામાં આવતાં હતાં, તેની સારવાર માટે ઘર અનેક નોકર-ચાકર કામ કર્યા કરતા હતા, નેકરાને ખાવા-પીવાનું અને પગાર પણ આપતે હતે. તે તમામ નકરોનું કામ-કાજ સૌને વહેંચી આપેલું હતું, કેટલાક પશુઓના રક્ષણનું કામ કરતા હતા, કેટલાક સારી રીતે બાંધતા હતા, કેટલાક ત્યાં બાંધેલા પશુઓ બહાર જતાં ન રહે તે સંભાળ રાખતા હતા, કેટલાક તેને મારવા માટે રાખેલા હતા, તે પશુઓનો વધ કરી તેના માંસને કાતરથી ટુકડા કરીને પોતાના માલિકની પાસે લઈ જતા, અને માલિક બરાબર તેને જોઈ લેતા તે પછી તે માંસના ટુકડાઓને, તાવડા આદિ પર તળીને સેકીને, પકાવીને. તે વેચવા માટે રાજમાર્ગ પર રાખીને બેસતા હતા, અને તેને વેચાણની આવકમાંથી પિતાની આજીવિકા ચલાવતા હતા. પિતે છીન્નક કસાઈ પણ, તળેલાં શેકેલા અને પકવેલાં માંસની સાથે અનેક પ્રકારની મદિરાનું સેવન કરતે હતે. (સૂ) ૬) શ્રી વિપાક સૂત્ર ૧૪૫ Page #159 -------------------------------------------------------------------------- ________________ શકટકા જન્મ વર્ણન તif સે ' ઇત્યાદિ તp fi' તે પછી તે છoળ છાસ્ટિ” તે છનિક કસાઈ ‘gયમે જનુ બકર આદિથી લઈને પાડાઓ સુધીના પશુઓને સેંકડે અને હજારોની સંખ્યામાં મારવા અને તેનાં માંસને રાંધવું તથા તેનાં વેચાણમાંથી આજીવિકા ચલાવવી, પશુઓના માંસાદિકની સાથે નાના પ્રકારની મદિરાઓનું સેવન કરવું એજ એક માત્ર કામ હતું “યા” તેજ જેનું મુખ્ય કામ હતું. “વિને બકરાદિક પશુઓને મારવાની વિધિમાં તે વિશેષ કુશળ હતે. “gવામાયા?’ એજ જેનું આચરણ હતું વદ વાવ ઢિાં અત્યંત ઘેરતર નિકાચિતબંધસહિત અનેક પાપકર્મોને “સમન્નિજિત્તા” ઉપાર્જન કરી મેળવીને “સત્તવાસસારું પરમાણું ? ૭૦૦ સાત વર્ષની ઉત્કૃષ્ટ આયુષ્યને ભેળવીને કામ કરે છે શા મૃત્યુને સમય આવતાં મરણ પામીને “વાસ્થg pદવી જેથી પૃથ્વીમાં કે જ્યાં “ોને સામદિકુ ને ઉત્કૃષ્ટ ૧૦ દસ સાગરની સ્થિતિવાળા નરકવાસ છે તેમાં “ ઘોરયાઇ નારકની પર્યાયથી “aum' ઉત્પન થયે 'तए णं सुभदस्स सत्थवाहस्स भद्दा भारिया जाइणिदुया यावि होत्था' સુભદ્ર શેઠની ભદ્રા નામની પત્ની જાતિનિજુક હતી “નાયા તારના વિદાયવતિ તેનાં બાળકે અવતરતાંની સાથે જ તુરત મરણ પામતાં હતાં તણ કરે છrogrણ છાઝિ, તે છ નૂક કસાઈ ૨૩થીe gવી” હાલમાં તે એથી પૃથિવીમાંથી “શાંતાં ઉદ્દિત્તા પિતાની આયુષ્ય પૂરી થયા પછી ત્યાંથી નીકળીને વ સોઇની પથરી આ ભાંજની નગરીમાં ‘કુમક્ષ સથવસ' તે સુભદ્ર શેઠની “મદામાયા ભદ્રા પત્નીના “છિંતિ કુત્તાપ ૩વવો” ઉદરમાં પુત્રરૂપથી ઉત્પન્ન થયેલ છે. ભાવાર્થએક સમયની વાત છે કે તે છનિક કસાઈ કે જેણે પિતાની ૭૦૦ સાત વર્ષની આયુષ્યને તમામ સમય પશુઓ મારવામાં તેના માંસના વેચાણથી પિતાની આજીવિકા ચલાવવામાં, પિતે માંસ સાથે અદિરાનું પાન કરવામાં જ વીત બે છે, જ્યારે પિતાની આયુષ્યને છેલે સમય નજીક આવે છે, ત્યારે તે કાળનાં મુખનો અતિથિ બનીને મેળવેલાં પાપકર્મોના નિકાચિત બંધન ભેગવવા માટે ૧૦ દ સાગરની સ્થિતિવાળા ચોથા નરકમાં ત્યાંના નારકી થઈને ઉત્પન્ન થાય છે, હવે સુભદ્ર શેઠની કથા સાંભળે–તેની જે પત્ની ભદ્રા, તે જાતિનિન્દકા હતી. તેને સંતાન જન્મ પામતાંની સાથે જ મરણ પામતાં હતાં, તેથી ત સ તાન વિનાની હતી. શ્રી વિપાક સૂત્ર ૧૪૬ Page #160 -------------------------------------------------------------------------- ________________ તે છત્રિકને જીવ ૧૦ દસ સાગરની ત્યાંની આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી નીકળીને તે શેઠની શેઠાણીના ગર્ભમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. (સૂ૦ ૭) તર પ તી” ઈત્યાદિ. ___ 'तए णं तीसे भद्दाए सत्थवाहीए अन्नया कयाइं तिण्हं मासाणं વઘુપરિyouTvi var હોદ ૩ પૂણ” તે પછી તે ભદ્રા સાથે વાહીને ગર્ભનાં ત્રણ ૩ માસ જ્યારે પૂર્ણ થઈ ગયાં ત્યારે તેને આ પ્રમાણે દેહ-અભાવા (મરથી ઉત્પન્ન થયે કે-ધWIો તાગ માગો સTWITગ સ્થળો if નવ” તે માતાઓ ધન્ય છે; પુણ્યવતી છે, અને કૃતાર્થ છે, યાવત શબ્દથી‘कयपुण्णाओ णं ताओ अम्मयाओ, कयलक्खणाओ णं ताओ अम्मयाओ, વિવાળો તો મર્મયાગા’ આ પદેના સંગ્રહ છે, તે માતાએ પુણ્યશાળી છે, તેઓએ પૂર્વભવમાં પુણ્ય મેળવેલું હશે, તે કૃતલક્ષણ-સુખ જીવન, આદિ શુભ રેખાઓથી યુકત છે, કૃતવિભવતેમણે પિતાને વૈભવ અને સંપત્તિને દાનાદિ શુભ કાર્યમાં સફળ કરી છે “મુછ u તાસિં માપુરા નમૂનવિચરે તેમને જ મનુષ્યસમ્બન્ધી જન્મ અને જીવન સફળ છે “ નાગ ઈ વF TIMવિદi णयरगोरुवाणं पसूण य जलयर-थलयर-खहयर-म ईण पक्खीण य' येणे ઘણાંજ પ્રકારનાં નગરૂપ-નગરના ગાય આદિ પશુઓના તથા જલચરાદિ પક્ષિઓના વહિં મદિ ઘણાંજ માંસ જે “ તહિં મનિ રહિં ઘી-તેલ આદિથી તળેલા હેય, અગ્નિથી પકાવ્યાં હોય અને શૂળ પર રાખીને પકાવ્યાં હોય, તેની સાથે મદુર ર ર ગાડું ર પીધું ર પસને ૨ મધુ–પુષ્પમાંથી બનાવેલી મદિરા, મેરક-તાડમાંથી બનાવેલી મદિરા જેને તાડીરસ કહે છે. જાતિ નામની મદિરા સીધુ-ગોળ અને ધાવડીના પુલમાંથી બનેલી મદિરા તથા, પ્રસન્ના-દ્રાક્ષાદિથી બનેલી માદરા. આ પ્રમાણે મધુ આદિ પાંચ પ્રકારની મદિરાનો “રાણામા આસ્વાદન કરતી થકી “વિસામો ” વારંવાર સ્વાદ લેતી થકી “ઘરનો ? તેને પરિભેગ કરતી થકી અને પરિમાણમાજીવો બીજી સ્ત્રીઓને વહેંચતી થકી તો વિતિ પિતાના દેહલા–મને રથને પૂરા કરે છે “શં શરૂ iાં વમવિ’ જે હું પણ એ પ્રમાણે “વહુ ના ઘણાંજ નગર ગરૂપ પશુઓના અને જલચર, આદિ પક્ષિઓના બહુજ પ્રકારના તળેલા ભુંજેલા અને શૂલ પર પકાવેલા માંસની સાથે મધુ આદિ પાંચ પ્રકારની મદિરાનું બેડું આસ્વાદન કરૂં, વારંવાર આસ્વાદન શ્રી વિપાક સૂત્ર ૧૪૭ Page #161 -------------------------------------------------------------------------- ________________ ♦ ' , કરૂં. પરભાગ કરૂં, અને બીજી સ્ત્રીઓને વહેંચુ, એ પ્રમાણે મારા દેહલા (મનેરથ) ને ‘ વિક્ઝિામિ ” પૂર્ણાં કરૂ તા સારૂ ‘નિર્દે 1 આ પ્રમાણે વિચાર કરીને ‘તંત્તિ યોનિ ગન્નિમાળસિ' તે દેહલા-મનાથ પૂર્ણ નહિ થવાથી તે ભદ્રા ‘મુદ્દા મુળવા નાય” સુકાવા લાગી. ચિન્તાના કારણે ખારાક પર અરૂચી થવાથી તે ભૂખી રહેવા લાગી, તેનું શરીર રોગગ્રસ્ત જેવું દેખાવા લાગ્યું અને મુખ પીળું પડી ગયુ તેમજ નિસ્તેજ જ઼ી થઈ ગયું, અને રાત્રી-દિવસ નીચુ મુખ રાખીને આપ્તધ્યાન કરતી હતી, તદ્ ાં તે મુમરે સત્થવાદે' એક સમય તે સુભદ્ર સાથ્યવાહ ‘મળ્યું માથં ગોન્ચ નાવ પાસ ભદ્રા ભાર્માંન પૂર્વાંકત-આગળ જણાવ્યા પ્રમાણે આ ધ્યાન કરતી જોઇને ‘ä યાસી’ કહ્યુ કે-હિં તુમ સેવાળિયા ઓદ્ય ગાન નિયાસિ' હૈ દેવાનુપ્રિય ! તમે આ પ્રકારે આ ધ્યાન શા માટે કરા છે ? તે હું સા મા સત્યવાદી-મુમાં સત્યવાદી યારી * સુભદ્રના પુછવાથી તે ભદ્રા સાવાહી કહેવા લાગી−‘ વં વધુ હૈવાળુપિયા! મમ તિરૢ માસાળ ખાય શિયામિ ” હે દેવાનુપ્રિય! મારા ગર્ભનાં ત્રણુ માસ પૂરાં થતાં મને આ પ્રમાણે દેàા–મનારથ ઉત્પન્ન થયા છે કે હું નગરનાં ઘણાં જ ગાયરૂપ પશુઓના તથા જલચરાદિ પક્ષિઓનાં તળેલા ભુંજેલા અને શૂલપર રાખીને પકાવેલા માંસની સાથે મધુઆદિ પાંચ પ્રકારની મદિશનું સેવન કરું, વારંવાર સ્વાદ લઉ તેના પરિભોગ કરૂ અને બીજી સ્ત્રીઓને પણ તે આપુ, આ પ્રકારના હલેા પૂરા થયા નહિ તેથી હું જ્ઞિયામિ' આન્તધ્યાન કરી રહી છું ‘તદ્ ાં તે મુમ, સત્યવાદ પછી તે સુભદ્ર સાર્થ્યવાહ મદ્દાદ્ માયિાદ્ અંતિર્થમાં સોચા નિસÇ મળ્યું માÄિË યાસી' ભદ્રં ભાર્યાની પાસેથી તે વાત સાંભળીને હૃદયમાં ધારણ કરીને ભદ્રા પત્નીને આ પ્રમાણે કહેવા લાગ્યા-‘રૂં રવજી લેવાનુાિ ! હે દેવાનુપ્રિયે ‘સુદ નમઁત્તિ” તારા ગ’માં ‘શ્રદ્દાનું પુનચાવવ્યાવેળ' અમારાં પૂર્વાંચત પાપના પ્રભાવથી ‘’કોઇ એક ‘Íમ્ભર્ નાથ તુડિયાળને નોને બોવ અધાર્મિક આદિ વિશેષવિશિષ્ટ, અને બીજાને દુ:ખ પહાંચાડવામાં તે અનાદ માનનારો જીવ આવ્યે છે ‘ તેનું સે તોજે પામ્મૂ ' તે કારણથી તને આ પ્રકારના દહલા–મનેરથ ઉત્પન્ન થયા છે ‘તું દોલયસ પસાયાં તે આ ગર્ભમાં રહેલા જીવનું સારૂં થાએ ‘નિટ્ટુ ’ એવા વિચાર કરીને ‘તે મુમ૨ે સત્યવાદે” તે સુભદ્ર સાથે વાહ ‘વિ ાપ ' કાઇ પણ ઉપાયથી અર્થાત્ માંસ–મદિરાના જેવા આકારના ફળ અને તેનાં રસ સ્ત્રીને આપીને તે ફોલ્ટ વિશે તેના દેહલા (મનેારથ)ને પૂરો કર્યાં. ‘તદ્ ” સા મા સત્યવાદી' પછી તે ભદ્રા સા વાહી संyouदोहला * પાતાના દેહલા (મનેરથ) પૂરા થતાં, ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિથી દેહલાનું ‘સંમાળિય હોદ્દા’સન્માન થતાં, વિનિયોદ્દા વોષ્ઠિમ * " શ્રી વિપાક સૂત્ર ૧૪૮ Page #162 -------------------------------------------------------------------------- ________________ दोहला संपन्न दोहला ' તમામ મનારથ પૂરા થવાથી પેાતાની જે જે અભિલાષા હતી તે નિવૃત્ત થતાં, ઇચ્છિત વસ્તુ ખાવાથી પ્રસન્ન થયેલી તે તેં જન્મ તે ગને મુદ્દે મુદ્દેન” સુખપૂર્ણાંક ‘વર' ધારણ કરવા લાગી (સ્૦ ૮) ' तए णं सा० " ઇત્યાદિ. ' ( " " ‘તદ્Î ’એક દિવસની વાત છે કે ‘સા મા સત્યવાદી” તે ભદ્રા શેઠાણીએ ‘અળ્યા જ્યારૂં ' કાઇ એક સમય જ્યારે ‘વાં માસાળું વદુર્ગાહપુળાળ ' પોતાનાં ગર્ભનાં પૂરા ૯ માસ પૂરા થઈ ગયા ત્યારે ‘વાત ’ એક પુત્રને ‘ચાચા' જન્મ આપ્યા “ તપ માં તલ્સ ટ્રાH ? પુત્રનો જન્મ થયા પછી તેના માતા-પિતાએ ‘ નાયમેક્ત્ત નૈવ તે ખાળકના જન્મ થયાના સમયે જ ‘ સહસ છૂટો યવૃત્તિ ' દાસીદ્વારા ગાડીની નીચે રખાવી દીધે ‘ વિત્તા ’ રખાવીને પછી વાવૃત્તિ’ પાછો ફરીથી ત્યાંથી ઉઠાવી લીધે જ્ઞાવિત્ત’ ઉઠાવી લઇને ‘ટોપિ ફરી ખીજીવાર પાછા ત્યાં આગળ ‘ઝર્વેતિ ’ રખાવી દીધા ‘વિજ્ઞાં રખાવી કરીને दोपि गिण्हावेत ફરીથી બીજીવાર ઉઠાવી લીધે ‘ આળુપુત્રેળ સારવયંતિ સંગોવૃત્તિ સૈદ્ધત્તિ ” પછી ક્રમશઃ તેમણે તેની રક્ષા કરવા માટે બહુજ સારી રીતે સાર સંભાળ રાખી અને તે ખાળકને માટો કર્યાં. ‘નાાિપ ' આ બાળકની સાર-સ ંભાળ તમામ પ્રકારે બીજા અધ્યયનમાં વર્ણન કરેલા ઉષ્ઠિત ખાળકની પ્રમાણે કરી નાવ નન્દાનું ગર્દૂ રૂમ તાર' આ પુત્રના જન્મ પછી અગીઆર ૧૧ મા દિવસ પૂરો થઇ ગયા અને ખારમા ૧૨ દિવસના પ્રારંભ થયા, ત્યારે તેના માતા-પિતાએ આ પ્રમાણે વિચાર કર્યું કે – આ અમારી પુત્ર जायमेत्ते चेत्र ' ઉત્પન્ન થતાં 'सगडस्स ફેકા’ ગાડીની નીચે ‘ ટાવિદ્ ’ રાખી દેવામાં આવ્યે હતા, ‘તુમ્હા ં’ એટલા માટે ઢોર નું ગદું પુસ વાર" સકે નામેળ † શકટ' આ નામથી એની પ્રસિદ્ધિ થાઓ, ‘તેમ ના યિ” બાકીનું આગળનું એ બાળકનું વર્ણન ઉજિન્નત ખાળકના પ્રમાણે જાણી લેવું જોઇએ ‘નુમદ્દે સથવારે નળમમુદ્દે જાણ માયાવિાચા' તેના પિતા સુભદ્ર શેઠ લવણ સમુદ્રમાં ડુબી ગયા અને મરણુ પામ્યા, તેની માતા પશુ મરણ પામી ગઇ તેવિ મયાઓ નિયો નિષ્કૃતે 1 , ' S શ્રી વિપાક સૂત્ર ૧૪૯ Page #163 -------------------------------------------------------------------------- ________________ તે શકટ દારક (બાળકોને પણ રાજપુરુષેએ મળીને તેના ઘરમાંથી બહાર કાઢી મૂક્યું. કારણ કે તે દુરાચારી થઈ ગયે હતે. ભાવાર્થજ્યારે સુભદ્રનાં ધર્મપત્ની ભદ્રા શેઠાણીને ગર્ભ નવ માસને થઈ ચૂળે ત્યાર પછી કઈ એક સમયને વિષે તેણે એક પુત્રને જન્મ આપે. જન્મ થતાંની સાથે જ તે બાળકને તેના માતા-પિતાએ કઈ એક ગાડીની નીચે બે વાર રખાવી દીધે, અને પછી ઉઠાવી લીધું. અને તે પુત્રનું લાલન-પાલન બહુજ આનંદ અને પ્રેમથી કર્યું. જ્યારે તે અગીઆર ૧૧ દિવસને થઈ ગયે અને બારમા દિવસમાં પ્રવેશ કર્યો ત્યારે તેમણે તે બાળકની નામસંસ્કાર-વિધિ કરવા વિચાર્યું કે–આ બાળકને જન્મતાની સાથેજ ગાડીની નીચે રાખવામાં આવ્યું હતું તે કારણથી એનું નામ શકટ” રાખવું તેજ ગ્ય છે. આ અભિપ્રાયથી તેનું નામ તેઓએ “શકટ’ રાખી દીધું શકટ જ્યારે બાલ્યાવસ્થા પૂરી કરીને યુવાવસ્થામાં આવી પહોંચે તે સમયમાં તેના પિતા લવણસમુદ્રમાં ડુબી ગયા અને મરણ પામ્યા. અને તેની માતા પણ મરી ગઈ. પાછળથી શકટનું સંરક્ષક કઈ નહિ રહેવાથી તે દુરાચારી બની ગયે. ત્યારે નગરના રક્ષકેને આ વાતની ખબર પડી જતાં તેને 'શકટને) તેના ઘરમાંથી બહાર કાઢી મૂક્યું. (સૂ૦ ૯) શકટકા વર્ણન “તy i ?” ઈત્યાદિ. તg ’ પછી ‘સયા નિr fણ સમાને પિતાના ઘરમાંથી બહાર નીકળ્યા પછી તે સારે રાજા' તે શકટદારક ‘સોહનg Tયરીy ભજની નગરીમાં “સિવા–તદેવ નાવ સુરક્ષા જળવાઈ દ્ધ સંપઢજે સાવ હોવા શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર અને મહાપથાદ (મોટા રસ્તા) માં, જુગાર રમવાના અડ્ડાઓમાં, વેશ્યાઓના વાડામાં, દારૂના પીઠામાં નિસંકેચપણે ફરવા લાગ્યું, કઈ શ્રી વિપાક સૂત્ર ૧૫૦ Page #164 -------------------------------------------------------------------------- ________________ સંરક્ષક નહિ હેવાના કારણે અર્થાતુ ખોટા માર્ગે જતે તેને અટકાવનાર કઈ નહિ હેવાથી સ્વતંત્રપણે આમતેમ ફરવાના કારણે સમય જતાં તમામ પ્રકારનાં વ્યસન સેવનમાં કુશળ થઈ ગયે. અને કેઈ એક સમયમાં તેને સંબંધ તે સુદર્શન વેશ્યાની સાથે પણ બંધાઈ ગયે, ‘તા ” સંબંધ થઈ ગયા પછી તે મુજે અમને તે સુષેણ મંત્રીએ “તે સારું લાગે તે શકટ દારકને “aumયા જar bઈ એક સમય “મુરિસાઇ ળિયા નિrો’ સુદર્શન વેશ્યાના ઘરમાંથી પણ છુંમારૂ બહાર કઢાવી મૂકો. ‘ળમવેત્તા” બહાર કઢાવીને “પુરિસ જળ ભિતર વાવે?” પછીથી તેણે તે સુદર્શન વેશ્યાન પણ તેનાજ ઘરમાં રોકી દીધી, જેથી તેની સાથે કોઈને મળવાનું બની શકે નહિ, “રાત્રિ મુરિસાઈ ગયા સદ્ધિ વરાછારું માથુસારું મોજમોજાશું અને તે સુદર્શના વેશ્યાની સાથે મનુષ્યસંબંધી કામભેગેને “મુંનમાજે વિરૂ ભગવતે થકે રહેવા લાગ્યું. “તy i ? સ રાજ કુરિસાઇ નિહાળો છૂટે સમાજ” એ પ્રમાણે તે શકટ દારક તે સુદર્શન વેશ્યાના ઘેરથી નીકળેલો “યowથ રવિ મુકું વા ૪ વા ધિરું વા ગરુમમા વાવ વિદારૂ અન્ય–બીજા સ્થળે ગયે. ત્યાં તેને સુદર્શના વેશ્યા વિના બીજે કઈ પદાર્થ સાંભળે નહિ, તેમજ તેના મનમાં કઈ પ્રકારે ચેન પડયું નહિ, તેમજ બીજા કોઈ સ્થળે તેને શાંતિ મળી નહિ. ‘તણ પ સે સવારે વાર ગvwયા જયારૂં મુરિસાઇ અંતરે મેરૂ” આ પ્રમાણે અસ્ત-વ્યસ્તવાળી પરિસ્થિતિ પામેલે તે શકટ દારકને કોઈ એક સમયે સુદર્શન વેશ્યાના ઘરમાં પ્રવેશ કરવાનો અવસર મળી ગયે મિત્તા રિસર્ચ સુરક્ષા માં પુષ્પવિરૂ” અવસર મળતાંથી સાથે જ તે છાની રીતે છુપાઈને સુદર્શના વેશ્યાના ઘરમાં ઘુસી ગયે “ગgemવિસિરાજુદ્દરિણTV ઉદ્ધિ વાછરું મનમોrnફે મુંનમને વિદ” ઘુસીને તે ત્યાં સુદર્શના વેશ્યાની સાથે ઉદાર કામ-ભેગેનો પરિગ કરવા લાગ્યો. ભાવાર્થ– શકટ દારકને જ્યારે ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યું ત્યાર પછી તે દરેક પ્રકારે સ્વછંદી બની જવાના કારણે તેમજ કેઈની લજજા કે શરમ નહિ રહેવાના કારણથી તે દરેક પ્રકારના વ્યસનનું સેવન કરવામાં વધારે સ્વતંત્ર થઈ ગયે, તે કઈ વખતે શ્રાટક ત્રિકોણમાર્ગ, ક્યારેક ત્રણ રસ્તા મળતા હોય તેવા સ્થળે, ક્યારેક ચાર રસ્તા પર, કયારેક રાજમાર્ગ પર જોવામાં આવવા લાગે, અંકુશ વિના તે આમ-તેમ ચારેય બાજુ ફરવા-ઘુમવા લાગ્યા. તેથી તેની ચિત્તવૃત્તિ કુકર્મો તરફ વધારે આકર્ષણ પામી, જેમ લગામ વિનાને ઘેડે સ્વચ્છ દી બનીને આડે અવળે ફરીને ચકકર મારે છે, તેવી જ હાલતમાં આ શકટ ફરવા લાગે. છેવટે તે સુદર્શન વેશ્યાના ચકકરમાં પડી જાય છે, અને ઘનચકકર જે બનીને વિષયની જાળમાં માથાથી પગ સુધી ડૂબી જાય છે, પરંતુ તે અભાગીઓને ત્યાં આગળ પણ શાંતિ મળતી નથી, તે નગરના રાજાના મંત્રી તે વેશ્યાના ઘરમાંથી પણ તે શકટને શ્રી વિપાક સૂત્ર ૧૫૧ Page #165 -------------------------------------------------------------------------- ________________ કાઢી મૂકે છે, અને તે સ્વયં વેશ્યાની સાથે કામભેગોને ભેગવે છે. હવે તે શકટ એ વિચાર કરે છે કે –મને ફરીથી એ અવસર કયારે મળે કે હું તે વેશ્યાની સાથે ફરીથી કામોને ભેગવું વેશ્યા વિના એક ઘડી પણ તેને ચેન પડતું નથી તેમજ કઈ સ્થળે સુખ જણાતું નથી, રાત્રી અને દિવસ વેસ્થામાં તન્મય બનીને તેની પ્રાપ્તિ કરવા માટે ઉપાય કરે છે અને આર્તધ્યાન કર્યા કરે છે. વેશ્યા પાસેથી જૂદ પડતાં તે પોતાની તમામ પ્રકારની શુદ્ધ-બુદ્ધ ભૂલી ગયા છે. તેના ચિત્તમાં એક ક્ષણ માટે પણ કયાંય શાંતિ પડતી નથી. એક સમયની વાત છે કે –તેને એક સમય વેશ્યાના ઘરમાં પ્રવેશ કરવાનો અવસર મળી ગયે, અવસર મળતાં જ તે છુપી રીતે વેશ્યાની પાસે પહોંચી ગયું અને પ્રથમ પ્રમાણે વિષય ભેગે ભેગવવા લાગ્યા. (સૂ) ૧૦) “f૦ ઇત્યાદિ. જેને રામ? એક સમયની વાત છે કે જ્યારે સુષેણ મંત્રીએ સુદેશના વેશ્યાના ઘેર જવા માટેની ઈચ્છા કરી, ત્યારે તેણે સૌથી પ્રથમ ‘ાણ ના સવા મસિ’ સ્નાન આદિ ક્રિયાઓ કરી અને તે કામથી નિવૃત્ત થઈને ચોગ્ય પ્રકારના તમામ અલ કારોથી પિતાના શરીરને શણગાયું–સજિજત કર્યું અણુવાળુસાઇ પરિવિવ” સર્વ પ્રકારથી સજિજત થયા પછી તે મનુષ્યની સાથે મલીને વ રિસTg ગળવા માટે” જ્યાં તે સુદર્શન વેશ્યાનુ ઘર હતું તેવું હવાન છે ત્યાં પહોંચ્યા ‘કાળા ’ પહોંચતા જ તેણે “પાઉં વારાં સુરિલrg સદ્ધિ સારું માથું મુંનમાdi Tri; ' શાકટ દારકને સુદર્શના વેશ્યાની સાથે ઉદાર કામભેગેને ભગવતે જ “ષિા ’ જોઈને તુરતજ “ચાલુ રાવ મિસિમ સેમroો તેના પર લાલ પીળા ફોધાયમાન) થઈ તિવઝિય ત્રીપલીને અને “મિહિં ભમરને “ લલાટમાં ચઢાવી “જાઉં તે શક્ટ દારકને “ g ટું વિઘણાવે પિતાના નોકરે દ્વારા પકડવી લીધે “જિuદાવિજ્ઞા” પકડાવી કરીને “રાદિ વાવ નદઉં રે” તેણે તે શકટને અસ્થિ, મુઠી, ઢીંચણ, કૃપ-કોણી વગેરેના પ્રહાર કરીને ખૂબ માર માર્યો જા એવધ ” જ્યારે તેના પર ખૂબ માર પડી ચૂક્યું તે પછી, તેણે તે શકટના બે હાથ, ગરદન પાછળ રખાવીને તેની પીઠની પાછળ બંધાવી દીધા ‘ારિત્તા ” બંધાવીને શ્રી વિપાક સૂત્ર ૧૫૨ Page #166 -------------------------------------------------------------------------- ________________ " " ' 'जेणेव महच्चंदे राया तेणेव उवागच्छ , જ્યાં મહાચંદ્ર નરેશ મિરાજમાન હતા તેમની પાસે લઇ ગયા. ‘ઉવાચ્છત્તા’ ત્યાં પહેાંચતાની સાથેજ તેણે ‘યજ નાવ વં યાસી હાથ જોડીને રાજાને નમન કર્યું અને આ પ્રમાણે મેલ્યા કે ‘તૂં વધુ સામી’ હે સ્વામિ ! સાવધાન થઇને મારી પ્રાર્થના સાંભળે ! પ્રાર્થના આ પ્રમાણે છે- સવારે વઘુ મમ અંતેસિ’ આ શકટ દારક મારા અંત:પુરમાં ‘વસ્તુ અપરાધ કર્યા છે. તદ્ ાં તે મહત્ત્વને રાવા મંત્રીની આ પ્રમાણે વાત સાંભળીને તે મહાચદ્ર નરેશ ‘મુમેળ સમજ્યું વયાસી' તે સુષેણુ મત્રીને આ પ્રમાણે ખેલ્યા : તુમ સેવ સેવાશુયિામહસ વાળા ફંડ હે દેવાનુપ્રિય ! તમેજ એ શકટદારક માટે શું દંડ આપવા તે નિર્ધાર કરેા-તમેજ તેને દ’ડ વિધાન કરા ! ‘તદ્નું તે મુસેને મન્ને મયંસેળ રા અમનુજમ્ समाणे सगड दारयं सुदरिसणं च गणियं एएणं विहाणेणं वज्झं आणवेइ ' આ પ્રમાણે તે સુષેણ મંત્રી મહાચદ્ર નરેશની આજ્ઞા મળતાં આ શકટ દારકને અને તે સુદના વેશ્યાને આ વિધાન વડે કરી વધ્યું ઠરાવ્યાં, અર્થાત્ ‘આ બન્ને મારવા ચેગ્ય છે.' આ પ્રમાણે દડવિધાન કર્યું.... સિ આ પ્રમાણે શકટ દ્વારકના પૂર્વીકૃત કર્મોનું કથન કરીને ભગવાન વીરપ્રભુ ગૌતમના પ્રતિ કહેવા લાગ્યા કે−‘ૐ હર્ષ વહુ નોયમા ! માટે વરદ્ ત પુરાત્તેરાળાન દુનિળાળું નાવ વિદર્ફે ' હે ગૌતમ ! આ પ્રમાણે તે શકટ દારક પૂભવમાં ઉપાજિત દુષ્પ્રતિક્રાન્ત અશુભ કર્મોનું પાપમય ફળવિશેષ ભેગવી રહ્યો છે. ભાવા—એક સમયની ઘટના છે કે જ્યારે તે શકટ દારક તે વેશ્યાની સાથે પ્રેમપાશમાં બધાએલા હતા; ખરાખર તે સમયમાં સુષેણ મ ંત્રી-પ્રધાન સ્નાન કરી તથા સાફ ધાએલાં કપડાં પહેરીને તથા તમામ પ્રકારનાં ઘરેણાથી શણગાર સજીને પેાતાના પરિચારકોની સાથે તે વેશ્યાને ઘેર ગયા, જતાંની સાથેજ મન્ત્રએ તે શકટ દારકને જોયા ત્યારે મત્રી એકદમ ક્રોધાતુર થઇ ગયા. નેત્રના ભમર ચઢી ગયાં અને તેજ વખતે પોતાના નાકરા દ્વારા શકટ દારકને ઘણેાજ માર માર્યાં, નાકરાને જે કાંઇ હાથમાં આવ્યું તે લઈને શકટને ખૂબ માર માર્યાં. કોઇએ અસ્થિથી, કોઇએ મુઠ્ઠી, કોણી અને કોઇએ લાતેાથી તેને ખૂબ માર-માર્યાં. શકટને મુસ્કેટાટ બાંધીને રાજાની પાસે ( મહાચંદ્ર રાજાની પાસે) લઇ આવ્યા, અને રાજાને નમન કરીને મેાલ્યા કે: હે સ્વામિન્ ! આ માણસે મારા અ ંત:પુરમાં ઉપદ્રવ કર્યાં છે, તેથી એને શું દંડ આપવે તે નિરધાર કરવા જોઇએ ! મંત્રીની આ હકીકત સાંભળીને રાજાએ દંડ વિધાન કરવાની સત્તા મત્રીજીને સોંપી દીધી. તે પછી મીએ શટ અને સુદના વેશ્યાને ‘મારવા યોગ્ય છે,’ એવી જાહેરાત કરી દીધી આ પ્રમાણે શ્રી વીર પ્રભુએ શકટ દારકની કથા સંભળાવીને શ્રી ગૌતમને કહ્યુ કેહે ગૌતમ ! તે શકટ દ્વારક પૂર્વભવમાં સંચય કરેલાં દુષ્પ્રતિત્ક્રાન્ત અશુભ કર્મોનાં ફળને ભાગવી રહ્યો છે. (સૂ॰ ૧૧) શ્રી વિપાક સૂત્ર ૧૫૩ Page #167 -------------------------------------------------------------------------- ________________ ‘સમઢે હું મંતે' ઇત્યાદિ. ગૌતમ સ્વામી ફરીથી શ્રમણ ભગવાન મહાવીરને પ્રશ્ન કરે છે-“મતે હે ભદ ંત! ‘સરે જ્ યારÇ ’ તે શકટ દારક ‘શાહ” મૃત્યુના અવસર પર મરણ પામીને ત્યાંથી Ěિગરિદ્દિફ દ્િવનિદિ' કયાં જશે; કયાં ઉત્પન્ન થશે. આ પ્રમાણે ગૌતમ સ્વામીની જીજ્ઞાસાને જાણીને પ્રભુએ કહ્યું કે બોયમા’હે ગૌતમ ! સગરે दार सतावणं वासाई परमाउं पालिता अज्जेव तिभागावसेसे दिवसे ' તે શકટ દારક પોતાની ઉત્કૃષ્ટ ૫૭ સત્તાવન વર્ષની આયુષ્યને ભાગવીન આજેજ 6 દિવસના ચાથા પ્રહરમાં ાં મઠ્ઠું બઞોમય તત્ત સમનોસૂર્ય સ્થીત્તિમં ગયથાસવિદ્ સમાળે’એક મેટી લેઢામાંથી બનાવેલી તખ્ત અગ્નિરૂપ સ્ત્રીની આકૃતિરૂપ પુતળીને આલિંગન કરતા ચકો ‘ાજમાને વારું વિચા” મૃત્યુના સમયે મરણ પામીને રૂમીત્તે આળમાણ્ પુઢવી ' તે રત્નપ્રભા પૃથ્વીના ‘ખેર મુ’ નારકી જીવામાં ‘નૅચત્તાપ સવિિધ” નારકીની પર્યાયથી ઉત્પન્ન થશે. તે સુદર્શના વેશ્યા પણ તે સમયે એક મેટી લેહનિમિત તખ્ત અગ્નિરૂપ પુરુષની આકૃતિને આલિંગન કરતી થકી મરણ પામીને રત્નપ્રભા પૃથ્વીના નારકીઓમાં નારકી જીવપણે ઉત્પન્ન થશે. આ વાત મૂળમાં નથી, પરંતુ આગળના સૂત્રસ્થિત નમત્તા’‘ચમચા' આ પદથી સ્પષ્ટ થઇ જશે. ‘તે તો ગળતર ઉદિત્ત ત્યાંની આયુષ્ય પૂરી કરીને તે પછી ત્યાંથી નીકળીને રાવિષેયરે ' રાજગૃહ નગરમાં ‘મતંગત' માતંગચાંડાલનાં કુલમાં નમછત્તાર્ પચાવાહિક ' યુગલ-જોડલા રૂપથી-પુત્રપુત્રી રૂપથી ઉત્પન્ન થશે ‘તપ માં તલ્સ વાસ વિયરો' પછી તે બાળકોના માતા-પિતા ‘વિત્ત પસમે વિશે” જ્યારે તેના જન્મના અગીઆર ૧૧ દિવસ પૂરા થઈ જશે અને સંન્ને વારસૉદ્દે ૧૨ ખારમા દિવસના પ્રારભ થશે, ત્યારે તેઓનું “ મ ચારૂનું નામધેનું Íિતિ’ આ પ્રકારે નામ રાખશે કે- “ફોડ કાર્ મુજસે નમેળે અમારા આ બાળક શકટ આ નામથી પ્રસિદ્ધ થાઓ, તથા “ ફાઇ ઈ વારિયા યુરિયા નામેાં? અમારી આ ખાળિકા સુદના આ નામથી પ્રસિદ્ધ થાઓ. ભાષા—આગળના પ્રશ્નનું સમાધાન થયા પછી ગૌતમના ચિત્તમાં ફરીથી 6 શ્રી વિપાક સૂત્ર ૧૫૪ Page #168 -------------------------------------------------------------------------- ________________ એક જીજ્ઞાસા જાગી, અને તેણે પ્રભુને ફરીથી પ્રશ્ન કર્યો કે ભદન્ત! તે શકટ દારક એ સુદર્શનાસહિત મરણ પામીને ત્યાંથી કયાં જશે? અને કયાં ઉત્પન્ન થશે? ભગવાન કહે છે કે હે ગૌતમ ! આજેજ દિવસના ચોથા પ્રહરમાં લોઢાની બનાવેલી તપાવેલી અગ્નિ જેવી સ્ત્રી અને પુરુષની પુતલીનું આલિંગન કરતા થકા મરણ પામશ અને રત્નપ્રભા નામની પૃથિવીના નરકમાં નારકીની પર્યાયમાં ઉત્પન્ન થશે ત્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ સાગરોપમપ્રમાણે પૂરી કરીને પછી તે રાજગૃહ નગરમાં ચાંડાલના કુળમાં જુગલ-છેડલાં રૂપથી ઉત્પન્ન થશે. ત્યાં તેના માતા-પિતા ૧૧ અગીઆર દિવસ પૂરા થતાં બારમા દિવસે તેનું પૂર્વનું નામ શકટ તથા સુદર્શન રાખશે પ્રથમના જન્મમાં એ બને જુદા-જુદા રૂપમાં હતા. આ જન્મમાં તે ભાઈ-બેન થશે (સૂ ૧૨) તy i ?” ઈત્યાદિ. તe ” પછીથી “તે સાથે રાજ તે શકટ દારક ‘ક્ષુવવામા પિતાનું બાલજીવન પૂરું થયા પછી જ્યારે ‘નેવળગમguસે યુવાવસ્થામાં આવશે ત્યારે મારું ગામશે વાવિ વિક્ષરૂ પૂર્ણરૂપથી ભેગભેગવવામાં સમર્થ થઈ જશે, તથા “તy i મુરિસUTT રિ વારિયા ઉષ્ણુવત્સલામા વિઘારિજયપત્તા નેવ્વામggT તે સુદર્શના કન્યા પણ બાલ અવસ્થા પૂરી કરી જ્યારે યૌવન અવસ્થાને પ્રાપ્ત થશે તે સમય તેને પિતાની યુવાવસ્થાનું ભાન–જ્ઞાન થઈ જશે અને તે “જે જેaોઇ જ સ્ત્રાવ ષદિા દિકરી ચાર મવિસ” રૂપ, યૌવન અને લાવણ્યથી યુક્ત થઈને તે ધણી જ સુન્દર શરીરવાળી બની જશે. “તy i ? તારે દ્વારy” તે શકટ દારક “મુસિTTP” આ સુદર્શન નાના “બ જ જેવા ય ટાવઇviળ અને તે અનુપમ રૂપમાં, યૌવનમાં અને લાવણ્યમાં પુછણ ૪મૂછિત થઈને, વૃદ્ધ થઈને, ગ્રથિત થઈને, અગ્રુપપન્ન બનીને “રિસાઇ મનાઇ સદ્ધિ ૩iારું માનુલ્સારું મામેરું મુંનમાળે વેરિસરૂ તે પિતાની બેન સુદર્શનાની સાથે ઉદાર મનુષ્ય સંબંધી કામભાગોને ભેગવશે. (સૂ૦ ૧૩) શ્રી વિપાક સૂત્ર ૧૫૫ Page #169 -------------------------------------------------------------------------- ________________ ‘વઘુ ાં સે॰' ઇત્યાદિ ‘સપ્ , પછી તે સારે વારÇ' તે શકટ દારક 6 'अण्णया कयाई ' કાઇ એક સમય સયમેવ " 6 દત્ત વર્ણગ્નિશાળ વિસિફ બીજા પ્રાણીઓને કપટથી પેાતાના વશ કરવાની કળાને પ્રાપ્ત થશે તદ્ Ō સે સરે વાઇ કનારે વિસર્' એટલા કારણથી તે શકટ દારક ‘ફૂટગ્રાહ' આ નામથી જનતામાં પ્રસિદ્ધ થશે ‘ શ્મિ” નાવ તુરિયાળૐ ' તે મહા અધર્મી અને દુષ્પ્રત્યાનદ થશે, તેને પેાતાના પાપકર્મોમાં કાઇ વખત પણ અરૂચી થશે નહિ. તે હંમેશાં ‘ ચમ્મુ ’ તે ઠગવિદ્યામાં નિર ંતર ક્રિયા કરતો રહેશે તેથી ‘ મુદ્દુ પાવ समज्जिणित्ता काळमासे कालं किच्चा इमीसे रयणप्पभाए पुढवीए णेरइयत्ताए વઝિદિ' તે પાતાની મલિનતમ પ્રવૃત્તિથી અનેક પાપકને ઉપાર્જિત કરીને આયુષ્યના અન્ત સમયે મરણ પામીને રત્નપ્રભા પૃથ્વીમાં નારકીની પર્યાયથી ઉત્પન્ન થશે તેનું સંમારત તદ્દન નાવ પુઢરીમુ, પરિભ્રમણ આજ પ્રમાણે થશે, જે પ્રમાણે પ્રથમ અધ્યયનમાં મૃગાપુત્રનું વર્ણન પ્રગટ કરવામાં આવ્યું છે—સંસારભ્રમણ મૃગાપુત્ર પ્રમાણે જ સમજી લેવું જોઇએ.‘ મેળું તમો અન્વંતર ' પૃથિવીકાયિક આદિમાં અનેક વાર પરિભ્રમણ કરીને ત્યાંથી નીકળીને ‘વારસાપ, ચરી' બનારસ નગરીમાં મચ્છત્તાÇ પ્રવૃઽિહર્ ' મત્સ્યની પર્યાયથી ઉત્પન્ન થશે. ‘સે ઊં મચ્છે મસ્જીધિનું ર્વાદ' તે એ પર્યાયમાં મચ્છીમારાદ્વારા માર્યાં જશે પછીથી ‘ઘેવ વાળાસીર ચરીપ સેટ્ટિયુ છંતિ પુત્તત્તાપુ' એ વાણારસી નગરીમાં કાઇ એક શેઠીઆનાં કુળમાં પુત્રરૂપથી ‘ નાયડુ ’. જન્મ લેશે ‘વોöિ યુિિદફ ' ત્યાં એ જ્યારે માલ્યભાવથી નોંકળી કરીને જુવાનીમાં આવશે ત્યારે તથારૂપ સ્થવિરાની સમીપ ધમ સાંભળી કરીને સમ્યકત્વની પ્રાપ્તિ કરશે ' पवज्जा સમ્યક્ત્વરત્નની પ્રાપ્તિ થયા પછી તે ભાગવતી દીક્ષાને ધારણ કરીને પોતાની આયુષ્યના અ ંતે તે પર્યાયને પરિત્યાગ કરીને સૌદને ત્તે સૌધમાં કલ્પમાં દેવપર્યાયથી જન્મ ધાર કરીને ત્યાંની સ્થિતિને પૂર્ણ ભાગવી કરીને ફરીને ત્યાંથી ચવીને ‘મદવિવેદે વાસે સિન્નિત્તિ' મહાવિદેહ ક્ષેત્રમાં જે કાઇ આય-પૂર્વે શ્રેષ્ઠ કુળ હશે તેમાં જે સારૂ આઢય—પૂર્ણ રીતે સારૂં કુળ હશે તે કુળમાં પુત્રની પર્યાયથી ઉત્પન્ન થશે. દીક્ષા ધારણ કરી તે સિદ્ધ થશે. 6 ‘વિષ્લેવો’ આ પ્રમાણે આ અધ્યયનું નિક્ષેપ-નિગમન–સમાપ્તિ– –વાકય છે, શ્રી વિપાક સૂત્ર 4 ૧૫૬ Page #170 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ સુધર્માં સ્વામીએ જમ્મૂ સ્વામીને કહ્યું કે—હે જાંબૂ ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ દુ:ખવિપાકના ચાથા અધ્યયનના આ ભાવ પ્રતિપાદન કર્યાં છે. ભાવા— શકટ દારક અને સુદના જ્યારે ખાલક જીવનના સમય કરી યૌવન અવસ્થાને પ્રાપ્ત થશે, તે સમયે શકટ દારક, સુદર્શનાનાં ઉભરાતા ચૌત્રન પર મુગ્ધ થઈને તેની પ્રેમજાળમાં જ્ઞાન-ધ્યાન તમામ ભૂલી જઇને તે સુદનાનેાજ થઇ જશે, યૌવનના તેજથી ચમકતી સુદર્શના પણ બહેનના સ્થાને, તેની પત્નીના પદને શેલાવશે, તેની સાથે તે પણ પેાતાની યૌવનલીલાના અનુભવ કરીને આનંદ માણતા તમામ વાત ભૂલી જશે. ફૂટગ્રાહતા—તે કપટજાળમાં પ્રાણીઓને ફસાવીને પેાતાનું કામ સરળ કરવું, એજ શકટ દારકનું કર્તવ્ય થશે, તે કારણથી ફૂટગ્રાહ ' આ નામથી પ્રસિદ્ધ થશે તે એ વિદ્યામાં કુશળ બનીને દરેક પ્રકારે અધ મય વૃત્તિમાં પ્રસન્ન થઈને હુ ંમેશાં બીજાને ઠગવું તેવા ઘેારતર પાપકમેર્યાં કરવામાં જરાપણ અચકાશે નહિં, આ પ્રમાણે તે આ કુકૃત્યથી અનેક પાપકર્માંનેા બંધ કરીને રત્નપ્રભા નામની પ્રથમ પૃથિવીના નરકમાં નારકી થશે. તેના સંસારભ્રમણની કથા પ્રથમ અધ્યયનમાં કહેલા મૃગાપુત્રના પ્રમાણે સમજી લેવી, કેઇ એક સમય એ પૃથિવીકાય આદિનાં ભ્રમણને સમાસ કરી બનારસ નગરીમાં મત્સ્યની પર્યાયથી ઉત્પન્ન થઈને મચ્છીમારી દ્વારા માર્યાં જશે અને ત્યાં આગળ કોઈ એક શેઠને ઘેર પુત્ર રૂપથી જન્મ ધારણ કરી યુવાન અવસ્થા આવતાંજ સ્થવિરા પાસેથી ધમ સાંભળીને સમકિતને પ્રાપ્ત કરશે પ્રવ્રજ્યા દીક્ષા લઈને તે મૃત્યુ પામ્યા પછી સૌધમ સ્વર્ગમાં ઉત્પન્ન થશે ત્યાંથી ચવીને મહાવિદેહમાં કેઇ એક સારા કુળમાં જન્મ ધારણ કરી સિદ્ધિસ્થાનને પ્રાપ્ત કરશે. સુધર્માં સ્વામી જંબૂસ્વામીને કહે છે કેહે જમ્મૂ ! આ પ્રમાણે આ ચોથા અધ્યયનના શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જે ભાવ પ્રકટ કર્યાં છે, તે ભાવ મે તમને કહ્યા છે. (સ્૦ ૧૪) ઇતિ શ્રી વિપાકશ્રત સૂત્રની ‘વિવાન્દ્રિા' ટીકામાં દુ:ખવિપાક નામના પ્રથમ શ્રુતસ્કંધમાં ‘રાટ ’ નામના ચેાથા અધ્યયનના ગુજરાતીભાષાનુવાદ પૂર્ણ ॥ ૧ ॥ ૪ ॥ શ્રી વિપાક સૂત્ર ૧૫૭ Page #171 -------------------------------------------------------------------------- ________________ બૃહસ્પતિકત્તકા વર્ણન ॥ પાંચમું અધ્યયન ॥ શ્રી જંબૂસ્વામી ચોથા અધ્યયનના ભાવ સાંભળીને પાંચમા અધ્યયનના ભાવ શ્રી સુધાં સ્વામીને પૂછે છે-નફા મતે ઇત્યાદિ. 6 નાંમંતે ! પંચમન બાયળન સહેવો ’ ઇત્યાદિ. પાંચમા અધ્યયનના અવતરણના સખંધ આ પ્રમાણે સમજવા જોઇએ.હે ભદન્ત! શ્રમણ ભગવાન મહાવીર જે સિદ્ધિસ્થાનને પ્રાપ્ત થયા છે. તેમણે એ દુ:ખવિપાકનાં ચેાથા અધ્યયનના તે ભાવ કહ્યા છે, પરન્તુ તેના પાંચમા અધ્યયનના ભાવ ભગવાને શુ પ્રગટ કર્યાં છે? હવે સુધર્માં સ્વામી જંબૂસ્વામીને કહે છે~~~ ‘ä વધુ નવૂ” ઇત્યાદિ. • વર્ષે વધુ નંવૂ ! ” હું જ ખૂ ! તેળાઢેળ તેનું સમાં ” તે કાલ અને તે સમયને વિષે જોમંત્રી ગામ વરી દેશસ્થા કૌશામ્બી નામની એક નગરી હતી જે ‘િિસ્થમિયમિદ્રા આકાશના સ્પર્શ કરે એવા ઉંચા—ઉંચા મહેલ અને ઘણીજ વસ્તીથી ભરપૂર હતી. તે નગરીમાં નિવાસ કરનારી પ્રજાને સ્વચક્ર અને પરચક્રના કોઇ પ્રકારે ભય ન હતા. ત્યાંની પ્રજા હમેશાં ધન-ધાન્ય વડે પરિપૂર્ણ હતી. વાર્ત્તિ ચંોત્તરને કન્નાને' તે નગરીની બહાર ચદ્રોત્તરણ નામના એક બગીચા હતા હું સયમ, નવલે ’ તેમાં શ્વેતભદ્ર નામના એક યક્ષ હતો ‘ તત્ત્વ નું જોરાવીણ્ ચરીઇ સાળી. નામ રાયા હોસ્થા ’ તે કૌશામ્બી નગરીમાં શતાનીક નામના એક રાજા હતા, ‘ માહિમવંત ' તે ધૈર્ય, ગાંભી, અને મર્યાદિ અનેક ગુણેથી સંપન્ન હતા. ( તત્ત્વ સયાળીયસ્તરને પુત્તે નિયારૂપ દેવીપ અત્તર્ સત્યને ગામ મારે હૌસ્થા તે શતાનીક રાજાને મૃગાવતી દેવીનાં ઉદરથી ઉત્પન્ન થયેલા એક પુત્ર હતા જેનું નામ ઉડ્ડયન હતું. ‘ ગઢોળ ખાય સવાયુંવરને ’ તેનું શરીર અહીન અર્થાત પાંચ ક્રિયાથી પરિપૂર્ણ હતુ, માટે તે સર્વાંગસુન્દર હતા, મે ળ નવાયા દોસ્થા' તેને રાજાએ યુવરાજપદ આપેલું હતુ ‘તત્ત્વ ખં કચાસ ઝુમારસ પકમાવવું ગામ વૈવી ઢોસ્થા તે ઉદયન કુમારની રાણીનું નામ પદ્માવતી હતું, ‘તન્ન ળ સાળીયલ્સ રળે સૌમત્તે નામં પુરોહિષ હાસ્થા' તે શતાનીક રાજાના સામદત્ત નામના એક પુરાહિત હતા. તે ‘ કિચનનુવેય॰ ’ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અને અથવણુ વેદ, એ પ્રમાણે ચારેય વેદો અને તેનાં અગ ઉપાંગોના, જાણકાર હતા ત“ હું સૌમત્તસ પુરોહિયરસ વનુત્તા ગામ માયા રોસ્થા’ તે સામદત્ત પુરાતિની સ્ત્રીનું નામ ‘વસુદત્તા હતુ ‘ તથ્ય છૂં સૌમત્તસ પુત્તે નમ્રત્તા બત્તર વસો ગામ વારપ ોસ્થા' તે સેમદત્તના પુત્ર અને વસુદત્તાના આત્મજ બૃહસ્પતિદત્ત' નામના એક પુત્ર હતા અદ્દીળખાવતન્ત્ર અંતરને શ્રી વિપાક સૂત્ર ܕ ૧૫૮ Page #172 -------------------------------------------------------------------------- ________________ તે ઉદયન કુમાર જે સૌંદર્યવાન હતું. તેનું શરીર પરિપૂર્ણ પાંચ ઈદ્રિયની રચનાથી યુક્ત એટલે કે તે સર્વાગ સુન્દર હતા. (સૂ) ૧) તો શા ઇત્યાદિ. તેvi vi” અવસર્પિણી કાલના “તેજે હમણ” ચોથા આરામાં તે સમયે “સમને મળવું મહાવીરે શ્રમણ ભગવાન મહાવીર પ્રામાનુગ્રામ વિચરતા થકા “સમ”િ કૌશાંબી નગરીના ચોત્તરણ નામના બગીચામાં આવ્યા–પધાર્યા તે જે તેf ago મજાવં નોયને તવ જય ગોગા તે સમય અને તે કાલને વિષે ભગવાન ગૌતમ પૂર્વે કહેલી રીતિ પ્રમાણે પ્રભુ પાસેથી ભિક્ષા માટે જવાની આજ્ઞા પ્રાપ્ત કરીને કૌશામ્બી નગરીના રાજમાર્ગ પર થઈને નીકળ્યા “તવ પાસ થી મારે કુરિસે’ જેવી રીતે પહેલાંના અદયયનમાં કહેલું છે તે પ્રમાણે તેમણે તે રાજમાર્ગમાં અનેક હાથીઓના, અનેક ઘેડાઓના અને રાજપુરુષના વિશાલ સમૂહને જોયા અને સાથે સાથે “તેકિં T F TH; તેના વચ્ચે એક એવે પુરુષ જે જેને, ઉપર જણાવેલા પુરુષે વિશેષરૂપથી મારીને દુઃખી કરતા હતા, પિતાના એજ જીવનમાં નરકથી વધારે વેદનાને ભેગવી રહ્યો હતે. ‘ચિંતા દેવ પુછ પુરવમ, માઉં વારૂ” આ પ્રકારે તેની અત્યંત કરૂણાજનક દશાને જોઈને ભગવાન ગૌતમના ચિત્તમાં એક વિશેષ પ્રકારની વિચારધારા ઉત્પન્ન થઈ. ત્યાંથી પાછા આવતાં જ જે ભિક્ષા મળેલી તે તેમણે પ્રભુને બતાવીને વંદના તથા નમસ્કાર કરીને રાજમાર્ગમાં જે જેએલી ઘટના તે વિષે ભગવાનને પૂછયું. ભગવાન તેના પૂર્વભવને વૃત્તાન્ત સંભળાવવા લાગ્યા (સૂ૨) ‘ા વહુ” ઈત્યાદિ. “vi નીયમ હે ગૌતમ! “તે છે તે સમપvi’ અવસર્પિણી કાલના ચોથા આરામાં “ર બંઘુવીરે રે મારે વારે સત્રોમ મં રે હોથ’ આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં એક વતાય નામનો પર્વત છે, ગંગા અને સિંધુ નામની બે નદીઓથી વિભકત થવાને કારણે તે ક્ષેત્રના છ ખંડ થઈ ગયા છે, તેમાં ૫ સ્વેચ્છખંડ અને ૧ એક આર્ય ખંડ છે, તે આર્યખંડનું નામ દક્ષિણાર્ધભરત છે. તેમાં સર્વતેભદ્ર નામનું એક નગર હતું “રિદ્ર તેની શોભા કૌશામ્બી નગરી જેવી હતી અર્થાત્ તેમાં ઘણા જ મેટામેટા મહેલ બનેલા હતા. અનેક જાતિના માણસનું તે નિવાસસ્થાન હતું, ત્યાં રહેનારી પ્રજાને કઈ પણ પ્રકારની ભીતિ–ભય ન હતા તે ધન-ધાન્યાદિકથી પરિપૂર્ણ હતી. “તવ્ય ૬ સોમદે પારે નિરસત્ત જ राया होत्था' 'तत्थ णं जियसत्तुस्स रण्णा महेसरदत्ते णामं पुरोहिए होत्था' તે સમયે તે નગરીને રાજા જીતશત્રુ હતો. તેને એક પુરોહિત હતું, જેનું નામ મહેશ્વરદત્ત હતું “રિયાવગથsaછે ચાત્રિ દોથા” તે સાંગપાંગ અશ્વેદથી લઈને અથર્વવેદ સુધીના ચારદનો જાણકાર હતે “તણ જે જે મહેક શ્રી વિપાક સૂત્ર ૧૫૯ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૪ દિ' તે મહેશ્વરદત્ત પુરોહિત “નિવસારસ ના ” જિતશત્રુ રાજાના “નવિહળદ્રયાઈ રાજબળની વિશેષ વૃદ્ધિ માટે “સ્થાઠુિં પ્રતિદિન ‘urમે મારા એક એક બ્રાહ્મણનાં બાલકને “ને એક એક “વરિયાળ ક્ષત્રિયનાં બાલકને “Frગ” એક એક વરદ્વારમ' વૈશ્યના બાળકને “નમે મુદ્દાને એક એક શુદ્રના બાળકને “ઝવેરૂ પકડાવતે હવે “ નિવા ” પકડાવીને “હિં દિવષ, દિવે? જીવિત તેનાં હૃદયપુટહદયનાં માંસપિડને કાઢી લેતે હતે, “દિવિ કાઢીને પછી તે તેનાથી ‘નિવસTH રા’ જિતશત્રુ રાજાની અંતિદોષ શાંતિ નિમિત્ત હવન “ફ” કરતા હતા તt i ? નવરત્ત શુદિ અને ફરી તે પછી તે મહેશ્વરદત્ત રોહિત “ચંદમીમી આઠમ અને ચૌદશના દિવસે “હુવેર માનવરિચવરૂસવાર બે બે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શદ્રના બાળકને પકડાવતો અને તેના હૃદયનાં માંસપિંડવડે રાજાની શાંતિ માટે હવન કરતે હતે “વફઘરું માસામાં વત્તા વારિ, છછું માણા ગ ૨' તે પ્રમાણે ચાર મહિનાના ૪-૪ ચાર–ચાર, છ માસના ૮-૮ આઠ આઠ “સંવરજી એક વર્ષ માટે સોળ-સેળ બાળકને પકડાવતા અને તેનું હૃદય કાઢીને જીતશત્રુ રાજાની શાંતિનિમિત્તે હવન કર્યા કરતા હતે. ‘ગ ૨વિ જ છે જ્યારે જ્યારે પણ નિશા i Tયા જીતશત્રુ રાજા “vaii મિgm પરબળ–શત્રુસેન્યથી આક્રાન્ત થતા “તાર વિ જ ' ત્યારે ત્યારે પણ તે મારા Tig તે મહેશ્વરદત્ત પુરોહિત “ ગયું माहणदारगाणं अट्ठसयं खत्तियदारगाणं अट्ठसयं वइस्सदारगाणं, अट्ठसय सुद्दતારા રિદ્ધિ નિદારૂ’ ૧૦૮ એકસો આઠ બ્રાહ્મણનાં બાળકોને, ૧૦૮ ક્ષત્રિયનાં બાળકે ને, ૧૦૮ વૈશ્યાનાં બાળકને, ૧૦૮ શુદ્રોના બાળકને રાજપુરુષ દ્વારા પકડાવતે અને “જિબ્રાવિત્તા જિં નીવંતyrro દિયરિયાગો જાવે, નિષ્ઠાવિત્તા નિયાપ્ત જળ સંતિો જ પકડાવીને તેના હૃદયપિંડને કઢાવી લે. કઢાવીને તેના વડે જિતશત્રુ રાજાની શાંતિની કામનાથી હમ કરતે “તe છે વિMામેવ વિદ્ધ૬, વા પરિસેફ વા’ તે પ્રમાણે એ પુરેહિત પરસેન્યને તુરત જ નાશ કરી દેતે અને કેટલાક સૈન્યને ભગાડી આપતે હતે. ભાવાર્થ–હે ગૌતમ! આ જંબૂઢીપસ્થિત ભરતખંડમાં એક વિશાલ નગર હતું, તે સર્વ પ્રકારથી સમૃદ્ધ અને ધન-ધાન્યાદિકથી પરિપૂર્ણ ભરેલું હતું. તે નગરની પ્રજાના મુખપર હમેશાં આનંદ વરસતે હવે, કેઈપણ પ્રકારનું ત્યાં દુઃખ ન હતું, તે નગરનું નામ સર્વતોભદ્ર હતું, તેના રાજા જિતશત્રુ હતા, તેને એક શ્રી વિપાક સૂત્ર ૧૬૦ Page #174 -------------------------------------------------------------------------- ________________ પુરોહિત હતા તે વેદવિદ્યામાં પરિપૂર્ણ —નિષ્ણાત હતા, અને માણસામાં તે મહેશ્વરદત્ત આ નામથી પ્રસિદ્ધ હતા, વેદવિહિત–વેદમાં પ્રતિપાદન કરેલી હિંસાને તે હિંસા માનતા નહિ એટલે તે પેાતાના રાજાની શાંતિના નિમિત્તે નરમેધયજ્ઞ જેવું મહા અધમ કૃત્ય કર્યાં કરતા હતા. તે માટે તે નગરના નિવાસી ચારેય વર્ણીનાં બાળકાને રાજપુરુષાદ્વારા પકડાવતા, અને તે જીવતાં બચ્ચાંચ્યાનાં હૃદય-કાળજાને કઢાવીને તેની આહુતી આપતો હતા; પાતાના રાજા પર ખીજા કોઇ રાજાએ આક્રમણ ન કરી શકે, એજ ફક્ત યજ્ઞ કરવાના ઉદ્દેશ હતા, તે યજ્ઞની પૂર્તિ માટે તે આવું ભય કરથી પશુ ભયંકર અન કમ કરવામાં થોડે પણ સકાચ કરતો નહિ, એ પુરૈાહિતના રૂપમાં એક પિશાચ હતો. માનવના રૂપમાં દાનવ-અસુર હતેા. હમેશાં તેના હૃદયમાં નિર્દયતા રહ્યાજ કરતી હતી. તેના હૃદયમાં દયા ન હતી. આઠમ અને ચૌદશ જેવા પવિત્ર પર્વીમાં પણ પેાતાના પાપથી હતા નહિ. તે દિવસેામાં પણ એ પુરાહિત ચાર વર્ણોના ઉપર કહયા પ્રમાણેની સંખ્યામાં બાળકને પકડાવીને તેનાં સુકેમલ હૃદય–લેજાંની આહુતી અગ્નિમાં દીધા કરતે હતો. જ્યારે જ્યારે જિતશત્રુ રાજવીના ઉપર પરસન્યનું આક્રમણ થતું ત્યારે ત્યારે તે અધર્મીની રાશિ-ઢગલે મહેશ્વરદત્ત ઉપર કહેલી સંખ્યામાં બ્રાહ્મણ આદિનાં પ્રાણપ્યારા પુત્રાને પકડાવી તેના કાળજાએને હામ કરવાનાં કુડમાં ધકેલી દેતો, આ છે પુરહિતની નિર્દયતાના નમુના આ પ્રમાણે તે કેટલાક શત્રુએાના સૈન્યને યજ્ઞના પ્રભાવથી નાશ કરી દેતા; તથા કેટલાકને તો નજીકમાં આવવાજ દેતો નહિ. અને દૂરથી ભગાડી દેતેા હતો. (સ॰ ૩) ‘તપ હું સે' ઇત્યાદિ. 4 ‘તદ્ નં’ આ પ્રમાણે ‘ત્તે મહેલો પુરો”િ તે મહેશ્વરદત્ત પુરોહિત કે ‘વૃન્મે ?' જેનું હમેશાંનું એજ નિર્દય કમ હતું ‘મુવદુરાયમ્મસમાં ત્તિ'' અનેક ધારાતિઘાર પાપકર્માંના સંચય કરીને તીરું વાHસારૂં” ત્રણ હજાર ૩૦૦૦ વની પરમારું પાન્નિા ઉત્કૃષ્ટ આયુષ્યને ભેગવીને જાજ્માને જાહ જિલ્લા ’ મૃત્યુના સમયે મરણ પામીને ‘વશ્વમાણ શુઢવી' ધૂમપ્રભા નામની પૃથ્વીમાં સત્તરસમાળોવાંકડ્યુ નેમુ’ઉત્કૃષ્ટ ૧૭ સત્તર સાગરની સ્થિતિવાળા નરકમાં • ને ચત્તાપ ? નારકીપણાથી ‘ઉદ્દવને ’ ઉત્પન્ન થયા, તે છૅ તાત્રો ગળતર ઉન્નદિત્તા રૂદેવ જોતવીર્યવીર્ ’ત્યાંની સ્થિતિ પૂરી ભાગવીને પછી તે ત્યાંથી નીકળીને આ ભરતક્ષેત્રની કૌશામ્બી નગરીમાં ‘સોમવત્તા પુત્તેયિસ મુત્તાપ્ માયા પુત્તત્તાદ્વવન્ને સેામદત્ત પુરોહિતની વસુદત્તા નામની પત્નીથી પુત્રરૂપે શ્રી વિપાક સૂત્ર ૧૬૧ Page #175 -------------------------------------------------------------------------- ________________ 4 6 ઉત્પન્ન થયું છે. તદ્ નું તમ વારસ બમ્માપિયો શિન્ને વાસે ત્રિસે જ્યારે તેના જન્મનાં અગીઆર ૧૧ દિવસ વીતી ગયા, ત્યારે તેના માતા-પિતાએ સંતે વારસારૃ ૧૨ ખારમાં દિવસને પ્રારંભ થતાં જ ‘રૂમ હતું નામપિર્ત્ત તિ' તેવુ એ પ્રમાણે નામકરણુ સંસ્કાર કર્યું` ' નન્હા હું ? કે બન્નેં મે ટાપ સૌમત્તસ્ત પુત્તે વમુખ્તાર્ ગત્તજ્' આ અમારા બાળક મા-સોમદત્તને પુત્ર છે અને વસુદત્તાના ગર્ભોથી ઉત્પન્ન થયા છે. ‘તન્હા ખં' એટલા માટે ( હોવુ ાં બાં યારણ્ વHત્તે મેળ' અમારે એ ખાળક બૃહસ્પતિદત્ત” આ નામથી પ્રસિદ્ધ થાઓ. ‘તત્ ॥ છે વસટા ટાપુ પંચધાનિધિÇ ગાવ મિટ્ટુ ’ ‘બૃહસ્પતિદત્ત’ આ નામથી સંસ્કાર પામેલા આ બાળક પાંચ ધાયમાતાઓ દ્વારા રક્ષણ પામીને આનંદથી વધવા લાગ્યા ‘તદ્ નું સે વત્તસો વાર૫૩મુલવામાવે નોવળગમણુપત્તે વિઘ્નાયળિયમેને દોયા' જ્યારે તે બૃહસ્પતિદત્ત બાળક ખાળ અવસ્થા પૂરી કરીને યૌવન અવસ્થાને પ્રાપ્ત થયેા અર્થાત્ તેને યોવન અવસ્થા પ્રાપ્ત થયાનું જ્ઞાન થઇ ગયું ત્યારે તેનું ઉચ્ચસ માસ પિયયાયંસદ્ વિજ્ઞોત્યા તેની મિત્રતા શતાનીક રાજાના યુવરાજ પુત્ર ઉદયન કુમારની સાથે થઈ. મિત્રતાનું કારણ એ હતુ કે-‘સદ્દાચ' એ બન્ને સાથે-સાથે જન્મ્યા હતા. સર્વાદય’ સાથે સાથેજ મેાટા થયા હતા. ‘સર્પમુદાયિ’ અને સાથેજ બન્ને મળીને બાલક્રીડા કરતા હતા. ભાવા —આ પ્રમાણે તે મહેશ્વરદત્ત પુરહિત કે જેને રાત્રી-દિવસ યજ્ઞ કરવા એજ એક કબ્ધ હતું, તે પોતાના ભુંડકૃત્યેાથી અનેક ઘેારાતિઘાર પાપકર્માંને મેળવીને પેાતાની ૩૦૦૦ ત્રણ હજાર વર્ષની આયુષ્યને પૂરી કરી દીધી. જ્યારે તે મરણ પામ્યા ત્યારે પાતાનાં કરેલાં પાપકર્માંના અશુભતમ ફળને ભોગવવા માટે પાંચમી પૃથિવીપાંચમું નક, જેની સત્તર ૧૭ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે નરકમાં નાકીની પર્યાયથી ઉત્પન્ન થયા, ત્યાંની સર્વ પ્રકારની ભયંકર વેદનાને ભાગવત ભગવતે ત્યાંની ૧૦ સાગરની સ્થિતિ પૂરી કરીને ત્યાંથી નીકળીને ભરતક્ષેત્રમાં રહેલી કૌશામ્બી નગરીમાં સેમદત્ત પુરહિતની સ્ત્રી વસુદત્તાના ઉદરથી પુત્રરૂપમાં ઉત્પન્ન થયા, તેનાં જન્મનાં અગીઆર ૧૧ દિવસ પૂરા થતાં પછી ૧૨ બારમા દિવસે તેના માતા-પિતાએ તેનું બૃહસ્પતિદત્ત નામ રાખ્યું. બૃહસ્પતિદત્ત પાંચ ધાયમાતાએાની દેખરેખમાં પાલન-પોષણ પામી માટેો થવા લાગ્યા, ખાલ અવસ્થા પૂરી કરીને તે યૌવનાવસ્થાને પ્રાપ્ત થયે. ચૌવન અવસ્થાસમ્બન્ધી તેનુ જ્ઞાન પણ વિકસિત થવા લાગ્યું. ધીરે ધીરે તેની મિત્રતા શતાનીક રાજાના યુવરાજ કુમાર ઉદયન સાથે થઇ ગઈ. તે ખન્ને સાથે જ જન્મ્યા હતા. સાથેજ મોટા થયા અને એક બીજા સાથે મળીને ખાલક્રીડા કરી હતી (સૂ॰ ૪) ‘તદ્ Î ä' ઇત્યાદિ. ' તપનું ” તે પછી ‘ને સચાળી, રાયા? તે શતાનીક રાજા અચા શ્રી વિપાક સૂત્ર ૧૬૨ Page #176 -------------------------------------------------------------------------- ________________ મારું' કઈ એક સમય “વિષ્ણુના સંજુરે કાલધર્મને પામી ગયા “તy it તે કાળે કુમારે દુર્દ નીવસથવા મિર્દૂિ સદ્ધિ” તેના મૃત્યુ પછી તે ઉદયન કુમારે રાજેશ્વર તથા સાર્થવાહ વગેરે અનેક પુરુષ સાથે મળીને જોયા વિવારે વિઝા માટે ખૂબ રૂદન કરતે થકે, ખૂબ ઉચ્ચા સ્વરથી આકદન કરતે થકે, ખૂબ આર્તસ્વરથી વિલાપ કરતે થકે, “સયાન રાખો માં વરસફળ રપ રફ અને પિતાના પિતા શતાનીક રાજાની પિતાના વૈભવના પ્રમાણમાં ગ્ય વિધિ પ્રમાણે સ્મશાનયાત્રા કાઢી “પિતા વહિં ચોડ્યરું મારું શરૂ દાહ સંસ્કાર કરીને પછી તમામ મૃત્યુ અવસર પર કરવા ગ્ય લૌકિક કાર્યો કર્યા. (સૂ ૫) “તy i તે ઈત્યાદિ. ‘તા મૃત્યુ પછીનાં લૌકિક વ્યવહારનું કામ પૂરું થઈ રહ્યા પછી ‘તે વહવે રાસ–ગાવ-સથવાદા' તમામ રાજેશ્વર અને નગરના શાહુકારે હળીમળીને હા કુમામદાર યામિuળ” ઉદયન કુમારને મહાન ઉત્સવ પૂર્વક રાજ્યાભિષેક મર્સિતિ’ કર્યો “તy ? જે મારે રાજા બાપ” તે ઉદયન કુમાર હવે રાજા તરીકે રાજગાદી પર આવ્યા, ‘મહયા” તે ધેર્ય, ગાંભીર્ય અને મર્યાદા આદિ રાજગુણથી સુશોભિત થવા લાગ્યા, “તe of સે વસંતે વાર રિચાસ રો પુષિ ના” તે બૃહસ્પતિદત્ત પુરોહિતના પદ ઉપર સ્થાન પામ્યા svસ શરમાળ' તે ઉદયન રાજાનાં પુરોહિત કર્મ કરતે થકે “દાસુ” રાજાની શયન ભેજન આદિ બધી જગ્યાએ સન્ન મૃમિયાણુ” રાજાના બધા રાજમહેલે આદિમાં “તે ? ” અને અન્તઃપુરમાં પણ “જિનવિયા જવા આવવા માટે રાજાને અભિપ્રાય મેળવેલે અર્થાતુ રાજાની આજ્ઞા પ્રાપ્ત કરેલે વગર રોકટેક જ આવતે ‘ત જે તે વ ’ ફરી તે તે બૃહસ્પતિદત્ત ઉદ્યાસ રઘuો તે વેળા ય વેરામુ ૧ શમુ olણુ ૨ ગ ૪ વિકે ૪ વિસના તે ઉદયન રાજાના અંતપુરમાં યોગ્ય સમયે, જન અને શયન આદિ ખાનગી સમયે, દિવસના પ્રથમ, ત્રીજા આદિ પ્રહરોમાં, શ્રી વિપાક સૂત્ર ૧૬૩ Page #177 -------------------------------------------------------------------------- ________________ મધ્યાહ્ન આદિ અકાલ (ચેગ્ય સમય નડે તે) માં રાત્રીએ અને સાયંકાલે આવવા જવા લાગ્યા, પુરોહિત અંતઃપુરમાં ગમે ત્યારે જાય આવે તેને કઇ રોકી શકતુ નહિ. આ પ્રમાણે સ્વતંત્ર રીતે તેનું આવવાનું અને જવાનું થવાથી પદ્માવતી દેવી સાથે તેના અનુચિત સ ખંધ પણ થઇ ગયા અને તે નમાવટ દેવીપ્સ હાહારૂં મોશન મોનારૂં ચુંમાળે વિદુર 1 પદ્માવતીની સાથે મનુષ્યસ ંબંધી ઉદ્વાર કામલેગાને ભાગવવા લાગ્યું. ભાવા —રાજેશ્વર આદિ સૌ માણસોએ મળીને શતાનીક રાજવીના મૃત્યુ પછીની તમામ ક્રિયા થઇ રહ્યા પછી તેના કુમાર ઉદયનને અભિષેકપૂર્ણાંક રાજગાદી પર બેસાડયા; જે ઉડ્ડયન કુમાર રાજકુમાર હતા, તે નૃપતિ-રાજા બની ગયા, રાજાના જેવા જોઇએ તેવા સુન્દર ગુણાથી તે શાભવા લાગ્યા, ધૈય, ગાંભીય`, આદિ તમામ રાજાના ઉચિત ગુણા તેનામાં ઘર કરીને રહેવા લાગ્યા, તેણે પેાતાના પુરાહિત પદ્મ પર પેાતાના બાલમિત્ર બૃહસ્પતિદત્તને સ્થાન આપ્યું. બૃહસ્પતિવ્રુત્ત પુરાહિતને અંત:પુરમાં ગમે ત્યારે પેાતાની ઇચ્છા મુજબ જવા-આવવાની છુટ મળી ગઇ. જ્યારે તેની ઇચ્છા થાય ત્યારે અતઃપુરમાં જાય, અને ઇચ્છા થાય ત્યારે ત્યાંથી પાછા ચાલ્યા આવે, એક વખતની વાત છે કે:-પુરેહિતને મળેલી સ્વતંત્રતાએ તેના જીવનમાં એક વિલક્ષણ પરિવર્તન કર્યું–પદ્માવતી દેવી જે ઉદયન રાજાનાં રાણી છે, તેની સાથે પુરહિતના અનુચિત સમ્બન્ધ બંધાઇ ગયા અને તે પદ્માવતી રાણી સાથે મનુષ્યસમ્બન્ધી ઉદાર કામભોગાને ભોગવવા લાગ્યા. (સ્૦ ૬) 6 રૂમ ૨” ' ઇત્યાદિ. " એક સમયની વાત છે કે—જ્યારે પુરેાહિતજી પદ્માવતી દેવીની સાથે વિલાસ કરી રહ્યો હતા, તે સમય પર ‘ઉચને રાયા' ઉદયન રાજા ટાÇ ગાય વિભૂતિ' નાહી-ધોઈને રાજવૈભવ પ્રમાણે ઠાઠ-માઠથી તૈયાર થઈને તેને પકમારૂં તેવી તેનેમ ઉત્રા જીરૂ જ્યાં તે પદ્માવતી દેવી હતાં ત્યાં આવ્યા તર્ાં છે સઘળે राया वहम्मदत्तं पुरोहियं पउमावईए देवीए सद्धिं उरालाई भोगभोगाई સુનમાળ પાસ” આવતાં જ ઉદયન રાજાએ બૃહસ્પતિદત્ત પુરાહિતને પદ્માવતી દેવીની સાથે ઉદાર ભાગાને ભાગવતા જોયે ચિત્તા બાપુખ્ત તિવયિં મિત્તિ નિહારે સાઇકુ વÇત્ત પુત્તેદિય પુત્તેĚિ નિજને જોતાની સાથેજ તે કોપાયમાન થઇ ગયા, ધના આવેશમાં તેના માથાપર કપાલમાં ત્રણ વલ્લિ રેખા સાથે નેણુનાં સઁવર ચઢી ગયાં, અને તુરત તેણે પોતાના નાકા દ્વારા બૃહસ્પતિદત્ત પુરહિતને પકડાવી લીધા. નિવિત્તા નામ ફળ વિજ્ઞાનેળ માં આવેર્ ' પકડાવી લઇ તેને તેના શ્રી વિપાક સૂત્ર ૧૬૪ Page #178 -------------------------------------------------------------------------- ________________ કૃત્ય પ્રમાણે તેને “મારી નાખે એવી જાહેરાત કરી “વહુ જોયના ! વાંસરૂ જો પુરાદિ પુરા પાપા =ાર વિહાર ભગવાન કહે છે કે હે ગૌતમ! આ પ્રમાણે તે બૃહસ્પતિદત્ત પુરોહિત પિતાના પૂર્વોપાર્જિત અશુભતમ કર્મોનું એ ફળ ભેગવી રહ્યો છે. ભાવાર્થ-એક સમયની વાત છે કે, જ્યારે પુરોહિતજી પદ્માવતી દેવી સાથે વિષય ક્રીડા કરી રહ્યા હતા. તેવામાં ઉદયન રાજા નાનાદિક ક્રિયાઓ કરીને રાજસી વેષભૂષા રાજવી શણગારથી તમામ રીતે તૈયાર થઈને પદ્માવતીના વિલાસ ભવન પર પહોંચે છે તે ત્યાં આગળ તેમણે રાણી પદ્માવતીની સાથે અનુચિત વ્યવહાર જોયે, આ વ્યવહાર જોતાં જ રાજાનાં ચિત્તમાં ક્રોધની જવાલા ભભૂકી ઉઠી તેણે એ દુકૃત્યને જોતાં જ તેનાં નેણ ચડી ગયાં અને પિતાના નેકરને હુકમ આપે કે આ દુષ્ટને જલદી પકડી લે હુકમ મળતાં જ નાકરેએ જલદીથી તેને પકડી લીધે. પકડી લીધા પછી, રાજાએ તેના અગ્ય કૃત્યને અનુરૂપ સજા કરતાં જાહેર કર્યું કે આ માણસ વધ કરવા યોગ્ય છે, આ પ્રમાણે જાહેર કરી દીધું છે. તેથી પ્રભુ કહે છે કે હે ગૌતમ! એ પુરોહિત જે નરકના જેવી વેદના ભગવે છે. તેનું કારણ તેણે કરેલું પાપકર્મ તે જ છે, જે માણસ જેવું કરે છે તેને તેવું ફળ અવશ્ય ભેગવવું પડે છે. (સૂ) ૭) ' ઇત્યાદિ. ફરી ગૌતમ સ્વામીએ પ્રભુને પ્રશ્ન કર્યો “મં? હે ભદન્ત ! તે “ ” બૃહસ્પતિદત્ત પુરોહિત ગો ૪િ જિલ્લા” ત્યાંથી પિતાનો સમય પૂરો થતાં મરણ પામીને ‘હું છિદિર હિં ૩વનિદિર કયાં જશે? અને કયાં ઉત્પન્ન થશે? “નોરમા વદર તાર વર્દિ વાસારું પરમાણું પાટિના ચકર તિમાના દિવસે’ આ પ્રમાણે ગૌતમ સ્વામીને પ્રન સાંભળીને પ્રભુએ તેમના સમાધાન માટે કહ્યું હે ગૌતમ! તે બૃહસ્પતિદત્ત પુરોહિતની ૬૪ ચોસઠ વર્ષની ઉત્કૃષ્ટ આયુષ્ય છે, આજ તેની સંપૂર્ણ આયુષ્યની સ્થિતિ પૂરી થવાથી દિવસના ચોથા પ્રહરમાં ‘ભૂમિu ણ” શૂલી પર ચઢાવવાથી “ મારે જ વિદ્યા બરાબર તે સમયે મરણ પામીને “મીરે રચUTણમા” તે રત્નપ્રભા પૃથિવીમાં નારદીની પર્યાયમાં ઉત્પન્ન થશે. “સંસાપ તવ એક ભવમાંથી બીજે ભ્રમણ કરવા રૂપ સંસાર તેને એ હશે કે જેવી રીતે પહેલા અધ્યયનમાં મૃગાપુત્રનાં સંસારનું શ્રી વિપાક સૂત્ર ૧૬૫ Page #179 -------------------------------------------------------------------------- ________________ વર્ણન છે અર્થાત્ તે “નાવવી પૃથિવીકાયમાં લાવાર ઉત્પન્ન થશે તે પછી પહેલા અધ્યયનનાં ૨૧મા સૂત્રમાં જે ભ્રમણનું વૃત્તાન્ત કરેલ છે તે જ અહીં “યાવત’ શબ્દથી આનું વર્ણન જાણી લેવું જોઈએ. પછી “તો દOિળ મિયા પવા વારૂરૂ ત્યાંથી નીકલીને તે હસ્તિનાપુરમાં તિર્યંચ ગતિમાં મૃગની પર્યાયથી ઉત્પન્ન થશે. “જે i તથા વારિર્દિ વહિપ સમાને’ એ તે પર્યાયમાં શિકારીઓ દ્વારા મા જશે “તસ્થવ શિરે દિયા ' પછી તે હસ્તિનાપુર નગરમાં કોઈ એક શેઠને ત્યાં પુત્રરૂપથી ઉત્પન્ન થઈને સ્થવિરની પાસે ધર્મશ્રવણ કરી બેઘિબીજ (સમ્યકત્વ)ને પ્રાપ્ત કરશે “જોઇને જે કદાકિદે વારે શિક્નિg mહેવો? સમ્યકત્વની પ્રાપ્તિ થયા પછી તે મરણ પામીને સૌધર્મ સ્વર્ગમાં દેવ થશે, ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ મુનિધર્મની આરાધનાથી સિદ્ધિસ્થાનને ભેંકતા બનશે. નિક્ષેપ હે જમ્મુ ! આ પાંચમા અધ્યયનના ભાવ ભગવાને જે પ્રમાણે કહેલ છે તેવાજ ભાવ મેં તમને કહ્યા છે. (સૂ૦ ૮) ઇતિ વિપાકશ્રુતના “દુવિઘા” નામના પ્રથમ શ્રુતસ્કંધની વિવા”િ ટીકાના ગુજરાતી અનુવાદમાં ગૃહતિદ્રા' નામક પાંચમું અધ્યયન સપૂર્ણ ૧-૫ શ્રી વિપાક સૂત્ર ૧૬૬ Page #180 -------------------------------------------------------------------------- ________________ નન્દ્રિસેનકા વર્ણન છઠ્ઠું અધ્યયન જમ્મૂ સ્વામી સુધર્માં સ્વામીને પૂછે છે “નફળ મંતે ઇત્યાદિ. ‘મંતે' હે ભદન્ત ! શ્રમણ ભગવાન મહાવીર કે જે સિદ્ધિસ્થાનને પ્રાપ્ત થયેલ છે, તેમણે દુ:ખવિપાકના પાંચમાં અધ્યયનના તે બૃહસ્પતિદત્તના આખ્યાનરૂપ ભાવ પ્રકટ કર્યાં છે તે તે મે સાંભળ્યા પરન્તુ આ છઠ્ઠા અધ્યયનનાં ભાવ ભગવાને શું ફરમાવ્યા છે? સુધર્માં સ્વામી કહે છે ‘મૈં વધુ ’ ઇત્યાદિ. છઠ્ઠલ્સ ઉત્તવો ' છઠા અધ્યયનના ઉત્શેષ-ઉપાદ્ઘાત અહીં 6 હૈ જમ્મૂ ! કહેવા જોઇએ. હૈ જમ્મૂ ' 4 ♦ તેનું જાહેાં તેળ સમાં † તે કાલ અને તે સમયને વિષે ‘મદુરા યરી’ મથુરા નમની નગરી હતી. મહીને ઉન્નાને તેમાં ભડીર નામને બગીચા હતા ‘સ્તિવામે રા તે મથુશ નગરીનાં રાજાનું નામ શ્રીદામ હતું વૈયુસિરી મારિયા ’તે રાજાની રાણીનું નામ મધુશ્રી હતુ. પુત્તે ળવિસેને ળામ ઊમારે' તેના પુત્રનું નામ નદિસેન કુમાર હતું. અઢીળ નાત્ર જીવરાયા’ તેનું શરીર જ સુંદર હતુ. અને રાજાએ તેને યુવરાજ પદ પર અભિષિકત કરી દીધા હતા. તેમાં સિવિલામણો સુયૂ ગામ અમરૢહત્યા ' શ્રીદામ રાજાને સુબ' નામના મ ંત્રી પ્રધાન હતા. સામેમેવનુંકવળવાળળીતિમુળનશળથવિધિન્ન સામ, ભેદ, દંડ, ઉપપ્રદાન રૂપ (દામ) રાજનીતિના પ્રયાગ કરવામાં તે વિશેષ કુશાગ્રબુદ્ધિ (તી બુદ્ધિ) વાળા હતા, (સૂ॰ ૧) ઘણું ' 6 સપ્ત સુષુક્ષ્મ ’ ઇત્યાદિ. 6 સુખ .. तस्स सुबंधुस्स अमच्चस्स बहुमित्तीपुत्ते णामं दारए होत्था ' મંત્રીના એક પુત્ર હતા જેનું નામ ‘બહુમિત્રીપુત્ર' હતું ‘ શ્રી॰ ’ તે પણ ખહુજ સુંદર હતા તક઼ ળસિરીયામમ્ન ળો ચિત્તે ામ અહં હોસ્થા શ્રીદામ રાજાને એક અલંકારિ નાષિત-નાઇ (હજામ ) હતા, તેનું નામ " 1 ચિત્ર હતું, શ્રી વિપાક સૂત્ર ૧૬૭ Page #181 -------------------------------------------------------------------------- ________________ ' से णं सिरिदामस्स रण्णो चित्तं बहुविहं अलंकारियकम्मं करेमाणे सव्वद्वाणेसु અમિયાપુ અંતેકરે ય વિવિયારે ચર્યાવસ્થા ' તે રાજાના આશ્ચય જનક વિવિધ પ્રકારના અલંકારિક કામ–ક્ષૌરકમ (હજામત) કરતા હતા. તે રાજાના બહુજ વિશ્વાસપાત્ર હતા, તેથી રાજાએ તેને ‘સવ્વદાળમુ’ સર્વસ્થાન—શયન, ભોજન આદિ તમામ સ્થાનેામાં, તમામ પ્રકારના રાજમંદિર અર્થાત કાષ્ઠાગાર આદિ તમામ સ્થળમાં અને ‘અંતેરે વ’ પેાતાના રાણી-નિવાસમાં ‘ ર્િળવિયારે ' આવવા જવાની છુટ આપી હતી, (સૂ॰ ૨) " ‘તેનું ાછે” પ્રત્યાદિ, 9 9 તેજું શાહેળ તેળ સમાં તે કાલ અને તે સમયને વિષે ‘ સામી સમસઢે ? શ્રમણ ભગવાન મહાવીર ગ્રામાનુગ્રામ વિહાર કરતા થકા મથુરા નગરીના ભડીર નામના અગીચામાં પધાર્યાં. ભગવાન પધાર્યાં છે—તેવા સમાચાર સાંભળીને 'રિશ્મા રાવા ય ત્રિ' પરિષદ-સભા અને રાજા અને પ્રભુના દન કરવા માટે પેાતાના સ્થાનથી તે બગીચા તરફ્ ચાલ્યા. પ્રભુ પાસે પહોંચીને પ્રભુને વંદના નમસ્કાર કરીને માણસે યથાસ્થાન-જેને જે જે યાગ્ય હાય તેવા સ્થાને બેસી ગયા. ભગવાને તમામને ધર્મના ઉપદેશ આપ્યું. યા પહિયા ’ઉપદેશ સાંભળીને તે સભા પાછી પેાતાના સ્થાને ગઇ ‘યાનિ ગો' અને રાજા પણ પેાતાના રાજમદિર ગયા. 6 શ્રી વિપાક સૂત્ર ૧૬૮ Page #182 -------------------------------------------------------------------------- ________________ તે જો તે સમvi” તે કાલ અને તે સમયની એક વાત છે કે સમક્ષ વેદે બાર રાયમwi ગોગા શ્રમણ ભગવાન મહાવીરના મોટા શિષ્ય શ્રી ગૌતમસ્વામી ભગવાન પાસેથી નગરમાં ગોચરી કરવાની આજ્ઞા પ્રાપ્ત કરીને નગરમાં પ્રવેશ કર્યો અને રાજમાર્ગ પર આવ્યા. ‘તદેવ દસ્થ ગાશે રિસે પાસરૂ પહેલાં પ્રમાણે જ તેમણે ત્યાં આગળ અનેક હાથીઓને, અનેક ઘોડાઓને અને અનેક પુરુષને જોયા ‘હિં ii રિક્ષામાં નાનાં રિ પ તે પુરુષના વચમાં તેમણે એક એ પુરુષ ને જે અનેક “બTuસંવુિં ’ સ્ત્રી-પુરુષે વડે ઘેરાએલું હતું, અને સાથે એ પણ જોયું કે, “તણ રાયપુરના તે પુરુષને રાજાના નોકરે એ “રાંદિ' ચટા (મધ્ય રસ્તા) પર “ગોમસિ’ રાખેલા એક લેનિર્મિત લેવાનું બનેલું) “તત તપાવેલા સિાસરિ’ સિંહાસનના ઉપર જે “નીલ” અગ્નિના સમાન લાલચોળ થઈ રહેલ હતું. “ સાત્તિ તેના પર બેસાડી દીધું અને “તયાત ર ' બેસાડયા પછી “પુરિસામાં મ ળ્યું તે રસ” પુરુષના મધ્યગત તે પુરુષના ઉપર તે સી “મના કેટલાક પુરુષ “હિં તપાવેલા અર્થાત્ “સમજૂ િઅગ્નિ જેવા લાલ ‘વર્તા િશયાર્દિ ? એવા અનેક લેહનર્મિત ઘડાઓથી કે જેમાં તે અહિં પીગળેલું તાંબું ભર્યું છે, “મારા કેટલાક પુરુષ એવા ઘડાથી કે જેમાં “ તમવિહિં પીગળાવેલું જસત ભરેલું છે, “ અરૂણા” કેટલાક પુરુષ એવા ઘડાઓ વડે કે જેમાં “વીસમપિહિં સીસાને રસ ભરેલે છે, “ગાડ્યા? કેટલાક પુરુષ એવા ઘડાથી કે જેમાં શ ૪મવિહિં કલકલ શબ્દ કરતા ગરમ પાણી ભરેલાં છે, કેટલાક પુરુષ એવા ઘડાથી કે જેમાં “વારતેણમાંરિપહિં ક્ષાર તેલ ભરેલ છે, “મદાર રાયfમા જાણે કે સૌ મળીને રાજાને માટે અભિષેક કરતા હોય એ પ્રમાણે તે “મિસિવંતિ સીંચતા હતા. તાવંતર” પછી તેને “સમનપૂર્વ ત મોમ’ અગ્નિ જેવા લાલ તપાવેલા લેઢાના ર” ૧૮ સરાના હારને ગથી મયંકાસા પદ લેઢાની સાણસી વડે પકડીને “પિગતિ તેના ગળામાં પહેરાવતા હતા. ‘તયાતાં ગ ઘ =ાવ ઘટ્ટ ૩ પછીથી તેઓ તે વ્યકિતને આ પ્રકારના એક તપાવેલા લેઢાને નવ સરને હાર, બીજે તપાવેલા લેઢાને ૩ ત્રણ સરને હાર પહેરાવતા હતા. ગળામાં “ના ” તપાવેલી લેઢાની કઠી પહેરાવતા હતા, કમરમાં તપાવેલી લેઢાની કટિ–મેખલા (કંદર) પહેરાવતા હતા, કપાલ પર તેને ગરમ લેતાને પટે બાંધતા હતા, અને માથા પર ગરમ ગરમ શ્રી વિપાક સૂત્ર ૧૬૯ Page #183 -------------------------------------------------------------------------- ________________ 6 લેાઢાના મુગટ પણ પહેરાવતા હતા. ત માણસની આ પ્રમાણે દયાજનક સ્થિતિ અર્થાત નરકથી પણ અધિક વેદના જોઇને ગૌતમનાં ચિત્તમાં તદેવ ચિંતા આગળનાં અધ્યયનમાં કહેવા પ્રમાણે અનેક પ્રકારની વિચારધારા ઉત્પન્ન થઇ બનાવ વરેફ ' પૂરી ભિક્ષા પ્રાપ્ત કરીને પછી તે પ્રભુની પાસે આવ્યા. અને ભિક્ષાન અતાવીને તેમણે નગરનાં ચૌટામાં જે જોયું હતું તે પુરુષનું તમામ વૃત્તાન્ત પ્રભુને કહી ખતાવ્યું. તે માણસની એ પ્રમાણે દશા થવાનું કારણ શું છે? આ પ્રકારના પ્રશ્નન થતાં ભગવાને આ પ્રમાણે કહ્યું. ભાવાય —એક સમયની વાત છે કે—ભગવાન વીરપ્રભુ ગ્રામાનુગ્રામ વિહાર કરતા થકા મથુરા નગરીના ભંડીર નામના બગીચામાં પધાર્યાં. પ્રભુનું આગમન સાંભળીને પરિષદ બહુજ ભકિતભાવથી પ્રભુના દર્શન કરવા તે ઉદ્યાનમાં ગઇ રાજા પણ ગયા. પ્રભુની દેશના—ઉપદેશ સાંભળી પરિષદ અને રાજા પેાતાના સ્થાન પર પાછા ગયા ભગવાનના મોટા શિષ્ય શ્રી ગૌતમ સ્વામી તે સમયે પ્રભુની આજ્ઞા પ્રાસ કરીને નગરમાં ગોચરી માટે ગયા; ઉચ્ચ-નીચ આદિ કુલેામાં ફરીને જ્યારે રાજમાર્ગ પર આવ્યા તે તેમણે એક મહાન હૃદયદ્રાવક ઘટના જોઇ ઘટના આ પ્રમાણે હતી કે—અનેક હાથીએ, ઘેાડાએ અને પુરુષાની વચ્ચે એક એવા માણસને જોયે જે સ્ત્રી-પુરુષના સમૂહથી ઘેરાએલેા હતેા, રાજાના નાકરી તેને નગરના એક ચૌટાબજારમાં રાખેલા, અગ્નિ સમાન તપેલા લાઢાના સિંહાસન પર બેસારતા હતા. પછી તે નાકરામાંથી કેટલાક નાકરા લેઢાના ઘડામાં પીગળાવેલા ગરમ ગરમ તાંબાને રસભરી તે માણસનાં ઉપર રેડતા હતા, કેટલાક ગરમ કરેલા જસદના રસ રેડતા હતા, કેટલાક નેકર ગરમ કરેલાં સીસાના રસ રેડતા હતા, કેટલાક ઉકળેલ ગરમ પાણી રેડતા હતા, કેટલાક ક્ષાર ચૂર્ણ મેળવેલુ ગરમ-ગરમ તેલ રેડતા હતા જાણે કે ફાઇ મેટા રાજાને રાજ્યાભિષેક કરતા હોય ! તે પછી તે રાજનાકરી લેાઢાની સાણસીથી પકડીને તેના ગળામાં અત્યંત તાવેલા લાઢાના એક અઢાર ૧૮ સરને ખીજે નવ ૯ સરના, ત્રીજો ત્રણ સરના હાર અને લોઢાની ગરમ-ગરમ કંઠી પહેરાવતા હતા. અને કમરમાં ગરમ લાઢાના કઢારા પહેરાવતા હતા, તથા કપાલ પર ગરમ લાઢાના પટ્ટો બાંધતા હતા, સાથે સાથે ગરમ લેાઢાના મુગુટ પણ પહેરાવતા શ્રી વિપાક સૂત્ર ૧૭૦ Page #184 -------------------------------------------------------------------------- ________________ હતા તેની એ પ્રમાણે દારૂ વેદનાને જોઈને, ગૌતમસ્વામીના ચિત્તમાં આ પ્રમાણે વિચારધારા ઉત્પન્ન થઈ અને પ્રભુ પાસે આવીને મળેલી ભિક્ષા પ્રભુને બતાવીને તે માણસના દુઃખનું તમામ વૃત્તાન્ત જેવું હતું તેવું કહી બતાવ્યું અને પૂછ્યું કે હે નાથ તે ક્યા અશુભ કર્મના ઉદયથી નરક જેવી વેદના ભેગવી રહ્યો છે? (સૂ૦ ૩) ભગવાન કહે છે– “gવે વહુ” ઇત્યાદિ. ગૌતમ ! તેનું ચરિત્ર “ વહુ આ પ્રકારે છે તે જ તે સમgi ” તે કાલ અને તે સમયને વિષે “ર બંધૂદીને તીરે મારઈ વારે ? જબૂદ્વીપ નામના મયદ્વીપમાં જે ભારતક્ષેત્ર છે તેમાં “સીપુ ના જય ’ એક સિંહપુર નામનું નગર હતું “દ્ધિ ? તે માણસ અને ધન આદિથી ખૂબ ભરપૂર હતું “તી સીદપુરે છે તે સિંહપુર નગરમાં “પીર સારું એક સિંહરથ નામને રાજા હતે “તારા if દર વળી સુદ પાનું વાજપાઇ થા’ તે સિંહરથ રાજાને કારાગાર (કેદખાના) રક્ષક હતા, જેનું નામ દુર્યોધન હતું “ ગાત્ર સુખરિયા” તે મહા અધમી અને દુશ્મન ત્યાનંદ હતો ‘તા જળક્સ વારિવારિક્ષ યારે વામદે ત્યા” તે દુર્યોધન ચારક-પાલકન ત્યાં આ પ્રમાણે ચારને દંડ દેવા માટે ઉપકરણે રાખેલ હતા. “તમ i રાજાપતિ વગાડીને તેની પાસે લેઢાની મોટી મોટી અનેક ગહરી કુડીઓ હતી તેમાં “મારો ” કેટલીક તે “સંયમરિયાગો” પીગળાવેલ ગરમ ત્રાંબાથી ભરેલી હતી. “ગગાગો કેટલીક “તકમરિયાગો? ગરમ પીગળાવેલ જસતના રસની ભરેલી હતી. “વફા સામરિયા કેટલીક ગરમ સીસાની ભરેલી રહેતી હતી. “માયાળો મારિયામ” કેટલીક કલકલ શબ્દ કરતા ઉકળેલા ચુનાના પાણીથી ભરેલી હતી. ગાથાયો રવાપરમરિયા કેટલીક ખારા ગરમ તેલની ભરેલી હતી, અને ગણેશયાગો ગાળીવંત મહિલાગો વિદંત કેટલીક અગ્નિ ઉપર ગરમ પાણીની ઉકળતી હોય તેવી રહેતી હતી. “તH of સુકાઘાસ ચારાક્ષ વદ દિયો ગાપુરમરિયાગો તે દુર્યોધન ચારક-પાલકને ત્યાં માટીની મેટી મટી કોઠીએ. શ્રી વિપાક સૂત્ર ૧૭૧ Page #185 -------------------------------------------------------------------------- ________________ હતી જે હમેશાં ઘેડાઓના મૂત્રથી ભરી રાખવામાં આવતી હતી. મનિયા રુચિપુરમરિયા ” કઈ કઈ એવી પણ હતી કે જેમાં હાથીઓનાં મૂત્ર ભર્યા રહેતાં હતાં. “નાગો ઉદપુરમરિયાગો કેટલીક એવી પણ હતી જે ઉટના મૂત્રથી ખૂબ ભરેલી રહેતી. “મજાગો જોત્તમરિયાગો કેટલીક એવી હતી કે જેમાં ગાયનું મૂત્ર ભરેલું હતું “ગજેના પ્રથમરિયાગો કેટલીક એવી હતી કે જેમાં ઘેટાનાં મૂત્ર ભર્યા રહેતાં. “માફ મહિલપુરમરિયો ' કેટલીક એમાં એવી હતી કે જેમાં પાડાઓનાં મત્ર ભરેલાં હતાં; આહીં “વઘુપહિgurrગો વિતિ' માં “દુgિrગો’ સે પદ પૂરેપૂરી ભરવાના અર્થમાં જાએલ છે. 'तस्स णं दुज्जोहणस्स चारगपालगस्स बहवे हत्थंदुयाण य पायंदुयाण य ૨ ળિયા જ કાન જ શુંગા ર’ તે ચારક-પાલક દુર્યોધનને ત્યાં અનેક હાથકડીઓ, અનેક પગની બાંધવાની પગકડીઓ, અનેક હડીખેડા, અનેક નિગડ એડી અને અનેક શ્રૃંખલાઓના ઢગલા અને નિક–સમૂહ એ તમામ વિત્ત વિતિ ” એક અલાયદા- જૂદા મકાનમાં એકઠું કરીને ૨ખાતું હતું. આ પ્રમાણે તે ચારક-પાલક દુર્યોધનને ત્યાં “ વદ તેyયાજ જ चिचाधयाण य छिबाण य कसाण य वायरस्सीण य पुंजा य णिगरा य चिटंति' વંશલાતાઓના, ચીંચાલતાઓ, અસ્તિકાલતાઓ, ચીકણું ચામડાના કેયડાના કશાચર્મયષ્ટિઓના, વલકલ દેરડીઓ-વૃક્ષની છાલમાંથી બનાવેલી દેરીઓના મોટા સમૂહ ઢગલા મકાનમાં એક તરફ રાખવામાં આવતા હતા. આ પ્રમાણે તક્ષ જે કુકાસ વાપજી” તે ચારક–પાલક દુર્યોધનને ત્યાં “ વારે મા ય ફેલાઇ ૨ રેરાન ર જરા ના ર ળા જ વિદ્ધતિ' પત્થરની ઘડેલી અનેક શિલા, લકુટદંડ, મુર્ગર, વહાણને રોકવાના લંગર તેના સમૂહ મકાનની અંદર એક તરફ ભય રહેતા હતા, ‘તસ ક્ષ વારાપાટાક્ષ” તે દુર્યોધન ચારક પાલકને ત્યાં “વારા વારઝૂ ર વાઢિમુત્તકૂળ ૨ ઉંના જ ળિયા ૫ વિત્તિ અનેક સુતરના દોરાથી ગુંથેલા મેટા રસ્સા (દેરડાં) અથવા ચામડાનાં દેરડ, વલકલ દેરડાઓના સમૂડ મકાનના એક ભાગમાં ભરેલા રહેતા હતા, આ પ્રમાણે 'तस्स णं दुजोहणस्स चारगपालस्म बहवे आसिपत्ताण य करपत्ताण य खुरવત્તા ય, રુંવરપરાચ, ઉંના 5 લાવાના વિતિ” તેને ત્યાં ઘણીજ તલવારો, કરવત, ખરપીઆએ, કદમ્બચીરપત્રોના ઢગલા ભરેલા રહેતા. એ પ્રમાણે શ્રી વિપાક સૂત્ર ૧૭૨ Page #186 -------------------------------------------------------------------------- ________________ 'तस्स णं दुज्जोहणस्स बहवे लोहखीलाण य, कडसकाराण य, अलिपत्ताण य ના જ દિન ૨ વિદંતિ ” તે ચારક-પાલક દુર્યોધનને ત્યાં ઘણું જ મેટા પ્રમામાં લેઢાના ખીલાઓના, વાંસની સળીઓના, વીછીના ડંખ સમાન વિષાકત હથિઆરોના જથ્થાના જWા એકઠા કરી રાખેલા હતા, ‘તરસ it સુદપક્ષ વદવે વીજ જ હંમજ જ દિટાઈ ૫ jના ૨ બિન ૨ વિદંતિ’ એ પ્રમાણે તે દુર્યોધનને ત્યાં અનેક સે, ડામલગાડવાની લેઢાની સળીઓ અને નાના-નાના મુદગરને પણ સંગ્રહ રહેતે હુતે. “તસ i કુળના વરે સભા ૧ વિઘા જ कुहाडाण य णहछेयणाण य दम्भाण य पुंजा य णियरा य चिटुंति ' मा પ્રમાણે તેને ત્યાં ગુપ્તિ આદિ હથિઅરે, છરીઓ, કુઠાર, નખ કાપવાની નરણુઓ અને દર્ભની અણી જેવા તીક્ષ્ણ હથિઆરાના ઢગલાના ઢગલા જમા રહેતા હતા. ભાવાર્થહે ગૌતમ ! તેનું ચરિત્ર આ પ્રમાણે છે. આ મધ્ય જંબુદ્વીપની અંદર ભરતક્ષેત્રમાં સિંહપુર નામનું એક નગર હતું. તે માણસેથી અને ધન ધાન્ય આદિ ઋદ્ધિથી ભરપૂર હતું, ત્યાંના રાજાનું નામ સિંહરથ હતું, તેને ત્યાં દુર્યોધન નામને એક ચારકપાલ (જેલર) હતે. તે કેદખાનાને અધ્યક્ષ હતું. અને મહા અધમ, અધર્મ ઉપર પ્રીતિવાળે, અધર્મસેવી, અધર્મથી જ પોતાની આજીવિકા ચલાવનારે, દુરાચારી, વ્રત-નિયમ રહિત અને બીજાને દુ:ખ પહોંચાડનાર અને તેમાં આનન્દ માનનાર હતે, આ દુર્યોધન જેલરના ઘરમાં ચાર લોકોને દંડ દેવા માટે આ પ્રકારનાં સાધને રહેતાં હતાં. તેની પાસે લોઢાની મેટી ગહરી કુંડીઓ રહેતી, તેમાં કેટલીક કંડીઓ પીગળ વેલા તાંબાના રસથી ભરેલી હતી, કેટલીક ગરમ જસતથી. કેટલીક ગરમ સીસાના રસથી, કેટલીક ચુનાના ઉકળેલા પાણીથી અને કેટલીક કંડીઓ એકદમ ગરમ ખારવાળા તેલથી ભરેલી રહેતી હતી. પાણીથી ભરેલી અગ્નિ પર ચઢેલી કેટલીક કંડીઓ નિરંતર ઉકળતી જ રહેતી હતી. તે સિવાય શ્રી વિપાક સૂત્ર ૧૭૩ Page #187 -------------------------------------------------------------------------- ________________ માટીની પણ મોટી મોટી કઠીઓ તેની પાસે હતી જે ઘેડાનાં મૂત્રથી ખૂબ ભરેલી રહેતી હતી. કેટલીક હાથીઓનાં મૂત્રથી, કેટલીક ઉં ટેનાં મૂત્રથી, કેટલીક બળદેશનાં મૂત્રથી, કેટલીક ઘેટાંઓનાં અને કેટલીક પાડાઓના મૂત્રથી ભરી રહેતી હતી તે સિવાય તે જેલર દુર્યોધનના ઘરમાં અનેક હાથકડીઓ તથા પગને બાંધવાનાં બન્યો તથા અનેક ખેડા-શંખલાઓના પણ ઢગલા રહેતા હતા, તેમજ તેને ત્યાં વંશલતા-વાંસની ખાપટીઓના, આમલીની કામઠીઓના, ચિકણું ચામડાના કેયડાઓના, ચાબુકેના અને વૃક્ષની છાલમાંથી બનાવેલા દોરડાઓના ઢગલા રહેતા હતા. તેમજ તેને ત્યાં અનેક ઘડેલી પાષાણુની શિલાઓ, મોટા-મોટા ડંડા, મુલ્ગર અને નૌકા–વહાણને રોકવાના લંગરોના સમૂહે સમૂહ રહેતા હતા તેમજ તેને ઘેર સુતરનાં ગુ થેલા મોટાં દરડાઓ અથવા ચામડાના ગુંથેલાં દોરડાંઓ, વકલની દેરડીએ. અને વાળની ગુંથેલી દેરડીઓ ઘણી જ રહેતી, અને તેને ઘેર અનેક તલવારે, કરવત, ખરપીઆઓ, અસ્તરાઓ, કદમ્બચીરપત્ર-અતિતીર્ણ અગ્રભાગવાળા કણેરતૃણ વિશેષને ઢગલા રહેતા હતા. તે સિવાય તેને ત્યાં લેઢાના તીક્ષણ કીલે, વાંસની સળીઓ, વીંછીના ડંખ જેવા વિષાકત શસ્ત્રોના ઢગલા તેના ઘરમાં રહેતા હતા, તે વિના તીખી તીખી સુઈએ, ડામ લગાવવાની લેઢાની સળીઓ, નાના નાના મુદ્દાને પણ સંગ્રહ રહેતે. હતે, આ પ્રમાણે તેને ઘેર ગુપ્તિ આદિ શસ્ત્રોના, છરીઓના, કુઠારના નરેણીના અને દર્ભના અગ્રભાગ જેવી તીક્ષણ ધારવાળાં હથિઆરના મોટા-મોટા ઢગલા જમા રહેતા હતા. (સૂ) ૮) ‘ત ' ઇત્યાદિ. તy f” તે પછી “જે સુન્નોને વારાપણ તે ચારકપાલક-જેલર-દુર્યોધને “હા ” પિતાના સિહરથ રાજાના રાજયમાં રહેનાર “ વદવે વોરે ૨ पारदारिए य गंठिभेयए य रायावकारी य अणधारए य बालघायए य वीसंમધાવણ ઝૂરે ય વંદે ” અનેક ચિરોને, અનેક પરસ્ત્રી-લંપટને, અનેક ગંઠીછોડાઓને, રાજાના અનેક વિદ્રોહીઓને, દેશું નહિ આપનારાઓને-ઉધાર લઈ જઇને પૈસા નહિ આપનારાઓને, બાલકની હત્યા કરવાવાળાઓને વિશ્વાસઘાતિઓને, જુગાર ખેલનારાઓને અને બીજા અનેક ધૂતારાઓને ‘પુરિસર્દ” રાજપુરુષ દ્વારા “જિટ્ટા' પકડાવતો અને “નિષાવિત્તા પકડાવીને “ઉત્તાપા પાડે?” તમામને ચિત્તા પાડી દેતે, “પાકિના સ્ત્રોદા મુદ્દે વિદઉં?” ચિત્તા પાડીને પછી તેના મેઢામાં એક લેઢાને દંડ નાખી મોઢું ફડાવતે. વિદ્યાવિ રાજેનguતાં તે पेज्जेइ, अप्पेगइए तउयं पेज्जेइ, अप्वेगइए सीसगं पेज्जेइ, अप्पेगइए कलकलं શ્રી વિપાક સૂત્ર ૧૭૪ Page #188 -------------------------------------------------------------------------- ________________ पेज्जेइ, अप्पे गइए खारतेलं पेज्जेइ, अप्पगेइए तेणं चेव अभिसेगं करेइ' ફડાવીને તાંબને ગરમ પીગળાવેલે રસ પીવરાવતે, કોઈને ગરમ કરી ગાળેલા જસતને રસ, કોઈને ગરમ સીસાને રસ પીવરાવતે કઈને ચુનાના મિશ્રણવાળું ગરમ તેલ પીવરાવતે હતે, કેટલાકને મીઠું મેળવેલું તેલ પીવરાતો હતે. તેના શરીર ઉપર તપાવેલા તામ્ર આદિ ઈચ્છા પ્રમાણે છાંટતે હતે. ‘ rg૫, ઉત્તાપ પડે, पाडित्ता आसमुत्ते पेज्जेइ, अप्पेगइए हत्थिमुत्तं पेज्जेइ जाव महिसमुत्तं पेज्जेइ' ચિત્તા પાડેલા કેટલાકને ઉંટનાં, કેઈને બળદના, કોઈને ઘેટાનાં, કેઈને ઘેડાનાં મૂત્ર પીવરાવતો હતો. કેટલાકને હાથીનાં મૂવ પીવરાવતે, કેઈને પાડાનાં મૂત્ર પીવરાવતે હવે 'अप्पेगइए हेढामुहे पाडेइ, पाडित्ता बलस्स वमावेइ, अप्पेगइए तेणं चेव કવીરું સારૂ ફરી પાછા તેમાંથી કેટલાકને ઉંધા પાડતો, પાડીને જબરદસ્તીથી તેને વમન કરાવતે, તે વમનને પાછું તેને જ ખવરાવતું હતું, ફરી પાછું તેને વમન કરાવતે; અને ફરીથી તે વમન તેમને જ ખવરાવતે હવે, આ પ્રમાણે તેને પ્રાણન્તક કષ્ટ પહોંચાડતે પૂરૂષ છૂટ્યયાર્દિ વંધાવે કેટલાકને તે હાથકડીઓ નાંખીને જકડીને બાંધાવતે “વેT Tયં સુવાદિ વંધાવે, હિવંધને જs, ongs ળિયગંધ જારે કેટલાકનાં પગમાં ગાઢ બંધનમાં બંધાવી દેતા, કેટલાકને ખીલા સાથે બાંધી દેતે, કેટલાકને બેડીઓ પહેરાવી દેતે. “ગ g संकोडियमोडिए कारेइ, अप्पेगइए संकलबंधणे कारेइ, अप्पेगइए हत्थछिण्णए कारेइ जाव सत्थावाडिए कारेइ, अप्पेगइए वेणुलयाहि य जाव वायरस्सीहि य हणावेइ, अप्पेगइए उत्ताणए कारेइ, कारित्ता उरे सिलं दलावेइ' साने તેનાં ગાત્ર (અંગને) બાંધી મરડી અને વાંકા ચુંકા કરી નાખતે, કેટલાકના તે હાથ કાપી નાખતે, કેટલાકના પગ, કાન, નાક હેઠ, જીભ અને માથાં કાપી નાખતે, કેટલાકને તે કરવત વડે કરી વેરી નાખતે, કેટલાકને તે ગુલતાઓથી મરાવતે કેટલેકને ચિંચાલત્તાઓથી, કેટલાકને ચિકણા ચામડાના કેયડાથી, કેટલાકને ચામડાની સેટીથી, કેટલાકને વૃક્ષની છાલની બનાવેલી દેરડીએથી ખૂબ મારતે. કેટલાકને ચિત્તા પાડીને તેની છાતી પર મેટા પથ્થરની શિલાઓને રાખતે સાવિત્તા ૪૩૪ તારૂ, સાવિત્તા િઉપાફ રાખીને પછી તે શિલાપર એક લાકડી રાખીને પછી તેના બને કાન બીજા માણસ પાસે પકડાવીને વેલણની માફક તે માણસોથી તેની છાતી પર ફેરવાવતે જેથી કરીને હડિયે-હાડકાં ચૂરેચૂરા થઈ જાય છે “માફ તંતર્વેિ જ બનાવ સુ ન્નહિ એ જોયું જ પાછા શ્રી વિપાક સૂત્ર ૧૭૫ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૫ વધાવેર્ કંધાવિત્તા ઉમિ ગોપૂરું પાળાં પેન્ડ્સે કેટલાકને તે તાંતેથી, વરત્રાએથી, ચામડાની ગુ ંથેલી માટી મેટી દેરીએથી (મેટાં દોરડાં ) વલમાંથી ખનાવેલી દોરડીએથી, અને સૂતરના મેટાં-મેટાં દોરડાથી, એ હાથ અને બે પગ અ ધાવતા બંધાવીને તેનું માથું નીચે અને પગ ઉંચા રહે તે રીતે કરીને કુવામાં લટકાવી દેતા અને તેવી હાલતમાં કુવાનું પાણી તેને પવડાવતો ‘પેપરૂપ અત્તિपत्तेहि य जाव कलंबचीरपत्तेहि य पच्छोलावेइ पच्छोल्लाविता खारतेल्लेणं અર્મંગાવેફ ’ કેટલાકનાં તે અંગ અને ઉપાંગોને તલવારાથી જૂદા પાડતા, કરવતેથી વેતા, અસ્તરાઓથી છેલતા હતા, અને તીક્ષ્ણ અગ્રભાગવાળા શસ્ત્રોથી તેને છેદતા ભોંકતા, પછીથી તેના પર ખારૂં તેલ છટાવતા હતા, અને તે તેલ વડે કરી મર્દાન કરાવતા, ‘ ધ્વંશ બિારેમુ ય અવટ્ઠમુ ય નોમુ ય નાણુમુ ય વહુમુ ય હોવીટમ્ ય સામો ય હવે' કેટલાકના માથામાં ગળામાં કેણીઓમાં ઘુટણામાં અને પગના સધિસ્થાનેમાં લેાઢાના ખીલા અને વાંસની તીક્ષ્ણ માટી–મેટી સળીઓ ભેાંકતા અથવા મારતા જિજ્ મનાવે’ સાથે સાથે તીક્ષ્ણ કાંટાઓને પણ તેના શરીરમાં પરોવી અર્ધવચ્ચમાં તે કાંટા તોડી નાંખતા અલ્પેશ सूईओ य डंभणाणि य हत्थंगुलियासु य पायंगुलियासु य कोट्टिल्लएहिं आउडावे ' કેટલાકને હાથની આંગળીએામાં, પગની આંગળીમાં સાયેનિ. તપાવેલા લાઢાના ડામ આપવા ખીલાઓને મુદ્ગાથી ખૂબ અંદર બેસારતા માત્રાવિત્તા સૂમિ બંધાવે ખૂબ ખીલા મારીને પછી તેને જમીન પર ઘસડાવતા, ૮ અલ્પેશ સત્યત્તિ ય બાવાદ છેયાદિ ચગળે પછોટ્ટાનેર ' કેટલાકનાં તે ગુપ્તિ આદિ શસ્ત્રોથી, ‘યાવત્ ’ શબ્દથી છરી કુઠાર અને નરેણીઓથી શરીરને છિન્ન-ભિન્ન કરાવી દેતા પછોટાવિત્તા મેદિ ય કુત્તેદિ ય મંદિ૨ વેઢાવેફ' છિન્નભિન્ન કરીને પછી તે લીલા—દ દાભડાથી તેને વીંટાળી દેતા • વેઢાવિત્તા ગાયયંતિ -- ચ મુદ્દે સમાજે ૨૨૩૧ ૩૫ડે 1 જ્યારે સારી રીતે વીંટાળી દેતા તે પછી તેને સખ્ત તાપ તડકામાં ઉભા રાખતા હતા, પછી જ્યારે તે દર્ભ સૂકાઇ જતે ત્યારે તેના શરીર પરથી તે ચડચડ શબ્દના ધ્વની સાથે ઉખેડવામાં આવતા ત્યારે ચામડી સહિત તે નીક્ળતા હતા. " ભાવા—પછી એ દુર્વાંધન જેલરે સિહરથ રાજાના રાજ્યમાં વસનારા જેટલા બદમાસ હતા (ચાર હતા) પરસ્ત્રી લંપટ વ્યભિચારી હતા, જેટલા ગઠી છોડા હતા, રાજાના વિશેષીજન હતા, જેટલા ઉધાર લઈ કરજ નહિ દેનારા હતા, જેટલા શ્રી વિપાક સૂત્ર ૧૭૬ Page #190 -------------------------------------------------------------------------- ________________ બાળકની હત્યા કરનારા હતા. વિશ્વાસઘાતી, જુગારી અને જે ધૂર્ત–ઠગ હતા, તે તમામને રાજપુરુ-રાજાના નોકરો દ્વારા પકડાવી લીધા પછી તેને ચિત્તા પાડતા, અને તેના મુખને એક લેઢાના ડંડાથી પહેલું કરાવીને કેટલાકને તપાવેલા ગરમ પીગળાવેલા તાંબાને રસ પીવડાવતા હતા, કેટલાકને એવા જ પ્રકારને જસદને રસ, કેટલાકને સીસાને રસ, પીવડાવતા હતા, કેટલાકને ગુનામિશ્રિત તપાવેલું તેલ પીવડાવતા હતા, કેટલાકને મીઠું મેળવેલું તેલ પાતા હતા, અને તપાવેલા તાંબા આદિકથી તેના શરીર પર ઈચ્છા પ્રમાણે ડામ દેતા હતા, પછી તેને ચિત્તા પાડીને કેટલાકને ઘેડાનું મૂત્ર પાતા, કેટલાકને હાથીનું મૂત્ર, કેટલાકને ઉંટનું મૂત્ર કેટલાકને બળદનું મૂત્ર, કેટલાકને ઘેટાનું મૂત્ર, કેટલાકને પાડાનું મુત્ર પાતા હતા, તે પછી તેમાંના કેટલાકને મુખ નીચું કરાવીને બલાત્કાર (જબરદસ્તી) થી વમન ઉલટી કરાવતા હતા, અને તે ઉલ્ટી પાછી તેને જ ખવડાવતા, ફરી ઉલ્ટી કરાવતા, અને તેને જ ખવડાવતા આ પ્રમાણે તેને પ્રાકૃત્તિક કષ્ટ પહોંચાડતા હતા, પછી કેટલાકને હાથકડીઓથી બાંધીને જકડી લેતા, કેટલાકના પગમાં બન્ધન નાખતા એને બાંધી દેતા, કેટલાકને ખીલા સાથે બાંધતા કેટલાકને બેડીઓથી તંગ કરી દેતા, કેટલાકનાં શરીરને મરોડી કરી વાકું-ચુંકું કરી બાંધતા, કેટલાકને લેઢાની સાંકળથી બાંધી દેતા, કેટલાકના હાથ કાપી નાંખતા, પગ કાપી નાખતાં હતાં, કાન, નાક, હઠ, જીભ અને મસ્તક કાપી નાખતા હતા. કેટલાકને કરવતે વડે કરીને વેરી નાખતા હતા, પછી કેટલાકને તે ગુલતા વાંસની સોટીઓથી માર મરાવતા, કેટલાકને આંબલીની લીલી સેટીઓથી કેટલાકને ચિકણા ચામડાના કોયડાથી, કેટલાકને ચામડાની ગંઠેલી સેટીઓથી કેટલાકને વૃક્ષની છાલમાંથી બનાવેલી દેરડીઓથી ખૂબ માર-મારતા હતા, કેટલાકને ચિત્તા સુવાડીને તેની છાતી પર મોટી મોટી શિલાઓ રાખી દેતા, અને તે શિલાઓ પર લાકડીઓ રાખીને તે પછી લાકડીઓને બન્ને કાનોને પુરુષ પાસે પકડાવીને વેલણની માફક તેને તેની છાતી પર ફેરવતા, તેથી તેની હડ્ડી–હાડકાંઓને ચૂરેચૂરો થઈ જાતા, કેટલાકને તાંતથી વરત્રાએથી–ચામડાંની ગુંથેલી મેટી દેરડીઓથી વકલ-વૃક્ષની છાલની બનાવેલી દેરડીઓથી અને સૂતરના મેટાં દેરડાથી તેના બન્ને હાથ-પગને બંધાવી દેતા, પછી તેનું માથું નીચે અને પગ ઉપર રખાવીને કુવામાં લટકાવી દેતા, અને તેવી હાલતમાં તેના મુખને પાણીમાં ડુબાડીને તેને તે કુવાનું પાણી પીવડાવતા હતા, કેટલાકના તલવારથી અંગ ઉપગેને કાપી શ્રી વિપાક સૂત્ર ૧૭૭ Page #191 -------------------------------------------------------------------------- ________________ નંખાવતા, કરવત વડે વહેવરાવતા, અસ્તરાથી છલાવતા અને તીક્ષણ ધારવાળા શસ્ત્રોથી નેદાવતા–ભેંકતા અને તેના ઉપર ખારૂં તેલ છાંટતા, અને તે ખારા તેલનું મર્દન પણ કરાવતા, કેટલાકના માથામાં, ગર્દનમાં, કેણીઓમાં અને ઘુંટણમાં તે લોઢાના ખીલા અને વાંસની મોટી તીણ સળીએ બેસતા હતા, સાથે-સાથે તીક્ષણ કાંટા પણ તેના શરીરમાં ખોસતા અને અધવચ્ચેથી તે કાંટાની શૂળ તેડી નાંખતા, કેટલાકને હાથ-પગની આંગળીઓમાં સોયે બેસતા, તપાવેલા લોઢાથી ડામ આપવાના ખીલાએને મુગરોથી ટીપી-ટીપીને બેસારતા હતા, પછી તેને જમીન પર ઘસડતા હતા, કેટલાકના તે ગુપ્તિ આદિ હથિયારથી છરી-કુઠાર અને નરેણીઓથી શરીર છિન્નભિન્ન કરાવતા હતા, છિન્ન ભિન્ન કરાવીને પછી લીલા દર્ભ–દાભડાથી તેના શરીર પર વિંટાળતા, વિટાળીને તેને તડકામાં રાખતા હતા. તાપમાં રહેવાથી જ્યારે તે દર્ભ સૂકાઈ જતા હતા ત્યારે તેના શરીર પરથી ચડ-ચડ શબ્દ થતાં એને ઉખેડાવતા તેથી ચામડી સહિત તે નીકળવા લાગત. (સૂ૦ ૫) તા ii સે ' ઇત્યાદિ. - “તપ ' આ પ્રમાણે “સે દુર વારાણ” તે દુર્યોધન ચારક પાલક જેનું “ઇથળે ૪” રાત્રી-દિવસ એજ કામ હતું, અનુચિત અધિકતર દંડ દે એજ પ્રધાન કામ હતું, તે કામમાં તેણે વિશેષ કુશળતા પ્રાપ્ત કરેલી હતી. અર્થાતુ આવા પ્રકારના કર્મોનું આચરણ કરવું એજ જેને સ્વભાવ હતું તે ‘સુપાર્વ સમન્નિના પિતાના કૃત કર્માનુસાર અનેક પ્રકારનાં બહુલ–ઘણું જ પાપકર્મોને બંધ કરવામાં જ “તીરં વાસણયારું નામ પાષ્ઠિત્તા પિતાની ૩૧૦૦ એકત્રીસ વર્ષની ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્ણ કરીને “ત્રિમાણે શરું વિશ્વ છઠ્ઠી પુરી કરજોસે વાવીયા રોમરૂિપણ રૂપનું જોરરૂચાણ ઉવવો’ મૃત્યુના અવસરે મરણ પામીને છઠ્ઠી પૃથિવીનાં ૨૨ બાવીસ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકમાં ઉત્પન્ન થયે. “તે તો અનંત વ્યસ્ત મદુરાણ જારી શિરિવામક્ષ જuો વંતિg વીજ બિછસિ ત્તત્તાપ sum” ત્યાંની બાવીસ ૨૨ સાગરની સ્થિતિ પૂરી કરીને જ્યારે ત્યાંથી નીકળ્યા તે પછી આ મથુરા નગરીમાં શ્રીદામ રાજાની બંધુશ્રી રાણીના ઉદરમાં પુત્રરૂપથી ગર્ભમાં આવ્યા. ‘તણ પ ” ગર્ભ રહ્યા પછી “તીને વૈસિરીપ વી” તે બંધુશ્રી દેવીના ગર્ભને “ તિરું માસામાં વાહપુuri ” ત્રણ માસ પૂરા થયા પછી “ પથાર તો પાડભૂખ' આવા પ્રકારનો દેહદ (મરથી ઉત્પન્ન થયે “પના ii તમો માળો બાવ' તે માતાઓ ધન્ય છે. યાવત પુણ્યવતી છે, કૃતાર્થ છે, કૃત પુણ્ય (તેણે પુણ્ય કરેલા છે) જેઓએ પૂર્વભવમાં પુણ્ય કર્યા છે. કૃતલક્ષણ- તે શુભ લક્ષણોથી યુકત છે અને શ્રી વિપાક સૂત્ર ૧૭૮ Page #192 -------------------------------------------------------------------------- ________________ કુતવિભવ અર્થાત તેમણે જ પિતાના વૈભવ-સંપત્તિને દાનાદિ શુભ કાર્યોમાં સફલ કરી છે તેને જ મનુષ્ય સમ્બન્ધી જન્મ અને જીવન સફલ છે કે:-“ના ii પણ દિવસે નવ સદ્ધિ' જે પિતાના પતિના હદયનાં માંસને યાવત-તળી ભુંજીને અને શૂલ પર રાખીને પકાવેલાં હોય અને તેની સાથે મુરે જ ” મધુ–મેરક જાતી, સીધુ અને પ્રસન્ન એવી પાંચ પ્રકારની મદિરા (દારૂ)એના એકવાર આસ્વાદન કરી, વારંવાર સ્વાદ લઈને પરિભેગ કરતી અન્ય સ્ત્રીઓને આપીને “ નાવ તારું વિતિ' દેહદ (મને રથ)ને પૂર્ણ કરે છે. તે કફ મમર’ તે હું પણ “નાર યાવત એ પ્રમાણે શ્રી દામ રાજાના હૃદયનાં માંસને પાંચ પ્રકારની મદિરાઓની સાથે ઉપભેગાદિ કરીને મારા દેહદમનારથ ‘ વિજજ્ઞામિ ' પૂર્ણ કરૂં તે સારું છે. “ત્તિજટ્ટી આ પ્રમાણે વિચાર કરીને તે “સંકિ વોષિ વિજ્ઞમાત પિતાને દેહલો પૂર્ણ નહિ થવાથી “ના” યાવત સુકાવા લાગી, ભૂખી રહેવા લાગી માંસરહિત નિસ્તેજ રોગીષ્ટ રોગગ્રસ્ત શરીરવાળી અને હતાશ બનીને “ફિયારૂ આર્તધ્યાન કરવા લાગી. રાયપુછી સિરીમા ” આવી સ્થિતિમાં બેઠેલી તે બંધુશ્રીને એક સમય રાજાએ જોઈ અને તે પરિસ્થિતિ થવાનું કારણ પૂછયું, ત્યારે તે બંધુશ્રીએ પોતાને તમામ વૃત્તાન્ત રાજાને કહી સંભળાવ્યું “ત, સે સિરિતાને રા' તે પછી શ્રીદામ રાજાએ, “ તેરે વિંછણિક તેવી તારું તે બધુશ્રી દેવીના તે દેહલાને (મને રથને) “ વિ વવા કોઈ પણ એક ઉપાયથી અર્થાત્ જેથી તે સમજી શકે નહિ તેવી રીતે પિતાના હદયના માંસની જગ્યાએ માંસના જેવી જ બીજી વસ્તુ આપીને “વિ પૂરો કર્યો. “તw vi Rા વંતિ રેલી પછી તે બંધુશ્રી દેવી એ પ્રમાણે કરવાથી સંપુoળવા ' દેહલો પૂર્ણ થતાં સંમાનિત થતાં તેને કોઈ પણ વસ્તુની અભિલાષા રહી નહિ. “ તે મ’ તે ગર્ભને ‘સુદંરે ” સુખપૂર્વક “વવિદ ધારણ કરવા લાગી. ‘તા સા પંથેણિ વિë માસામાં વરૂ હિg UTTvi નાવ તાર કયાયા’ ગર્ભના ૯ નવ માસ બરાબર પૂરા થઈ ગયા ત્યારે બંધુશ્રીએ એક પુત્રને જન્મ આપ્યો. ‘તા તસ રાજાસ” જન્મ થયા પછી તે બાળકના જન્મપિચર ” માતા-પિતાએ 'નિત્તે ભારે દિવસે સંપત્તિ વારસા અગિઆર ૧૧ દિવસ પૂરા થયા પછી બારમાં ૧રમાં દિવસના પ્રારંભમાં એટલે બારમે દિવસે ‘રૂ પામધેનું વાતિ ” પિતાના એ પુત્રના આ પ્રમાણે નામસંસ્કાર કર્યા રોડ of માં હાજે નૈતિને નામેvi” કે આ અમારો પુત્ર “જિ ” આ નામથી પ્રસિદ્ધ થાઓ ! “તt of સે જીવિતેણે સુમારે પંચધા પરિવુ નાવ પરિવર” ત્યાર પછી તે નંદીસેનકુમાર પાંચ ધાઈએથી રક્ષિત થઈ વધવા લાગ્યું. “તe f સે નહિ મરે કસુરવા શ્રી વિપાક સૂત્ર ૧૭૯ Page #193 -------------------------------------------------------------------------- ________________ મારે ના વિદ” નંદિણ કુમાર હવે બાલજીવનને સમય પૂરો કરીને જ્યારે તરૂણ અવસ્થાને (યવનપણાને) પ્રાપ્ત થયા ત્યારે તેના પિતાએ તેને બનાવ ગુવાયા ના યાવિ દો ” યુવરાજપદ આપ્યું અને તે યુવરાજ બન્યા. * તપ | સ नंदिसेणे कुमारे रज्जे य जाव अंतेउरे य मुच्छिए ४ इच्छइ सिरिदाम रायं जीवियाओ ववरोवित्ता सयमेव रज्जसिरिं कारेमाणे पालेमाणे विहरित्तए' નંદિસેણ કુમારના ચિત્તમાં એ ભાવના જાગી કે હું મારા પિતાશ્રીને શ્રીદામરાજાને મારીને હું પોતે મારા નોકરીની સાથે મંત્રી–આદિની સાથે આ રાજ્યની વૃદ્ધિ કરીને તથા સારી રીતે રક્ષણ કરીને રાજ્યનું પાલન કરૂં. ભાવાર્થ-દુર્યોધને પિતાની ૩૧૦૦ એકત્રીસ વર્ષની તમામ આયુષ્ય તે પાપકર્મો કરવામાં જ વ્યતીત કરી, તે પાપકર્મોના કરવાથી તેણે અનેકવિધ ચીકણું કર્મોને બંધ કર્યો. મૃત્યુના સમયે મરણ પામીને તે છઠ્ઠી પૃથિવીના નરકમાં નારકી થયે, ત્યાંની ૨૨ બાવીશ સાગરની આયુષ્ય પૂરી કરીને જ્યારે મરણ પામ્યા તે પછી મથુરા નગરીમાં શ્રીદામ રાજાની રાણી બંધુશ્રીના ઉદરમાં પુત્રરૂપથી ઉત્પન્ન થયે. બરાબર નવ માસ પૂરા વીતી ગયા ત્યારે બંધુશ્રીએ એક પુત્રને જન્મ આપે, બારમાં ૧૨મા દિવસે તેના નામસંસ્કાર થયા, નદિષેણ તેનું નામ રાખ્યું, તે પિતાની બાલ અવસ્થા પૂરી કરીને જ્યારે યુવાન અવસ્થામાં આવ્યા ત્યારે તેના પિતાએ તેને યુવરાજ પદ આપ્યું યુવરાજ થયા પછી તે એ સમયની રાહ જોવા લાગ્યા કે હું મારા પિતાને મારીને હું પોતે આ રાજ્ય લક્ષમીને અનુભવ કરૂં (સૂ) ૬) તપ i ?? ઇત્યાદિ. ” આ પ્રકારના નિકૃષ્ટ વિચાર પછી “સે નંદિને મારે તે નંદિષણ કુમારે “સિfiામ ” પિતાના પિતા શ્રીદામ રાજાને મારવાને “વંતર અવસર “ મમળે ” હાથ આ નહિ, એવું સમજીને મળયા વાયારું ? કે એક સમયે “વિત્ત ” ચિત્ર નામના વાળંદને ‘સારૂ પિતાની પાસે બેલા ‘સદા વત્તા અને બોલાવીને ‘ણવું થાયી ” આ પ્રમાણે કહ્યુંતુમ ાં દેવાળુવા કે હે દેવાનુપ્રિય ! તમે “સિરિતામસ જો ધ્યાને य सन्चभूमियासु य अंतेउरे य दिण्णवियारे, सिरिदामस्स रगणा अभिक्खणं२ ગારિયામાં માને વિદાસ” શ્રીદામ રાજાના સવસ્થાનોમાં, તમામ ભૂમિમાં અને અંત:પુરમાં રાત્રી અને દિવસ જાવ આવે છે, દરેક સ્થળે રાજા તરફથી તમને આવવા જવાની છુટ છે, તથા તમે શ્રીદામ રાજાની હજામત વગેરે અલંકારિક શ્રી વિપાક સૂત્ર ૧૮૦ Page #194 -------------------------------------------------------------------------- ________________ કર્મ કરતા રહો છે, “તy of સુખં રેવાશુખિયા” એટલા માટે હે દેવાનુપ્રિય! 'सिरिदामस्स रण्णा अलंकारियकम्मं करेमाणे गीवाए खुरं णिवेसेहि ' वे તમે એ પ્રમાણે કરે કે, તમે જ્યારે શ્રીદામ રાજાની હજામત બનાવવા જાઓ ત્યારે, હજામત બનાવવાના સમયે રાજાના કંઠમાં-ગળામાં તમારા અસ્તરે ખાસી દે અને જુઓ, આ વિચાર કોઈ પાસે પ્રગટ ન થવા પામે તે ધ્યાન આપવું. જો તમે આ કામમાં સફળ નિવડશે તે નકકી સમજવું કે હું “તાપ મહં તમે અદ્ધરHવે રિસ્સા તે હું તમને મારું અધર આપી દઈશ. ત્યારે “તુ કર્દિ સદ્ધિ મામોકું મુંનમાજે વિદક્ષિત્તિ તમે મારી સાથેજ ઉદાર મનુષ્ય સમ્બન્ધી ભેગે પભેગેને આનંદની સાથે ભેગવશે, ‘તા તે વિષે ગરિણ વિસેરિસ મીન્સ Tચમ હિ ” તે ચિત્ર વાળદે નંદિણ કુમારનાં આ પ્રમાણે રાજાને મારવા માટે જે વચને કહ્યા તેનો સ્વીકાર કર્યો. ભાવાર્થ –નદિષણ કુમારે હવે રાજાને મારવાના સમયની રાહ જોવા લાગ્યા. તેણે એ વાતની ખૂબ કે શીશ કરી, પરંતુ એ કોઈ પણ સમય તેનાં હાથમાં આવ્યું નાહ, ત્યારે તેને એક ઉપાય સૂળે અને તેણે તુરતજ રાજાના ઘણા જ વિશ્વાસપાત્ર તે ચિત્ર નામના વાળંદને બોલાવ્યું અને તેને પિતાને વિચાર સફળ કરવા માટે કહી બતાવ્યે રાજાને મારવાનો ઉપાય વિચાર્યો તેમાં એ નિર્ણય પાસ કર્યો કે તમે જે દિવસે રાજાની હજામત બનાવવા માટે જાઓ તે દિવસે હજામત બનાવતાં–બનાવતાં રાજાના કંઠ–ગળામાં અસ્તરો ખોસી દે, જુઓ તમે તમારા આ કામમાં સફળ બનશે તે નકકી સમજવું કે હું તમને મારૂં અરધું રાજ્ય તમારા આ કામના ઈનામમાં આપીશ, રાજ્ય મળતાં તમારો આ હજામત બનાવવાને ધંધે છુટી જશે, અને અમારા જેવા બનીને તમે આનંદ સાથે વૈષયિક સુખ ભોગવીને તમામ જીવનને સફળ કરી શકશે, વાળદે યુવરાજની વાત સાંભળીને તે વાતને સ્વીકાર કરી લીધે. (સૂ. ૭) ‘if ઈત્યાદિ. તપ ” યુવરાજે કહેલી વાતને સ્વીકાર કરીને પછી “તમ્સ વત્તા ચઢારિય” તે ચિત્ર વાદના મનમાં ઉમેયાર મંથિ સમુન્નસ્થા આ પ્રકારને સંક૯પ-અધ્યવસાય ઉત્પન્ન થયો અને તેણે વિચાર કર્યો નફff' જે, “નાં શિલાને સાચા પ્રથમ ગ્રામોદ મારો આ વિચાર જે શ્રીદામ રાજાના શ્રી વિપાક સૂત્ર ૧૮૧ Page #195 -------------------------------------------------------------------------- ________________ જાણવામાં આવશે ‘ત ? તે “પ જ ના શું ખબર કે તે મને શરૂ ગણof moi મારિ ” કેવા અશુભ-કુમરણથી મરાવી નાખશે “ ઉત્તરા” આ પ્રમાણે મનમાં વિચારી સમજીને તે “પી” ડરતે ડરતે બોવ સિરિતા રાયા તેવ વાછર જ્યાં તે શ્રીદામ રાજા હતા ત્યાં પહોંચે ‘ઉવાછિન્ન” પહેચીને “ણિાિ ાાં સિય જય૦ નાવ પૂર્વ રાણી” તેણે શ્રીદામ રાજાને બે હાથ માથા પર રાખીને નમન કર્યું, અને તે ગુપ્ત વાતનું આ પ્રમાણે કથન કર્યું–અર્થાત ગુપ્ત વાત કહી બતાવી, પર્વ રવજુ સામી” હે નાથ! “રિસે સુમારે રને જ નાવ શુદ્ધિ ૪ નંદિસેણ કુમાર રાજ્ય--રાષ્ટ્ર અને અન્તપુરમાં બહુજ આસકત અર્થાત ગૃદ્ધ બની ગયા છે તે ‘રૂજી તુમે નીતિ વरोविया सयमेव रज्जसिरिं कारेमाणे पालेमाणे विहरित्तए ' छे छे રાજાને મારીને પિતેજ રાજગાદીનો માલીક બની જાઉં. “ g સિદ્ધિને શા વિરણ વર્ઝારિયરસ અંતિષ પથદ્દે સાચી સિમ મામુત્તેજ” ચિત્ર વાળંદની આ પ્રકારની વાત સાંભળીને શ્રીદામ રાજા એકદમ ક્રોધના આવેશથી તલમલા થઈ ગયા. અને ‘નાવ સાદર્ફ નંતિ કુમાર [સિર્હિ જાવે;” ભંવર ત્રાંસા કરીને પોતાના નેકરેને તુરત જ નંદિષણ કુમારને પકડવાની આજ્ઞા કરી જિલ્ફપિત્તા અgi વિદvi વર્ષ માફ” પકડીને તેણે તે કુમારને મારવાના વિધાન –ઉપાયથી મારવા યોગ્ય છે એવી જાહેરાત કરી દીધી, આ પ્રમાણે તે પૂર્વ વહુ ગોચમા! ” હે ગૌતમ ! “જિતેને મારે ના વિર” તે નદિષેણ કુમાર પિતે પૂર્વે કરેલાં અશુભતમ પાપકર્મોનાં કડવાં ફળને જોગવી રહ્યો છે. ભાવાર્થનંદિષણ કુમારની વાત સાંભળી અને સ્વીકાર કરીને તે વાળંદ ત્યાંથી સીધે ચાલ્યા ગયે, અને આ પ્રમાણે વિચાર કરવા લાગ્યું કે–જે આ વાત શ્રીદામ રાજાના કાને પડી જાશે તે મને શું ખબર કે મારી કેવી ગતિ કરી નાખશે? એ ભયથી ત્રાસ પામી શ્રીદામ રાજાની પાસે આવ્યા. નંદિષેણની સાથે જે કાંઈ વાત થઈ હતી તે તેણે રાજાને કહી બતાવી. રાજા તે વાત સાંભળી ક્રોધના આવેશમાં આવીને નેકરે દ્વારા તુરત જ નંદણુને પકડાવી લીધે, અને પકડાવીને આ પ્રમાણે આજ્ઞા કરી કે જાઓ ! નંદિષેણુને મારી નાંખે તે એ શિક્ષાને યોગ્ય છે. આ પ્રમાણે છે ગૌતમ ! નંદિષેણ જે કષ્ટ ભેગવે છે તેનું કારણ તેના પૂર્વભવમાં સંચય કરેલાં અપાર અશુભતમ કમ છે. તે જ એ ફળ છે જે અહિં આ પ્રકારે ભોગવી રહ્યો છે. (સૂ) ૮) શ્રી વિપાક સૂત્ર ૧૮૨ Page #196 -------------------------------------------------------------------------- ________________ * મંત્રિમેળે ' ઇત્યાદિ. , 6 ગૌતમે ફ્રી પ્રભુને પૂછ્યું હે ભદન્ત ! ‘નંતિસેને મારે ? નદિષણ કુમાર ‘ફુગ્ગો સુત્રો ' અહિંથી મરણ પામીને દ્િિિદ્ધ તિઝિહિર કયાં જશે, કયાં ઉત્પન્ન થશે ? ત્યારે પ્રભુએ કહ્યુ ‘ગોયમા !” હે ગૌતમ સાંભળે ! 'नंदिसेणे कुमारे सहि वासाई परमाउं पालित्ता कालमासे कालं किच्चा ' તે નદિષણ કુમાર ૬૦ સાઠ વર્ષની પોતાની ઉત્કૃષ્ટ આયુષ્ય પુરી કરીને મૃત્યુના સમયે મરણ પામીને ‘રૂમીસે ચળવ્વમાણુ પુવીર્ સંસારો તહેવું' આ રત્નપ્રભા નામની પૃથિવીના નરકમાં નારકી જીવની પર્યાયથી ઉત્પન્ન થશે, તેના સંસારનું પરિભ્રમણ મૃગાપુત્રના પ્રમાણે જાણી લેવું જોઇએ. તે લાખાવાર પૃથિવીકાયમાં ઉત્પન્ન થશે. તો સ્થિળસરે નયરે મત્તા સર્વાદિ' પછી હસ્તિનાપુર નગરમાં માંછલાની ચેનિમાં જન્મ ધારણ કરશે. તે ” તથ મસ્જીિદ્દે જિપ્સમાને તઘેય સેિ कुले बोहिं सोहम्मे कप्पे महाविदेहे वासे सिज्झिeिs बुज्झिहि मुचहि परिપાદિફ સતુવાળમંનું રેફિ' એ પર્યાયમાં તે મચ્છીમારો દ્વારા માર્યાં જશે. પછી ત્યાં આગળજ શ્રેષ્ઠિના કુલમાં ઉત્પન્ન થશે, ત્યાં બેાધિ-સમકિતના લાભ પામી તે મૃત્યુ પામીને સૌધમ નામના કલ્પમાં દેવ થશે, ત્યાંની સ્થિતિ પૂરી કરીને પછી ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં માક્ષના લાભ પ્રાપ્ત કરશે. કેવલજ્ઞાનથી તમામ શેય પદાર્થના જ્ઞાતા થશે. કખ ધનથી હંમેશાં માટે છુટી જશે, એને ત્યાં આગળ અભ્યાખાધ અનંત સુખની પ્રાપ્તિ થશે, મુકિતની અવસ્થામાં તેના તમામ દુ:ખાને આત્યંતિક અભાવ થઇ જશે ‘× વધુ નિયત્તવો’ ભગવાન મહાવીર પ્રભુએ ‘દ્રશ્ય બા ચાણ ગયમદેવત્ત ત્તિ ચેમિ” આ છઠ્ઠા અધ્યયનના આ પ્રમાણે ભાવ કહ્યા છે (સ્૦ ૯) ઇતિ વિપાકશ્રુતના ‘દુ:વિષાદ ” નામના પ્રથમ શ્રુતસ્કંધની , 6 વિપાપન્દ્રિા ’ટીકાના ગુજરાતી અનુવાદમાં 6 नन्दिषेण ' નામક છઠ્ઠું અધ્યયન સમ્પૂર્ણ ! ૧-૬ u શ્રી વિપાક સૂત્ર ૧૮૩ Page #197 -------------------------------------------------------------------------- ________________ ઉદુમ્બરદત્તકા વર્ણન સાતમું અધ્યયન ‘નફળ મંત્તે ?’ ઇત્યાદિ. (નફળ મંતે ! કહેવો સુત્તમÆ) જંબૂ સ્વામી સુધર્મા સ્વામીને પૂછે છે કે:-હે ભદન્ત ? શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ જે સિદ્ધિસ્થાનને પ્રાપ્ત કરી લીધું છે, તે દુ:ખવિપાકના છઠ્ઠા અધ્યયનના ભાવ એ પૂર્વાંકત પ્રમાણે કહ્યા, પરન્તુ તે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આ સાતમા અધ્યયનના ભાવ શુ કહેલા છે ? શ્રી સુધર્માં સ્વામી કહે છે કે (વં વહુ નવૂ !) હૈ જંબૂ ! (તે ં વાઢેળ તેળ સમાં પાસહિસરે નયરે) તે કાલ અને તે સમયને વિષે એક પાટલીખડ નામનું નગર હતું, ‘વળસકે જીન્નાખે’ તેમાં એક વનખંડ નામના બગીચા હતેા. કુંવત્તુ નવવ’ તેમાં ઉદુખરદત્ત યક્ષનુ સ્થાન હતું ‘તસ્ય નું પાહિમરે નયરે નિત્યે રાયા' પાટલીખંડ નગરના રાજાનું નામ સિદ્ધા` હતુ` ‘તસ્ય નું પાસિંઘે નયને સાપરતે સથવારે હોસ્થા' તે નગરમાં એક સાગરદત્ત નામના સાવાહ રહેતા હતા. ‘òનાવ ગળસૂ’ તે ઘણુંજ ધનવાન હતા, તેમજ એટલે ભાગ્યશાલી હતા કે કોઈ પણ માણસ તેના તિરસ્કાર કે અપમાન કરી શકતા નહી ‘ તસળગાવત્તા મારિયા તેને ગંગદત્તા નામની પત્ની હતાં. તÇ Î સાગરત્તસ પુત્તે મંગત્તાÇ માયાણ અત્તા ઉત્તરો ળામં વારઇ કૌત્યા ? તે સાગરદત્તનો પુત્ર ગગદત્તા પત્ની થકી જન્મ પામેલા ઉદુખરદત્ત હતા, તે ‘દ્દી॰ * ઘણાંજ સુંદર રૂપવાન હતા અને તેનાં અંગ-ઉપાંગો પણ પૂર્ણ હતા. તમામ ઇન્દ્રિયની યથાર્થ રચનાથી જોનારાઓને તેનું શરીર વિશેષ પણે-ચિત્તનું આકર્ષણ કરી લેતું. (સૂ॰ ૧) ' ' ‘તેનું શાહેળ’ ઇત્યાદિ. તેળ સાઢેળ તેળ સમાં સમામાં નાવ મા ગયા ’ તે કાલ અને તે સમયને વિષે ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા શ્રમણ ભગવાન મહાવીર પાટલીખંડ નામના નગરના ખગીચામાં આવ્યા, પ્રભુ પધાર્યાં છે તે વાત સાંભળીને નગરના માણસા અને રાજા એ તમામ હર્ષોંથી પ્રપુલ્લિત થઈને પ્રભુને વંદના કરવા માટે એટલે કે તેમની પાસેથી ધર્મ શ્રવણ-સાંભળવાની ઇચ્છાથી પેાતાના નિવાસસ્થાનથી નીકળીંને તે બગીચામાં આવ્ય. પ્રભુને વંદન-નમસ્કાર કરીને સભા અને રાજા પોતાના સ્થાન પર બેસી ગયા. પછી પ્રભુએ ધર્મના ઉપદેશ આપ્યા તે સાંભળીને તમામ પ્રસન્ન થઇને પાછા પોતાના સ્થાન પર ગયા. ‘તેનું વાઢેળ તેળ સમાં મળવું નોયને તદેવ તેને પાઇમિંઢે નયરે તેનેવ કાળજીરૂ ' તે કાલ અને તે સમયને વિષે, શ્રી વિપાક સૂત્ર ૧૮૪ Page #198 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના મોટા શિષ્ય ગૌતમ સ્વામી આગળના અધ્યયનમાં કહેલી વિધિ પ્રમાણે પ્રભુ પાસેથી નગરમાં ગોચરી કરવા જવાની આજ્ઞા પ્રાપ્ત કરીને રવાના થયા. ‘૩વાછિત્તા પ િનચરે કુરિથમેળ ટુવાજી નુ વિસરુ” ગૌતમસ્વામીએ, તે નગરની પૂર્વ દિશાના દરવાજેથી પ્રવેશ કર્યો, “તથ શું પાણg દિલ પ્રવેશ કરતાં જ તેમણે ત્યાં આગળ એક પુરુષને જે તે “છંછું, જોહિયે, ઢોલરાरियं, भगंदलियं, आरिसिल्लं, कासिल्लं, सासिल्लं, सोकिल्लं, सूयमुहं, मूयपायं, વિચંડ્યું, પરિચયંત્રિાં, ખંજવાલ સહિત હતે. આખાયે શરીરમાં કેઢ થયે હતે. પેટ એકદમ મેટું હતું, જલે દર રોગથી પીડાતું હતું, જેને ભગંદર થયેલું હતું, બવાસીરના રોગથી બહુજ કષ્ટ થતું, ખાંસી જેને ઘડીએ-ઘડીએ આવતી હતી, જેને શ્વાસ રોગની બીમારી હતી, તમામ શરીરમાં જેને સોજો આવી ગયો હતે. જેનું મુખ સુજીને કુલી ગયું હતું, જેના હાથ-પગ બહુજ સુજીને કુલી ગયા હતા, હાથ-પગની આંગળીઓ જેની ગળી ગઈ હતી, “સહિયavuTuસર્ચ' જેના કાન અને નાક તમામ સડી ગયા હતા, સિયાગે જ પૂરૂ થવાથવિત ” સડી ગયેલા અને બગડેલા લેહીથી અને પરૂથી જેના શરીરમાં વિવિ ’ આ પ્રકારના શબ્દ થઈ રહ્યો હતે, “જ્ઞાનમુક્લિનિષugયંતપાતપૂવરદિ જેના ઘાના આગલનાં ભાગથી કીડા ટપકી રહેલા હતા, અને જેને પરૂ-વહેતું હતું, “છાત્રાકુ' જેના મુખમાંથી લાર ટપકતી હતી, પરંતUTUા કાન અને નાક જેના સડી જવાથી તુટી ગયા હતા, “મિવિર પૂથવા જિમિ ૨ વમમા” પરૂ અને સડેલા લેહીના કુલ્લા (કગળાં) અને કૃમિના ઢગલાની વારંવાર વમન-ઉલટી કરતે હતે, “હું જુનારૂં વિસારું કૂચના આ પ્રમાણે જે કષ્ટકારી દુઃસ્વર અર્થાત કરૂણાજનક અવ્યક્ત શબ્દો બોલી રહ્યો હતો કે જેને સાંભળીને સૌ કોઈ માનવ વ્યકિતને પિતાના મનમાં તેની દયા આવતી હતી, “મરિયાપદ ગouTઝમાણમાં માખીઓના ટોળાં જેનાં શરીરની ચારેય બાજુ ભણ-ભાણ કરતા તેની પાછળ ફરતા હતા, “ દિર સી માથાની ભયંકર પીડાથી જેનું માથું ફાટી જતું હતું, હિવટવાં કન્થાધારી ભિક્ષુની માફક ફાટેલા શણના ટુકડા બેઠેલા હતા “વંયમજીવંહસ્થાશે ખાવા-પીવા માટે જેણે પિતાના હાથમાં બે માટીના વાસણના ટુકડા રાખેલા હતા. અને “સેાિ પિત્તિ વેપા પાસરૂ શરીર નિર્વાહ માટે ઘેર-ઘેર ભીખ માગતું હતું. તેને ગૌતમ સ્વામીએ જે. શ્રી વિપાક સૂત્ર ૧૮૫ Page #199 -------------------------------------------------------------------------- ________________ 6 , આવ્યા. ‘તયાળતર મળવું જોયમે ચનીયબાવ બરફ' તે પછી ભગવાન ગૌતમસ્વામી ભિક્ષા માટે નગરના ઊંચ-નીચ આદિ કુલેમાં ફરવા લાગ્યા, અને ‘અદાવત્ત શબ્દરૂ’ યથા પર્યાપ્ત (આવશ્યકતાનુસાર) આહાર મેળળ્યે, ‘નિન્દ્રિત્તા જાઇન્ટીસંજાગો નયરામો વિશિવમ આહાર લઇને પાટલીખંડ નગરમાંથી પાછા પેાતાના સ્થાને पडिणिक्खमित्ता जेणेव समणे भगवं महावीरे तेणेव उवागज्छइ આવતાં જ જ્યાં શ્રમણ ભગવાન શ્રી મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યા, અને જીવાનચ્છિત્તા મત્તવાળું સે' તે પછી પ્રાપ્ત આહાર-પાણી પ્રભુને મતાવ્યા. 'पडिदसित्ता समणेणं ३ अन्भणुष्णाए समाणे जात्र बिलमिवण्णभूणं अप्पाજેનું બારમાદારે તે પછી પ્રભુએ આહાર કરવાની આજ્ઞા આપી, ગૌતમે જેવી રીતે સર્પ પાતાના દરમાં પ્રવેશ કરવા સમયે પોતાના અને માજીના ભાગને (પાર્શ્વ ભાગને) કાંઇ સ્પર્ધા થવા દેતે નથી અને સીધે પ્રવેશ કરે તેવીજ રીતે પોતાના મુખમાં આમ-તેમ સ્વાદની અભિલાષાથી નહિ ફેરવતાં આહાર કર્યાં, ‘બાદારમાદાત્તા સંનમેળ તત્રસા અપ્પાળું માલેમાને વિરૂ' અને આહાર કરીને તપ–સંયમથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા વિચરવા લાગ્યા, અર્થાત્ પોતાના જ્ઞાન-ધ્યાનમાં લાગી ગયા. ભાવા-તે કાલ અને તે સમયને વિષે એક ગામથી બીજે ગામ વિહાર કરતા કરતા શ્રમણુ ભગવાન મહાવીર પાટલીખંડ નગરના બગીચામાં આવ્યા, પ્રભુનું આગમન સાંભળીને નગરની પરિષદ અને રાજા સૌ હર્ષ પામીને પ્રભુને વંદન કરવા અને ધ દેશના સાંભળવા માટે પેાતાના ઘેરથી નીકળીને તે બગીચામાં આવ્યા, પ્રભુને વન્દના નમસ્કાર કરીને પરિષદ અને રાજા સો સૌના સ્થાને બેઠા. અને પ્રભુએ ધમ દેશના આપી, પછી ધમ દેશના સાંભળીને સૌ પ્રસન્ન થઈ પાછા પેાતાના સ્થાનકે ગયા. તે કાલ તે સમયને વિષે ગૌતમ સ્વામી ભગવાન મહાવીર સ્વામીની પાસે આવીને છ-મેલાના પારણા માટે પાટલીખંડ નગરમાં ગેાચરી માટે જવાની આજ્ઞા માગી, ભગવાનની આજ્ઞા પ્રાપ્ત કરીને ગોતમ સ્વામી ત્યાંથી રવાના થયા અને તે નગરની પૂર્વ દિશાના દર શ્રી વિપાક સૂત્ર ૧૮૬ Page #200 -------------------------------------------------------------------------- ________________ વાજાથી નગરમાં પ્રવેશ કર્યાં, પ્રવેશ કર્યાં ત્યારે તેણે એક એવા પુરુષને જોયા કે જેને પેાતાના શરીરમાં ખજવાલ આવતી હતી, તમામ શરીરમાં કેઢ થયેલેા હતે. બે પેટ જેવ ુ તેનું પેટ હતુ. અર્થાત્ જલેાદર રોગથી પીડાતા હતેા. જેને ભગંદર થયેલું હતુ. ખવાસીરના રોગની પીડાથી બહુજ દુ:ખી હતે, ખાંસી જેને વારંવાર આવતી હતી, શ્વાસના રોગથી જેના ક્રમ ઘુંટાતા હતા. તમામ શરીરમાં જેને સાજો થયા હતા, મેહું સૂજીને જેનું ખુલી ગયુ હતું, હાથ પગ જેનાં તમામ સૂજીને પુલી ગયા હતા, હાથ-પગની આંગળીએ જેની ખરી પડી હતી, જેનાં નાક-કાન તમામ સડી ગયાં હતાં, સડેલા અને બગડેલા àાહી તથા પરૂથી જેના શરીરમાં ‘થિવિ—થિવિ” જેવા શબ્દો થતા હતા, જેના સડેલા ઘાના અગ્રભાગમાંથી કીડા ટપકતા હતા, અને પરૂ પણ વહેતુ હતુ, લાળથી મુખ જેનું ભર્યું હતું, નાક-કાન સડી જવાથી જેનાં ખરી પડ્યાં હતાં, પરૂ અને બગડેલા લેહી, અને કૃમિએ ના ઢગલાનું વારંવાર વમન કરતા હતા. જે આ પ્રમાણે કષ્ટકારી-કરૂણાજનક દુ.સ્વર-દુઃખ ભર્યાં ધ્વનિથી અવ્યકત (કાઇ સમજે નહિ એવા) શબ્દો ખાલતા હતા કે જેને સાંભળીને હરકેાઇ માણુસના મનમાં દયા આવી જતી હતી, માખીએનાં ટોળાં જેના ચારેય માજી ભણુ–ભણાટ કરતા તેની પાછળ ફરતા હતા; ભયંકર માથાની પીડાથી જેનું માથું ફૂટી જતું હતું, કન્થાધારી ભિક્ષુની માફક ફાટેલા શણુના ટુકડા જેણે આઢયા હતા, ખાવા અને પાણી પીવા માટે જેણે પેાતાના હાથમાં માટીના વાસણના એ ટુકડા લીધા હતા, શરીર નિર્વાહ માટે ઘર-ઘર ભિક્ષા માગતા ફરતા હતા તેને ગૌતમસ્વામીએ જાયે, તે પછી ભગવાન ગૌતમસ્વામી ભિક્ષા માટે નગરનાં ઉચ્ચ-નીચ આદિ કુલેમાં ફ્રીને ચથા પર્યાપ્ત ભિક્ષા—આહાર ગ્રહણ કરી પાટલીખંડ નગરથી નીકળીને પોતાના સ્થાન પર આવ્યા અને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને પ્રાપ્ત આહાર ખતાવીને ભગવાનની આજ્ઞાથી—સ જેમ દરમાં પ્રવેશ કરતી વખતે દરના બન્ને ભાગેાને નહિ અડતાં સીધે દરમાં પ્રવેશ કરે છે, ખરાખર તે જ પ્રમાણે પેાતાના મુખમાં સ્વાદની અભિલાષાથી મુખની બન્ને-ખાજી આમ-તેમ નહિ ફેરવતાં આહાર કર્યાં. પછી તપ અને સંચમથી પેાતાના આત્માને ભાવિક કરતા થકા વિચરવા લાગ્યા અર્થાત પેાતાના જ્ઞાન-ધ્યાનમાં લાગી ગયા. (સૂ॰ ૨) શ્રી વિપાક સૂત્ર ૧૮૭ Page #201 -------------------------------------------------------------------------- ________________ g ?” ઈત્યાદિ. તપ ” તે પછી તે મળવું જોઇએ તોડ્યા તે ભગવાન ગૌતમ સ્વામી બીજીવાર પણ છવાઇપરાતિ પમાણ પરિવાર સાથે જ ના પાસ્ટરે નારે રાત્રે દુવારે સવિસ બીજા છઠ્ઠખમણ પારણના દિવસે પ્રથમ પીરસીમાં સ્વાધ્યાય અને બીજી પરિસીમાં ધ્યાન કર્યા પછી પ્રભુ પાસેથી આહાર લાવવાની આજ્ઞા પ્રાપ્ત કરીને પાટલીખંડ નગરમાં ગોચરી માટે નીકળ્યા, દક્ષિણ તરફના દરવાજેથી નગરમાં તેમણે જે પ્રવેશ કર્યો કે, “સંઘવપુર ઘાસરૂછું છું તવ નાવ સંગ તેવા ગપ્પાં મામાને વિદારૂ ત્યાં એવા પુરુષને જો જે ખંજવાળ આદિ તમામ રોગોથી યુક્ત હતા એટલે કે પૂર્ણ દુઃખી અને ભીખ માગતું હતું. ગૌતમ સ્વામી ઉંચ નીચ આદિ કુલેમાં ફરીને યથા પર્યાપ્ત ભિક્ષા પ્રાપ્ત કરી અને તે ભિક્ષા લઈને પોતાના સ્થાન પર આવ્યા. પૂર્વ પ્રમાણે આહાર પાણી કરીને તપ અને સંયમમાં પિતાના આત્માને ભાવિત કરતા થકા વિચરવા લાગ્યા, 'तए णं से गोयमे तच्चपि छटक्खमणपारणगंसि तहेव जाव पञ्चस्थिमिल्लेणं સુવા ગggવિના વેવ પુરસ ર૪૦ પાસ’ એ પ્રમાણે ત્રીજીવાર પણ છઠ્ઠખમણ પારણા માટે પ્રભુની આજ્ઞા માગીને તે નગરની તરફ ચાલતા થયા અને તેમણે નગરના પશ્ચિમ દરવાજાથી નગરમાં પ્રવેશ કર્યો, તે ત્યાં આગળ પણ ખંજવાળ આદિ રોગથી પીડિત તે પુરુષને જોયે, પૂર્વ પ્રમાણે ત્યાંથી ગોચરી લઈને પાછા ફરી પોતાના સ્થાન પર આવ્યા, યાવત્ સંયમ, અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા વિચરવા લાગ્યા. “વોયું fજ વમળ પારણાંતિ ૩૦ इमेयारूवे अज्झथिए समुप्पन्ने अहो णं इमे पुरिसे पुरापोराणाणं जाव एवं વયાણી ” આ પ્રમાણે ચોથીવાર પણ જ્યારે તેમણે છઠના પારણા નિમિત્તે પ્રભુની આજ્ઞા મેળવીને ભિક્ષા માટે નગરમાં ઉત્તરના દરવાજાથી પ્રવેશ કર્યો ત્યારે પણ તે વ્યકિતને તેમણે જોયે, જોઈને તેના ચિત્તમાં આ પ્રમાણે સંકલ્પ થયે કે અહે! આ પુરુષ પૂર્વ ભવમાં કરેલાં અનેક ભવના સંચિત કર્મોના આ અનેક વ્યાધિરૂપ ફળને ભેગવી રહ્યો છે. ભિક્ષા લઈને નગરથી પાછા આવ્યા ત્યારે પ્રાપ્ત ભિક્ષાને બતાવીને પ્રભુને તેણે કહ્યું કે 'एवं खलु अहं भंते छटक्खमणपारणगंसि जाव रीयंते. पुरथिमिल्लेणं दुवारेणं વિટું તથ | gરિ પાણીમાં ના જમાઈ હે ભદન્ત! હું આપની આજ્ઞા લઈને છઠના પારણાના દિવસે ભિક્ષા નિમિત્તે જ્યારે પાટલીખંડ નગરમાં જ્યારે તેના આગલા દરવાજાથી પ્રવેશ કર્યો તે હે ભદન્ત! ત્યાં મેં એક એ પુરુષ જે જેના સમસ્ત શરીરમાં ખંજવાળ આદિ તમામ રોગ વ્યાપ્ત હતો ઘેર-ઘેર ભીખ માગતે ફરતે હતે. ‘ત ગોરપિ વમળવારણિ પત્યિમે તવા तए णं अहं चोत्थंपि छठक्खमणपारणगसि उत्तरदुवारेणं अणुप्पविसामि' इत्यादि, આ પ્રમાણે હું બીજી વખત પણ છઠના પારણા માટે તે નગરમાં જ્યારે દક્ષિણના દરવાજાથી ગયે, ત્યારે પણ તે પુરુષને જોયો. ત્રીજી વખત પણ જ્યારે હું છઠના પારણ શ્રી વિપાક સૂત્ર ૧૮૮ Page #202 -------------------------------------------------------------------------- ________________ માટે ત્યાં પશ્ચિમના દરવાજેથી ગયા ત્યારે પણ તેને જોયા, ચાથી વખત પણ પારણા માટે જયારે હું ઉત્તરના દરવાજે થઇ ગયા ત્યારે પણ મે ‘તું જેવ ઘુસે પાસામિ ઝુનું નામ વિત્તિ બ્વેમાળે વિરરૂ” તેને તેવીજ હાલતમાં જોયા. ‘વિંતા મમ પુષ્વમવપુષ્કા વાગરૂ' પ્રભા ! તેને જોઈને મારા હૃદયમાં અનેક પ્રકારની વિચારધારાઓ ઉત્પન્ન થઇ, હું ભિક્ષા લઈને પાછા આવ્યા, હે નાથ ! તેની એ પ્રમાણે સ્થિતિ થવાનું કારણ શું છે? તે પૂર્વ ભવમાં કાણુ હતા ? ગૌતમની આ પ્રમાણે વાત સાંભળીને પ્રભુએ આ પ્રમાણે કહેવાના પ્રારંભ કર્યાં. ભાવા—પ્રથમ પારણા પ્રમાણે ગૌતમસ્વામી ખીજા પારણા માટે પણ તે નગરમાં જવા-આવવા લાગ્યા, તે છઠ્ઠ છઠ્ઠની તપસ્યા કરતા હતા, જ્યારે પારણાના દિવસ આવતા ત્યારે યથાવિધિ પ્રભુની આજ્ઞા લઇને પારણા માટે નગરમાં જતા હતા, તે નગરના ચાર દરવાજા હતા. જૂદા-જૂદા દરવાજામાં પસાર થઇને તેમાં તે પ્રવેશ કરતા હતા, પરન્તુ જે વ્યક્તિને અનેક પ્રકારની બિમારીએના ઢગલા સ્વરૂપ ભીખ માગતા હોય તેવી રીતે પ્રથમ પારણાના દિવસે પૂર્વ દિશાના દરવાજેથી પ્રવેશ કરવાના સમયે જોયે, તે વ્યકિતને તેમણે ચારેય પારણાના દિવસેામાં ચારેય દરવાજે જોયે. ગૌતમસ્વામીએ ચેાથા પારણાના દિવસે પ્રભુને પૂછ્યું કે-તે મનુષ્ય જે આ પ્રકારની નરકથી પણ અધિક વેદનાનું પાત્ર અન્યા છે, પૂર્વભવમાં કાણુ હતા? અને તેણે શું પાપ કર્યું છે કે જેના ફળરૂપ આટલું દુ:ખ ભોગવી રહ્યો છે? (સ્૦૩) ‘પાં વહુ ગોયમા' ઇત્યાદિ “તું વધુ નોયમા ! હુ ગૌતમ ! તેનું હેળ તેનું સમાંતે કાલ અને તે સમયને વિષે ‘રૂદેવ મંજૂરીવે ટીવે માદે વાસે વિનયપુરે નામ નયરે દોહ્યા વિ૬૦’ આ જ ખૂઢીપના ભરતક્ષેત્રમાં એક વિજયપુર નામનું નગર હતું, તે શેશભાસંપન્ન અર્થાત્ સમૃદ્ધ હતું. ‘તસ્ય ાં વિનયપુરે નયરે વળદે નામ રાયા હોસ્થા તેના રાજાનું નામ કનકરથ હતું. ‘તમાં દસ રત્નો ધન્વંતરી નામ વેન્ગે દોથા તે કનકરથ રાજાના ધન્વંતરી નામના વૈદ્ય હતા. ‘ ટુંકનૈયાક્ ' તે અષ્ટાંગ આયુર્વેદના વિશેષ જાણકાર હતા. તે ના આયુર્વેદના આઠ અંગોનાં નામ આ પ્રમાણે છે. તેમામિત્રં ? સાહાને ૨ મહત્તે રૂાતિનિષ્ઠા ૪ નોલે ५ भूयविज्जा ६ रसायणे ७ वाईकरणे ८ सिवस्थे सुहत्थे हत्थे ' કૌમારભૃત્ય ૧, શાલાક્ય ૨, શલ્યહત્ય ૩, કાયચિકિત્સા ૪, જાગુલિક ૫, ભૂતવિદ્યા ૬, રસાયણ ૭, અને વાજીકરણ ૮, તેમાં માલકાના પેષણમાં કારણભૂત દૂધની ખરાબી શ્રી વિપાક સૂત્ર ૧૮૯ Page #203 -------------------------------------------------------------------------- ________________ દૂર કરવી, તે કૌમારભૂત્ય છે ૧ નાક, નેત્ર આદિ અવયના રેગો માટે શલાકા(સળી)–વડે–પરિશુધન કરવું તે શાલાકય ૨, શરીરમાંથી તીર આદિ શલ્યને કેવી રીતે બહાર કાઢવું જોઈએ એ માર્ગ બતાવનારૂં શાસ્ત્ર તે શત્મહત્ય ૩, જવરાદિક રોગમાં ઘેરાએલા શરીરની ચિકિત્સાનું પ્રતિપાદન કરનારૂં શાસ્ત્ર તે કાયચિકિત્સા , સર્ષ આદિ ઝેરી જાનવરોનાં અનેક પ્રકારનાં વિષે તેનું નિવારણ કરાય તેવા પ્રયોગનું પ્રતિપાદક શાસ્ત્ર, તે જાગુલિક ૫, ભૂતના ઉપદ્રવને શાંત કરનારૂં શાસ્ત્ર તે ભૂતવિદ્યા ૬, વયના સ્થાપન માટે આયુષ્ય અને મેઘા–બુદ્ધિ ઉત્પન્ન કરનારૂં અર્થાત્ અનેક રોગો નિવારણ કરનાર જે અમૃત રસ છે તેની વિધિનું પ્રતિપાદન કરનારૂં શાસ્ત્ર તે રસાયણ શાસ્ત્ર ૭, અને નિવયે વ્યકિત પણ ઘેડા જે જેના સેવનથી બલવાન બની જાય છે. તે વિધિ જણાવનારૂં શાસ્ત્ર તે વાજીકરણ છે, ૮, તે ધન્વતરી ઉપર જણાવેલ આયુર્વેદના આઠ અંગેના પૂર્ણ જાણકાર હતા, તથા એ ધવંતરીના હાથમાં એ તે યશ હતું કે જે (રેગીને) પોતાના–તેમના હાથને સ્પર્શ થતા તેને રેગ અવશ્ય નાશ પામતા હતા, તે સુખ તથા શુભ હાથવાળા હતા, રોગીને તેના હાથને સ્પર્શ થતાં જ સુખને અનુભવ થતા હતા, જેલ્લા આદિને ચીરવા તથા ફાડવામાં એ એટલા કુશળ હતા કે સિદ્ધહસ્ત હતા, રોગીને ચીર–ફાડમાં જરા પણ કષ્ટનો અનુભવ થતો નહિ. (સૂ૦ ૪) તy i ? ઘviતરી” ઈત્યાદિ. તy if સે ધomતરી જે તે ધવંતરી વેધનું એ કામ હતું કે તે વિજાપુરે નારે નરસ રોગ વિજયપુરમાં કનકરથ રાજાના “ચંતેરે અંતઃપુરમાં રહેવાવાળી સ્ત્રીઓનાં તથા “નૈહિં દુvi રાફુસર જાવ અથવા તથા નગરનિવાસી અન્ય અનેક રાજેશ્વરથી લઈને સાર્થવાહ સુધી મનુષ્યના “નૈર્સિ च बहूणं दुब्बलाण य गिलाणाण य वाहियाण य रोगियाण यो प्रमाणे બીજા ઘણાં દુબળાઓનાં, ગ્લાના પ્રાણને જલદી નાશ કરવાવાળા, જવર, શ્વાસ, કાસ, દાહ, અતિસાર, ભગન્દર, ફૂલ, અજીર્ણ, આદિના રોગીઓના, વિલબે નાશ કરવાવાળા જવર, અતિસાર, આદિ રોગોથી યુકત રોગીઓના, “બMદિ જ સTIहाण य समणाण य माहणाण य भिक्खुगाण य करोडियाण य कप्पडियाण य ચાઉ૦ અનાથે જેને કોઈ રક્ષક નથી એવા રેગીઓના, સનાથે–જેની સેવા શુશ્રષા કરનારા ઘરમાં હોય એવા રોગીઓના, શાયાદિ શ્રમના માહને ન્યાચકવિશેના, ભિક્ષુકભિક્ષાવૃત્તિ કરવાવાળાઓના કટિક-કાપાલિઓનાં, જીર્ણકળ્યા ધારણ કરનારાઓના અને અસાધ્યરેગવાળાઓના એ સૌના ઇલાજ કર્યા કરતું હતું, તે એમાંથી “વફvi શ્રી વિપાક સૂત્ર ૧૯૦ Page #204 -------------------------------------------------------------------------- ________________ 66 મચ્છમારૂં હસેફ' કોઈ-કોઈને રાગની પ્રતિક્રિયા માટે માંછલાનું માંસ ખાવાના ઉપદેશ આપતા હતા; “ માંછલાંનું માંસ ખાવાથી આ રોગ શાંત થઇ જશે, ” એ પ્રમાણે કહેતા હતા. અવ્વાળ કચ્છમમસારૂં' કઇ-કઇને કહેતા કે “કાચખાનું માંસ ખાએ ત્યારે આ રંગ નાશ પામશે.” એ પ્રમાણે અપેશયાળ જોવામસારું, अप्पेगइयाणं मगरमंसाई, अप्पेगइयाणं सुसुमारमंसाई, अप्पेगइयाणं अयमंसाई, વં-જય-નોજ્ઞ-મુચર-મિયક્ષય-ગૌમંમ-મદિવમંસારૂં' કાઇ - કાઇને ગ્રાહનું માંસ ખાવાનું, કોઇને મગરનું માંસ ખાવાનું, કેઇને સુસુમાર (જલ જંતુ) નું માંસ ખાવાનું, કાઇને બકરાનું માંસ, કૈાઇને ઘેટાનું રોઝનું, સુવરનું, મૃગનું, ખરગેશનું, ગાયનું કે પાડા વગેરેનાં માંસ ખાવાનું કહેતા હતા કેટલાકને એમ કહેતા હતા કે, ‘તિત્તમંસારૂં” તમે તેતરનું માંસ ખાએ, અલ્પેશયાળ' અને કેટલાકને કહેતા કે તમે ‘વટ્ટ—છાવ ોચ—વહ–મયૂરમસારૂં” અતકનું, લાવાનું, કબુતરનું, મુરગાનુ અને મેારનું માંસ ખાએ.. ‘અનેત્તિ ૨ વજૂળ નય.-થ-પ-વરમાળ મંસાર વસે' કોઇ કેઈને એવી રીતે કહેતા હતા કે તમે ઘણાં જ જલચર જીવાના-થલચર જીવાનાં અને ખેચર જીવાનાં માંસ ખાઓ, ખીજાને જ માંસ ખાવાને એ જાતના ઉપદેશ આપીને શાંત રહેતા નહિ, પરંતુ અવળાવિ ય ાં તે ખાતરી વેન્ડ્સે પાતે પણ તે ધન્વંતરી વૈદ્ય દ્િ વૃત્તિ મમમેહિં ય બાય મજૂમંત્તેહિં ચ અને િય વહિં નયા-થય—વદ્યામંત્તેદિ ચ' તે મછલી આદિથી લઇને, મેર સુધીનાતમામ જીવાના માંસની સાથે જલચર-થલચર અને ખેચર આદિતિય ચાનાં માંસની સાથે ‘સોહિત્તિ ય તર્ણિય મનિંદ્ય મુદ્દે ચૈઞાસામાને વિસામાળે રૂ વિરૂ ' કે જે શૈલી પર લટકાવીને પકડવામાં આવે છે તેવા આદિ પર જે તેલ આદિથી તળવામાં આવતાં, અગ્નિ આદિ દ્વારા જેને સૂકા ભૂંજવાસેકવામાં આવતાં તેની સાથે અનેક પ્રકારની મદિરાને પોતાની ઇચ્છા પ્રમાણે ખાતેપીતા હતા અને બીજાને પણ ખવરાવતા-અને પીવરાવતા હતા. 'तर णं से धण्णंतरी वेज्जे एयकम्मे० सुबहु पावकम्मं समज्जिणित्ता વીસ વાસસયાનું માથું વાત્તા' તે ધન્વંતરી વૈદ્ય કે જેનું એકજ ક` હતુ` કે, પોતે માંસ ખાતા અને બીજાને માંસ ખાવાના ઉપદેશ દેતા, તે અનેક પ્રકારનાં પાપ કર્માંને ઉપાર્જન કરી ખત્રીસસે (૩૦૦) વર્ષ પ્રમાણ પોતાની ઉત્કૃષ્ટ આયુષ્ય પૂરી था 'कालमासे कालं किच्चा छट्टीए पुढवीए उक्कोसेणं बावीस सागरोत्रमट्ठिહસું નેહબ્રુ નેવત્તાશ્વવન્તે મરણ પામીને છઠ્ઠી પૃથિવીના નરકમાં કે જ્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ (૨૨) ખાવીસ સાગરની છે. ત્યાં નારકી જીવની પર્યાયથી ઉત્પન્ન થયા. શ્રી વિપાક સૂત્ર ૧૯૧ Page #205 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ—તે વૈદ્ય પિતાની વિદ્યામાં વિશેષ કુશળ હતો, તેથી રાજાનાં અંતપુરની તમામ રાણીઓની અને નગરના તમામ લેકની ચિકિત્સા કર્યા કરતે હતે. રાજેશ્વર આદિથી લઈને સાર્થવાહ સુધીના ઘરમાં તેને પ્રવેશ હતો, પિતાની ચિકિ. સાને તે એક નમુન હતું. રાજાના મહેલથી આરંભીને રંકની ઝુંપડી સુધી તે પ્રસિદ્ધ થયે હતે; તેથી કરી તમામ માણસે તે વિશ્વાસપાત્ર બની ગયું હતું, દુર્બલ, ગ્લાન રોગી અને પીડિતજને સૌ તે વૈદ્યની પાસે પોતાના રોગની ચિકિત્સા કરાવવા આવતા હતા, ચિકિત્સા કરતાં કરતાં તે તમામ રોગીઓને રોગ નિવારણ માટે માછલાં આદિ જીનાં માંસ ખાવાને ઉપદેશ આપતો હતો કેટલાકને મસ્ય આદિના માંસ ખાવાને, કેઈને કાચબાનું માંસ ખાવાને કેઈને ગ્રાહ-મુંડનું માંસ ખાવાને પ્રતિદિન ઉપદેશ આપતા હો, પિતે માંસ ખાવાને બહુજ ગૃદ્ધ-આસકત હત, માંસને સેકીને, તળીને અનેક પ્રકારની મદિરાની સાથે તે ખાધા કરતું હતું, આ પ્રકારના વ્યવસાયમાં તે વૈદ્ય પિતાની (૩૨૦૦) બત્રીસ વર્ષની આયુષ્ય પૂરી કરી, અંતમાં જ્યારે તે અનેક પાપોના ગાંસડા માથા પર બાંધીને-લાદીને મરણ પામ્યા ત્યારે તે છઠ્ઠી પૃથિવીના બાવીસ (૨૨) સાગરની સ્થિતિવાળા નરકમાં ઉત્પન્ન થયે. (સૂ. ૫) તy i સાત્તિસઇત્યાદિ. ‘તા ii ” એક સમયની વાત છે “ સ ત્તન્ન સથવારસ” સાગરદત્ત સાર્થવાહની “વત્તા મારિયા” ગંગદત્તા નામની સ્ત્રી હતી તે “નારૂfiદુવાવ સ્થા જાતિ નિન્દક હતી “તીરે જે તે ગાયા હતા તે તે પાયમાવનંતિ ” તેને જે જે બાળકો થતાં હતા તે ઉત્પન્ન થતાં જ મૃત્યુ પામતાં હતાં. ‘તા જે તીરે જવા સીવાદી” કેટલાક સમય પછી તે ગંગદત્તા સાર્થવાહીને મUTયા જયારું કોઈ એક સમય “gazવરાણમય વનારિયે નામાળ” રાત્રીના મધ્ય ભાગમાં જ્યારે તે કુટુંબ જાગરણ કરતી હતી ત્યારે ‘યું ગથિ સqom” આ પ્રકારનો અધ્યવસાય (વિચાર) થયે કે ‘વે વહુ सागरदत्तेणं सत्थवाहेणं सद्धि बहुइं वासाई उरालाई मासुस्सगाई भुंजमाणा વિધિ ” હું સાગરદત્ત સાર્થવાહની સાથે ઘણુ જ વર્ષોથી મનુષ્ય સંબંધી કાર કામ-ભેગેને ભોગવી રહી છું. “જો વેવ of યદું તાપમાં વા હારિાં વા વાયામ તે પણ આજ સુધી મને જીવતે રહે એ કઈ પુત્ર ઉત્પન્ન ન થયે કે પુત્રી પણ ઉત્પન્ન ન થઈ. “તે ધUTો જે તા સમયાગો સYouTો. જયન્યિો . कयपुण्णाओ० कयलक्खणाओ० सुलद्धे णं तासिं अम्मयाणं माणुस्सए जम्मનોવિજે” તેથી તે માતાઓને ધન્ય છે, તે માતાઓજ પુણ્યશાલી છે, તે માતાઓ શ્રી વિપાક સૂત્ર ૧૯૨ Page #206 -------------------------------------------------------------------------- ________________ કૃતાર્થ છે. અને તે માતાઓની જ સ્ત્રી પર્યાય-સફલ છે, તથા તે માતાઓએ જ પિતાનાં માનવભવને જન્મ અને જીવન સફલ કરેલો છે કે “ નાહિં મut tળથવિડિઓ संभूयाइं थणदुद्धलुद्धगाइं मम्मणपर्यपियाई थणमूलकक्खदेसभागं अइसरमाणाई मुद्धगाई पुणो पुणो य कोमलकमलोवमेहि हत्थेहिं गिहिऊण उच्छंगणिवेसियाई' જે પોતાની કુખથી ઉત્પન્ન થયેલ, સ્તન દુધમાં ધાવણમાં લુબ્ધક બનેલ, મન-મન આ પ્રકારના મધુર આલાપથી બેલનાર. સ્તનના મૂલ ભાગથી કક્ષદેશ ભાગ સુધી અભિસરણ કરવાવાળા અને ભેલા ભાલા એવા બાળકને પોતાના કેમલ કમલ જેવા હાથ વડે ગ્રહણ કરીને ખોળામાં રાખે છે, અને જે બાળક પિતાની માતાના પશુતાવ મુમદુરે જુને મંગુરુપૂમાણ વિંતિ મેળામાં બેસીને સુંદર આલાપોથી પોતાની વાણી વડે “મા-મા” એવા કર્ણપ્રિય શબ્દ સંભળાવે છે. “ગ જે ગધઇ ગguળા ગાયgu/' હું તે તદ્દન ભાગ્યહીન છું, અને મંદભાગ્યવાળી છું. તેથી “પત્ત થામ છ પત્તા તેના એ મધુર આલાપાદિ પૈકીના કેઈપણ આલાપ સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થઈ શક્યું નથી. “સેય વસ્તુ મન જ હવે સવાર થતાં જ મારે માટે એજ હિતકર છે કે જ્યારે ‘’ સૂર્ય પિતાની આભાથી ચમકવા લાગશે ત્યારે હું “સારાં સથવાદ ચાકુરછત્તા સાગરદત્ત સાર્થવાહને પૂછી કરીને- “સુવggવથiધમત્કારું ગાય’ અનેક પુષ્પ, વસ્ત્ર, ગંધ માલ્ય અને અલંકારોને લઈને ‘વ મિત્તરૂ-for-a-dવધિ-ચિ-મહિસ્ટાર્દિ સદ્ધિ અનેક મિત્રો, જ્ઞાતિજને, સ્વજને, સંબંધીજને તથા પરિજનેની સ્ત્રીઓની સાથે “પાસ્ત્રિયંકાગો નય ર્તાલાળવવત્તા પાટલીખંડ નગરથી નીકલી કરી દિશા” બહારના ભાગમાં “કેળવે જ્યાં જે “કવિરત્તસ નવવિક્ષ નવાથય” ઉર્દુબરદત્ત યક્ષનું યક્ષાયતન છે તે વાછત્તા ત્યાં જાઉં “હવાછિન્ન” અને જઈને “સ્થ i gવશ્વ મારું પુરવ વોરાઈ' ત્યાં તે ઉદ્દે બરદત્ત યક્ષની તેનાં લાયક મહા પુષાર્ચા કરૂં. “નાજુપયરિવા કવિયાણ પૂજન કર્યા પછી બન્ને ઘુંટણના ટેકાથી યક્ષના ચરણોમાં પડી એ યાચના કરૂં કે “ન પf ગટું રેવાણુપિયા વા વા વાર્ષિ વા વાયામ” હે દેવાનુપ્રિય ? જે મારે પુત્ર અથવા પુત્રી એ બેમાંથી કઈ પણ એકને જીવતા હોય તેવી સ્થિતિમાં જન્મ થાય તે–“ ” નિશ્ચયથી “મટું કાર્ય હાય ર સાથે ગરવર્કિ શ્રી વિપાક સૂત્ર ૧૯૩ Page #207 -------------------------------------------------------------------------- ________________ 6 ' ' ૨ અશુદ્ધિમિ' હું પુજાથે દાન માટે, અને ભેગ માટે આપના ભડારને ભરી આપીશ, ‘ત્તિ આ પ્રમાણે ‘યાË ઉન્નત્તિ માનતા માનીને હું યક્ષનું મન મનાવીશ, તેમાં હવે મારૂ કલ્યાણ છે. વં પેહેરૂ આ પ્રમાણે તે ગંગદત્તા સા વાહીએ વિચાર કર્યા · સપેન્દ્રિત્તા ” વિચાર કરીને પછી ‘ નું બાવ અ ંતે નેગેવ સાળો સસ્યવાદે તેનેવ કાજી' જ્યારે પ્રાત:કાલ થયે અને સૂર્ય જ્યારે પાતાનાં કિરણાથી ખૂબ ચમકવા લાગ્યા, ત્યારે તે ગ ંગદત્તા જ્યાં પોતાના પતિ સાગરદત્ત શેઠ હતા ત્યાં ગઇ. વાવચ્છિન્ના સાગરત્ત સથવા પૂર્વે ચાસી અને જઈને સાગરદત્ત સાવાર્તાને આ પ્રમાણે કહેવા લાગી ત્ત્વ વધુ ફેવાશુળિયા તુમેર્દિ સદ્ધિ ળ પત્તા' કે હૈ દેવાનુપ્રિય ! મેં આજ સુધી તમારા સાથે ઘણાં વર્ષોં સુધી ઉદાર કામલેગાને ભગવ્યા છે, પરંતુ મને કોઇ પ્રકારે આજ સુધી એક પણ આયુષ્યમાન પુત્ર કે પુત્રીની પ્રાપ્તિ થઇ નહિ. “તું ફ્ન્છામિ ાં સેવાજીવિયા ’ તે માટે હે દેવાનુપ્રિય ! હું ચાહું છું કે ‘તુમેર્દિ મનુળાયા ખાવ વાત્તમ્' તમારી પાસેથી આજ્ઞા પ્રાપ્ત કરીને હું વસ્ત્રાદિક અર્ચાની સામગ્રી લઈ કરીને મનેાતી-માનતા મનાવા માટે ઉદુમ્બરદત્ત યક્ષના યક્ષયતને જાઉં તદ્ ળ સે સાગરત્ને સથવારે ગત્ત મારિય વં યાસી ” તે પ્રમાણે પેાતાની પત્નીના વચનાને સાંભળીને પછી-તે સાગરદત્ત સાથે વાહ ગંગદત્તાને આ પ્રમાણે કહેવા લાગ્યા કે ‘મમં વિળૅ તેવાયેિ સત્ત્વેય મળીરહે' હે દેવાનુપ્રિયે ! મારી પણ આંતરિક એજ ભાવના છે કે ‘ દળ તુમ્હારાં વાટાયિં ચા યા ાસિ ’ કયા ઉપાયથી તમને પુત્ર અથવા પુત્રી થાય, એ પ્રમાણે કહીને સાગરદતે ‘વત્તાપ્ મારિયા, નવું ગણુનાળરૂ' ગગદત્તાએ કહેલા વિચારના સ્વીકાર કરી લીધા. (સ્૦ ૬) ‘તદ્ હું સા ગંગત્તા માયા॰' ઇત્યાદિ. 'तए णं सा गंगदत्ता भारिया सागरदत्तसत्थवाहेणं अब्भणुष्णाया समाणी' તે પછી પેાતાના પતિ સાગરદત્ત દ્વારા તે કામ માટે આજ્ઞા જેને પ્રાપ્ત થઈ ગઈ છે. સા વત્તા મારિયા’એવી તે ગગદત્તા શેઠાણી ‘જીવકું છુ ગાત્ર મિત્તારૂ૦ મનિાસિદ્ધિ અનેક પુષ્પ આદિ વસ્તુ લઇ પેાતાના પરિચિત માણસાની સ્રીઓની સાથે સાથે સયોનિદ્દાઓ પત્તિવિમર' પાતાના ઘરથી ખહાર નીકળી અને ‘વૃત્તિવિમિત્તા' પ્રામિડ યર મા-મોળું પિચ્છ' પાટલીખંડ નગરના ખરાખર મધ્યભાગમાં થઈને તે યક્ષના સ્થાન તરફ ચાલી. વિચ્છિન્ના' ચાલતી-ચાલતી તે ‘નેગેન પુનવાળી તે પ્લેન વાછરૂ' ત્યાં આવી કે જ્યાં એક પુષ્કરણી વાવડી હતી. ‘લવા ઋિત્તા’ આવીને તેણે જીવનદ્ સીને સુનું પુષમાળા અને તે પુષ્કરિણીના કાંઠા પર પેાતાની સાથે લાવેલ તમામ પુષ્પ,ગંધ,માલ્ય,અલ કાર આદિરાખી દીધાં. શ્રી વિપાક સૂત્ર ૧૯૪ Page #208 -------------------------------------------------------------------------- ________________ ‘વિજ્ઞા પુર્વાળી ગોગાદેફ ’રાખીને તેણે પછી પુષ્કરિણીમાં સ્નાન કરવા માટે પ્રવેશ કર્યા, ‘ગોહિશા’ પ્રવેશ કરીને તેણે ‘નભ્રમજ્ઞળ રેફ' તે જલમાં ડુબકી મારી વત્તા નજીવું ફ' અને તેણે તે પાણીમાં જલક્રીડા કરી, ‘ત્તા ૢાયા’ જલક્રીડા કરીને પછી તેણે સ્નાન કર્યું, આ પ્રમાણે તે જ્યારે સારી રીતે સ્નાન કરી રહી તે પછી વચોવચ મંગળાય છત્તા કૌતુક, મંગલ અને પ્રાયશ્ચિત્ત કથી જ્યારે નિવૃત્ત થઇ ત્યારે ‘ઉજીવરસદિયા' લીલી (ભિજાએલી) સાડી પહેરીને તે “પુરવરળીયો પ′ત્તરરૂ” પુષ્કરિણીથી અહાર નીકલી ‘પુત્તરિત્તા તં પુખ્ત॰ fશબ્દફ ' અને નીકળીને તેણે કાંઠા પર રાખેલાં પુષ્પ, આદિ જે રાખ્યું હતું તે લીધું जेणेव उंबरदत्तस्स जक्रखस्स जक्खाययणे तेणेव उवागच्छ લઇ કરીને ચક્ષના સ્થાન તરફ ચાલી (હવાøિત્તા” યક્ષના સ્થાનમાં પહેાંચીને જ તેણે ‘સંવત્તત ત્તા 1 નવવસ જયાં ઉર્દુ ખરદત્ત યક્ષને ‘આજો’ જોયા તે વખતે જ ‘વળામં રે' તેને પ્રણામ કર્યા ત્તિા સ્રોમટ્યું પામુસફ પ્રણામ કર્યા પછી તેણે ત્યાં આગળ રહેલી મારના પીંછાની ખનેલી એક પીંછી લીધી. ‘વાક્રુસિત્તા સત્ત નવ જોમ સ્થળ મખરૂ પીંછી લઇને તેણે તે ઉર્દુ ખરદત્તને તે પીંછી વડે પ્રમાર્જન કર્યું. ‘વખિત્તા ધાયા. અનુવેર 1 પ્રમાન કરીને પછી જલધારા વડે તેને અભિષેક કર્યો. અમુનિવત્તા ૨૪૦ ગાયનક મોજૂદ્દે અભિષેક કર્યા પછી તેણે તે યક્ષના શરીરનાં જલકણાને એક એવા વસ્ત્રથી સાફ કર્યાં કે જે પાતલુ, કેામળ, અને સુગ ંધિત કષાય રંગથી ર ંગેલ હતું, ‘ ગોવૃત્તિા સેવારૂં વહ્યાડું પર્દે ' જ્યારે યક્ષના શરીરના જલકણુ તમામ શુષ્ક થઇ ગયા, ત્યારે તેને શ્વેત વસ પહેરાવ્યાં, ‘દ્વિત્તા મતિ જુાળ, વસ્થાદળ, માદળ, ગંધાહાં ઘુળાહળ રે” વસ્ત્ર પહેરાવ્યા પછી તેણે તે યક્ષને બહુમૂલ્ય પુષ્પ સમણુ કર્યાં વસ્ત્ર સમણુ કર્યાં, અને ગન્ધચૂર્ણ પણ અર્પણ કર્યું, રિજ્ઞા પૂર્વ કફ, પૂર્વ સત્તિા નાનુવાચનક્રિયા વયાસી તમામ વસ્તુ અણુ કરીને તેણે ત્યાં ધૂપ કર્યાં અને ધૂપ કર્યાં પછી તે યક્ષના ચરણામાં અને ઘુટણાને ટેકા આપીને પગમાં પડી ગઇ. અને માનતા માનતી હોય તેમ આ પ્રમાણે એલી, ‘નફળ માં લેવયા વારમાં વા ચિં વા યાયામિ, તો ” નાય વાળફ ' કે હે દેવાનુપ્રિય યક્ષેશ ! જો મને આયુષ્માન્ પુત્ર અથવા પુત્રીના જન્મ થાય તે નિયમ પ્રમાણે યાગ—પૂજા, દાન, લાલાંશ અને આપના અક્ષય ભંડારના વધારા કરીશ આ પ્રમાણે કહીને તેણે માનતા મનાવી. હવાત્તા નામેવ શ્રી વિપાક સૂત્ર ૧૯૫ Page #209 -------------------------------------------------------------------------- ________________ નિસિપા′યા સામેત્ર વિત્તિ પહિયા' આ પ્રમાણે માનતા મનાવીને જે દિશાએથી પેાતાના ઘેરથી આવી હતી તે જ દિશાથી પેાતાના ઘેર પાછી ચાલી ગઇ. (સૂ॰ ૭) “તર્ ” સે ધન્વંતરી વેજ્ઞે॰' ઇત્યાદિ 6 ‘તÇ Î' એક સમયની વાત છે કે ને ધન્વંતરીનેને તે ધન્ય તરી વૈદ્યના જીવ ‘તાગો સરળવો' તે છડી નરકથી ‘ગ ંતર” પેાતાની ભવસ્થિતિ પૂરી થતાંજ ‘ઉર્વાટત્તા' નીકલીને ય ખંચીને ટ્રીને માટે વાસે પારસરે રે ગંગા મારિયા જિનિ પુત્તત્તાÇ કનવત્તે' તે જ બુદ્વીપના ભરતક્ષેત્રમાં રહેલા પાટલીષડ નામના નગરમાં રહેનારા સાગરદત્ત શેઠની સ્ત્રી ગંગદત્તાના ઉદરમાં પુત્રરૂપથી ઉત્પન્ન થયા. ‘તદ્ ન તીને ગંગનાર્ મારિયા તિળું માતાળ વટ્ટુપહિપુળાળ બચમેયરને મોજે પાણમૂ' જ્યારે તે એ ગગદત્તાની કુક્ષિ–ઉદરમાં આવ્યાને ૩ ત્રણ માસ ખરાખર પૂરા થયા, ત્યારે ગગદત્તાના ચિત્તમાં આ પ્રકારના એક દાહલા– મનાથ ઉત્પન્ન થયા. પોળો ન તાનો અમ્નયાગો' કે તે માતાએા ધન્ય છે નાવ છે' તે જ માતાએ પુણ્યવંત છે, તે જ કૃતાર્થ છે, તે જ માતાએ કૃતપુણ્ય છે, તે માતાએને જન્મ અને જીવન બન્ને સફળ છે, નામો નું ત્રિપુરું થાળક સવવજ્ઞાનંતિ’ જે પુષ્કળ પ્રમાણમાં ૪ પ્રકારના આહાર તૈયાર કરાવે છે, અને ‘લવવવડાવિત્તા વર્દિ મિસ ખાવાથુદામો' તૈયાર કરાવીને પોતાના મિત્રાદિ પરિજનોની સ્ત્રીએની સાથે પરિવૃત-વીંટળાઈને ‘તું વિલ બસનં ૪ મુર્ં ૨ ૧ પુષ્ઠ નાય ગાય પાઇષ્ટિસંદ ચર્મામોનું પત્તિવિવતિ તે તૈયાર કરેલા ખારાકને વિવિધ પ્રકારની મદિરા -દારૂ અને પુષ્પ, ગન્ધ. માલા, વસુ અલ કારને લઇને- પાટલીખડ નગરનાં વચ્ચેા વચ્ચ રસ્તાથી નીકળે છે ‘ડિવિમિત્તા તેનેવ પુવળી તેનેવ વાતિ' અને નીકલીને જ્યાં પુષ્કરિણી છે ત્યાં જાય છે ‘વાવચ્છિન્ના પુષિ ગોગા તિ જઈને તેમાં અવગાહન કરે છે (સ્નાન કરે છે-ડુબકી મારે છે. ગૌનાવિજ્ઞાા जाव पायच्छित्ताओं तं विउलं असणं४ सुरंच ५ बहुर्हि मित्तणाइ जाव सद्धिं आસાત્તિષ્ઠ' ડુબકી મારી સ્નાન કરી અને કૌતુક, મંગલ અને પ્રાયશ્ચિત્તથી નિવૃત્ત થઈ તે ચતુર્વિધ આહારને અને વિવિધ પ્રકારની મદિરાને પેાતાના મિત્રાદિ પરિજનોની મહિલા સાથે ખાય છે. સ્વાદ લે છે. ભાગ પાડીને ખીજાને આપે છે અને પોતે પણ તેના પરિભાગ કરે છે. ‘આસત્તા ોદનું વિષંતિ’આ પ્રમાણે આસ્વાદનાદિ ક્રિયાપૂર્વક જે માતાએ પોતાના દોહલા–(મનારથ)ને પૂર્ણ કરેછે તે ધન્યાતિધન્ય છે.‘ä Ìહે' આ પ્રમાણે તેણે વિચાર કર્યાં ‘પેન્દ્રિત્તા’ વિચાર કરીને ફરી તે ‘જી' પ્રાત:કાલ ‘નાવ નહંતે” જ્યારે સૂર્યનાં કિરણા ચારેય બાજુ ફેલાઈ ગયાં ત્યારે નેળેવ સાળો તેનેવ છવાઇ' ઉઠીને જ્યાં પોતાના પતિ સાગરદત્ત હતા ત્યાં પહેાંચી, ‘કવચ્છિત્તા માત્ત સત્ત્વવાદ પૂર્વ વાસી પહેાંચતાંની સાથે જ તેણે સાગરદત્ત શેઠને આ પ્રમાણે કહ્યું ‘ધો. તાગો ના વિŪતિ' તે માતાએ ધન્ય છે જે આ પ્રમાણે પેાતાના દેહલા-મનાથને પૂર્ણ કરે છે. દોહલાની પૂર્તિ માટે તેણે જે કાંઇ ભાવનાએ પોતાના મનમાં ખીલવી ↑ ' શ્રી વિપાક સૂત્ર ૧૯૬ Page #210 -------------------------------------------------------------------------- ________________ હતી તે તમામ સાગરદત્ત પાસે કહી સંભળાવી, “તે રૂછામિ if નવ વિnિત્તા એ માટે હું પણ આપની આજ્ઞા મેળવીને આ ઉપાયથી મને ઉદભવેલા દેહલાની– મનેરથની પૂર્તિ કરવા ચાહું છું. ‘તy f સે સાગર સથવારે મહત્તા મરિયા ઇમર્દ ’ સાગરદત્ત સાર્થવાહે પિત ની પત્ની ગંગદત્તાએ કહેલા અભિપ્રાયને સાંભળીને તે અભિપ્રાયને સ્વીકાર કર્યો, “તy if mત્તા મારિયા सागरदत्तेणं सत्थवाहेणं अब्भणुण्णाया समाणी विउलं असणं ४ उवक्खडावेइ' પતિએ પોતાના અભિપ્રાયને સ્વીકાર કર્યો તે વાત જાણીને અથવા પતિનું અનુમંદન મલ્યું તેથી તે ગંગદત્તાએ પુષ્કળ પ્રમાણમાં ચાર પ્રકારના આહાર બનાવ્યા, ‘૩રર્વલાવા વિષ ગણક મુમુક્ષ૦ પરિવાવે?” બનાવીને તે ચાર પ્રકારના આહારને, નાના પ્રકારની મદિરાઓને, પુષ, ગંધ, માલા અલંકારાદિને સાથે લીધા “દિવિજ્ઞા વર્દિ ના વુિ કેળવ પુરી તેને કવાછરુ સાથે લઈને તે પછી અનેક મિત્રાદિ પરિજનેની સ્ત્રીઓ સાથે વિંટાઈને તે પુષ્કરિણીના કાંઠે આવી અને સૌની સાથે તેણે સ્નાન કર્યું, કાગડા આદિપ્રાણીઓને અનાદિ આપીને બલિકર્મ કર્યું, કૌતુક, મંગલ મલીતિલકાદિ કર્યું, અને બહાર આવી. ‘ત તો મિત્તનાવમહિઝારો iાં સથવાર્દ સવાર-વિમૂરિયે જતિ પછી તે ગંગદત્તા શેઠાણને તેમની મિત્રાદિ પરિજનની સ્ત્રીઓએ મલીને તમામ અલંકારોથી વિભૂષિત કરી. “as જત્તા મારિયા તા પિત્ત નાવ ચTI વઘુ णयरमहिलाहिं सदि तं विउलं असणं४ सुरंच५ आसाएमाणी४ दोहलं विणेई' પછી તે ગંગદત્તા સ્ત્રી તે મિત્રાદિ પરિજનની અને અન્ય નગરવાસીજનોની સ્ત્રીઓની સાથે મલી તે પુષ્કળ અશન–પાન આદિનું અને અનેક પ્રકારની મદિરાઓનું સેવન કર્યું અને પિતાના દેહદની પૂર્તિ કરી “વિાળા ના વિસિ પારજૂયા તાવ વિસિ પહયા” આ પ્રમાણે પિતાના દેહલાની પૂર્તિ કરીને જ્યાંથી આવી હતી ત્યાં પાછી ગઈ. ‘તા સા સત્તા મારિયા પત્થરો તે ૧૦મ મુમુદે પરવર આ પ્રમાણે દેહદ પૂર્ણ થતાં તે ગંગદત્તાએ પોતાના ગર્ભને આનંદથી ધારણ કર્યો. ‘તા ii ના ના મારિયા વિર્દ માસા બાવા વાથે પાયા ठिइ जाव णामे जम्हा णं अम्हें इमे दारए उंबरदत्तस्स जक्खस्स उवयाइयलद्धए' ગર્ભ જ્યારે નવ માસનો પૂરો થઈ ગયે-નવ માસ ઉપર સાડાસાત ૭ દિવસ જ્યારે વધારે ગયા ત્યારે તેણે પુત્રને જન્મ આપે, પિતાના કુલાચાર પ્રમાણે ચાલી આવતી શ્રી વિપાક સૂત્ર ૧૯૭ Page #211 -------------------------------------------------------------------------- ________________ દશમે દિવસે થનારી મહાત્સવ ક્રિયા કરીને માતાપિતાએ તે ખાળકનું નામ એ લક્ષથી રાખ્યુ કે આ પુત્ર મને ઉદુખર યક્ષની આરાધનાથી પ્રાપ્ત થયા છે તે હોડા રૂમે તારણ કુંવરો મેળ” તે માટે આ બાળકનું નામ ‘ ઉર્દુમ્બરદત્ત' એ પ્રમાણે થાએ ‘તદ્ નું મે પંચત્તે દ્વાર. પંચધાદિક્ નાત્ર પવિત્ત' નામ સંસ્કાર પછી હવે તે ઉર્દુ ખરદત્ત બાળક પાંચ ધાય માતાએથી પરિગ્રહીત (પરિપાલિત) બનીને આનંદપૂર્ણાંક માટે થવા લાગ્યા. (સ્૦ ૮ ) ‘તદ્ ” સે સપત્ને સથવાદે॰' ઇત્યાદિ તદ્ ાં છે. સાળો સસ્થાદું' કાઇ એક સમયની વાત છે કે તે સાગરદત્ત સાઈવાડ ‘ના વિનમિત્તે' બીજા અધ્યયનમાં વર્ણિત વિજયમિત્ર સાથે વાહ પ્રમાણે ‘વાધમુળા સંજીત્તે' લવણુ સમુદ્રમાં ડૂબીને મરણ પામ્યા, ગાવિ’ગંગદત્તા પણ પેાતાના પતિનું અચાનક મૃત્યુ સાંભળીને તથા લવણુ સમુદ્રમાં વહાણુ ડૂબી જવાથી તમામ લક્ષ્મીના નાશ થઇ ગયે જાણીને દુ:ખીત થઇને મરણ પામી સુંવરો નિ ત્યાંના રાજપુરુષાએ ઉજ્જુ ખરદત્તની ચાલ–ચલગત ભ્રષ્ટ હાવાના કારણે બધા ઇન્દ્રિયમ ઉજ્જિત દારક પ્રમાણે ઘરથી બહાર કાઢી મૂકયા, ‘તપુ ાં તત્ત્વ કુંવાસ ટ્રાન્गस अण्णा कयाई सरीरगंसि जमगसमगमेव सोलस रोगायंका पाउन्भूया' ઘરથી બહાર કાઢી મૂકેલે તે ઉદુખરદત્ત પાટલીખડ નગરમાં શંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર અને મહાપથ, તેમાં લાવારિસ–ધણી વિનાના રેઢીઆળ માણસ પ્રમાણે રઘવાયે થઇ આમ-તેમ મતા-ફરતા અને ચારિત્ર ભ્રષ્ટ અની ગયા ભયા–ભક્ષ્ય, ગયાગમ્ય, વિવેકથી એકદમ રહિત બની ગયા—સ્વચ્છ ંદી પ્રવૃત્તિવાળા બનવાથી અગમ્યની સાથે ગમન કરવાથી તેના શરીરમાં એક સાથે સેાળ ૧૬ પ્રકારના રાગે અને આતકે ઉત્પન્ન થયા, તું નન્હા સામે જાણે ખાવ જોઢે શ્વાસ. કાસથી માંડીને કેાઢ સુધી 'तए णं से उबरदत्ते दारए सोलसहिं रोगायंकेहिं अभूभिए समाणे' मा પ્રમાણે વાસ–કાસથી લઇને કાઢ સુધીને સોળ પ્રકારના રોગ અને આતંક પીડિત તે ઉર્દુ ખરદત્ત “સહિયત્યું નાવ વિરરૂ' અંગ—ઉપાંગેાથી રહિત બનીને જેવી રીતે આ અધ્યયનનાં ખીજા સૂત્રમાં કહેલ છે તેમ ઘેર-ઘેર ભીખ માગતા ફરતા હતા. શ્રી વિપાક સૂત્ર ૧૯૮ Page #212 -------------------------------------------------------------------------- ________________ ભગવાન કહે છે કે (ä વહુનોયમા) હે ગૌતમ ! આ પ્રમાણે ઉત્તે RC પુરાપુરાળાાં બાવ વચનુમમાળે વિરરૂ' તે ઉર્દુ ખરદત્ત દારક પોતાનાં પૂર્વોપાર્જિત અનેક પ્રકારનાં પાપ કર્યાંનાં ફળને લેગવી રહ્યો છે. (સૂ॰ ૯) 55 ઇત્યાદિ " से णं उंबरदत्ते दारए ગૌતમ પૂછે છે કે હે ભદન્ત ! મે ં કુંવર તારણ’તે ઉર્દુ ખરદત્ત દારક ‘જાણમાસે જાહં શિયા’ મરણ સમયે મરણ પામીને ‘દ્િવિિદ્વદિ લવ ફિ' કયાં જશે ? અને કયાં ઉત્પન્ન થશે ? આ પ્રકારના પ્રશ્ન સાંભળીને ભગવાને કહ્યું ‘શૌયમા ઉવરો દ્વારદ્વારિયામારૂં માગ્યું પાણિત્તા મારે ઝારું જિન્ના ડે ગૌતમ ! તે ઉર્દુ ખરદત્ત દારક પેાતાની ૭૨ બહેાંતેર વર્ષોની ઉત્કૃષ્ટ આયુષ્ય પૂરી કરીને મરણ સમયે મરણ પામીને ‘ફીસે ચળ ખેચત્તાર હરિ સંભારો તદેવ બાન પુથ્વીનુ પ્રથમ-પહેલી પૃથિવીમાં એક ૧ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકમાં નારકી જીવની પર્યાયથી ઉત્પન્ન થશે, તેનું એક ભવમાંથી ખીજા ભવનું પરિભ્રમણ મૃગાપુત્રના પ્રમાણે સમજી લેવું જોઇએ, તે જીવ પૃથિવીકાયમાં અને સેંકડાવાર હજારાવાર (એક લક્ષ-લાખા વાર) ઉત્પન્ન થશે, ‘તો ત્યિળા કરે યરે વજુડત્તાત્રય હિ ત્યાંથી ભ્રમણ કરીને ફરી તે હસ્તિનાપુર નગરમાં કુકડાની પર્યાયમાં જન્મ ધારણ કરી બાયમિને ચેવનોદિક વિષ ગાષ્ઠિક પુરૂષો દ્વારા માર્યાં જશે, અને ક્રી તથ્થૈવ સ્થિળો નયરે સેટ્ટિ પ્રુત્તિ િિદ્દફ' તેજ હસ્તિનાપુરમાં કોઇ એક શેઠના ઘેર પાસે ધ—શ્રવણુ કરશે, અને ધર્મ-શ્રવણ કરવાથી તેને મા વિવેદે વાસે ત્તિનિદ્દિફ એધિના લાભ થશે, સંયમના પ્રભાવથી તે સૌધમ નામના સ્વર્ગોમાં દેવ થશે, પછી ત્યાંથી ચવીને ફરી પાછા મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરશે, ત્યાં દીક્ષા લઈને સકલ કર્માંના ક્ષય કરીને સિદ્ધિગતિને પ્રાપ્ત કરશે. ‘નિવૃત્ત્વો’આ પ્રમાણે હે જમ્મૂ ? આ સાતમા અધ્યયનના આ ભાવ ભગવાને કહેલ છે, મેં પણ પ્રભુ પાસેથી જેવા સાંભળ્યા છે તેવીજ રીતે તમને કહેલ છે. (સૂ૦ ૧૦) પછી મરણ પામીને તપ ઇતિ વિપાકશ્રુતના ‘દુર્ગાવવાTM ' નામના પ્રથમ શ્રુતસ્કંધની વિપાપન્દ્રિા ટીકાના ગુજરાતી અનુવાદમાં 3 4 C ઉત્પન્ન થશે, ત્યાં તે સ્થવિરે 4 बोहिं सोहम्मे कप्पे શ્રી વિપાક સૂત્ર उदुम्बरदत्त ' નામક સાતમુ અધ્યયન સમ્પૂર્ણ ૫ ૧-૭ ॥ ૧૯૯ Page #213 -------------------------------------------------------------------------- ________________ શૌર્યદત્તકા વર્ણન આઠમું અધ્યયન બ પ મતે ગમ વહેવો , ઈત્યાદિ. આ સૂત્રમાં કહેલા કથનનું સમન્વય આ પ્રમાણે સમજવું જોઈએ– ‘સમો भगवया महावीरेणं जाव संपत्तेणं दुहविवागाणं सत्तमस्स अज्झयणस्स अयम? पण्णत्ते, अट्ठमस्स णं भंते ! अज्झयणस्स दुहविवागाणं समजेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अटे पण्णत्ते तए णं से सुहम्मे अणगारे जंबू अणगारं एवं वयासी' ભાવાર્થ-હે ભદન્ત ? જે કે શ્રમણ ભગવાન મહાવીરે દુ:ખવિપાકના સાતમા અધ્યયનને ઉદ્દે બરદત્તની કથા રૂ૫ ભાવ પ્રતિપાદન કર્યો છે, તે પ્રભુશ્રીએ તેનાં આઠમાં અધ્યયનનાં શું ભાવ કહ્યા છે? આ પ્રકારને જંબૂ સ્વામીને પ્રશ્ન થતાં શ્રી સુધર્મા સ્વામીએ કહ્યું કે હે જમ્મ? સાંભળે? સિદ્ધિસ્થાન પામેલા શ્રી મહાવીર પ્રભુએ આઠમાં અધ્યયનના જે ભાવ કહ્યા છે તે આ પ્રમાણે છે. તે જાઢે તે સમg” તે કાલ તે સમયને વિષે “ોરિયg નવાં શૌર્યપુર નામનું નગર હતું, તેમાં “સારાવહિંસક એક શૌર્યવત સક નામને બગીચે હતું, ‘સારિો કરવો તે બગીચામાં શૌર્ય નામને એક યક્ષ રહેતું હતું, “સાવિ યા તે નગરના રાજાનું નામ શૌર્યદત્ત હતું. ‘તt if રિયg Tયક્ષ વદિયા ઉત્તરશુચિને સિમા તે શૌર્યપુર નગરના ઉત્તર દિશાના ભાગમાં ઈશાન ખુણામાં “ઇલ્થ i ? મધview રોલ્યા” એક બાજુ વર્તક-મચ્છીમારોની વસ્તી હતી. “તવ્ય જ સUદ જામે છે વિસરુ” તે વસ્તીમાં સમુદ્રદત્ત નામને એક માછીમાર રહેતો હતો, તે ‘ગાર નાવ ટુરિયાળઃ મહાઅધમી અને દુપ્રત્યાનંદી હતે. “તજ્ઞ i સમુદ # મરજન્ન સત્તા ના મારિયા દોથા” તે સમુદ્રદત માછીમારની સ્ત્રીનું નામ સમુદ્રત્તા હતું “ગરીy૦ ” તે ઘણીજ સુન્દર હતી. પ્રમાણ અર્થાત લક્ષણથી તેની પાંચ ઇંદ્રિયે પરિપૂર્ણ હતી. ‘તલ્સ છે સમુદત્તક્ષ્ણ મધરસ yત્ત સમુદ્ર મારિયાઈ ચત્તા સરિ ના સારા થા” એ સમુદ્રદત્ત શ્રી વિપાક સૂત્ર ૨૦૦ Page #214 -------------------------------------------------------------------------- ________________ મચ્છીમારને એક પુત્ર હતો જે સમુદ્રદત્તાના ઉદરથી ઉત્પન્ન થયે હતું, તેનું નામ શૌર્યદત્ત હતું. “અદી તે પણ ઘણાજ સુન્દર અને ઈન્દ્રિયની પરિપૂર્ણતાથી યુકત હતા. (સૂ) ૧) તે શા ” ઈત્યાદિ. તે રાત્રે તે સમgot સામ સોસ” તે કાલ અને તે સમયને વિષે ગ્રામાનુગ્રામ વિહાર કરતા-કરતા શ્રી શ્રમણ ભગવાન વીર પ્રભુ તે નગરના શૌર્યવાંસક બગીચામાં આવ્યા. “ ના પરિણા પરિવા’ નગરનિવાસી માણસ અને રાજા તથા તેના કર્મચારીઓ સૌ પ્રભુનું આગમન સાંભળીને તેમને વંદન કરવા માટે તે બગીચામાં એકઠા થયા. આવેલા સૌ માણસેને પ્રભુએ ધર્મને ઉપદેશ આપે, તે ઉપદેશ સાંભળીને સૌ પિતાના સ્થાન પર પાછા ગયા ‘ તેn Ni તે સમg समणस्स० जेटे जाव सेोरियपुरे णयरे उच्चनीय० अहापजत्ने समुदाणियं મિત્રોવે પાદાય સાયપુર જવા નિવરવમરૂ ” એજ સમયની આ એક ઘટના છે કે, પ્રભુના મોટા શિષ્ય ગૌતમ સ્વામી જે મહાતપસ્વી હતા તે છઠ્ઠની તપસ્યાના પારણ નિમિત્તે ગોચરી લેવા માટે પ્રભુની આજ્ઞા પ્રાપ્ત કરીને તે નગરમાં આવ્યા ઉચ્ચ-નીચ આદિ કુલેમાં ફરીને જે કાંઈ ભિક્ષા મલી તે લઈને શૌર્યપુર નગરથી ચાલ્યા “નિરમતા...અમદાવા, ત્યારે જ્યારે ગૌતમ સ્વામી તે બગીચાની એક બાજુ જ્યાં મચ્છીમારોની વસ્તી છે તેની પાસે થઈને આવતા હતા, ત્યારે તેમણે બરાબર રીતે ત્યાં આગળ એક ઘણાં જ માણસને સમૂહ એકઠો થયે જે. “મણુક્ષેપરિસાઈ મજ્ઞાથે પાસ ઇ પુસ’ તે એકઠાં થયેલા ટેળાંઓમાં તેમણે એક એવા પુરુષ જે જે “મુન મુનર્વ વિભાવતું શિહિદિયામૂક્યું વમમાં વાસરૂ' તેના શરીરમાં લેહી નહિ હોવાથી એકદમ સુકાએ હતું, હતું, ભૂખથી પીડિત હતું, શરીરમાં માંસ ન હતું, તેથી અતિ દુબળે હેવાના કારણે તેનાં હાડકાં સાથે ચામડી ચટેલી હતી, અને ઉઠતાં બેસતાં જેનાં હાડકાના સંબંધથી ચામડીના ચટચટ શબ્દ થતા હતા, જેણે લીલા રંગનું વસ્ત્ર પહેરેલું હતું, ગળામાં જેને માછલીને કાંઠે વાગેલ હતું તેથી બહુજ દુ:ખ થતું હોય તેમ જણાતું હતું, જેની પીડાથી તેને ગ–ગદ્ શબ્દ પૂર્વકના વિલાપને સાંભળીને સાંભળનારના હૃદયમાં કરૂણા ઉત્પન્ન થતી હતી, હમેશા જેના મુખમાંથી સડેલું લેહી અને શ્રી વિપાક સૂત્ર ૨૦૧ Page #215 -------------------------------------------------------------------------- ________________ ↑ પરૂના કાગળા નીકળતા હતા, એટલુંજ નહિ પણ સાથે સાથે–તે લેહીનું વમન કરતા હતા અને તેનાં વમનમાં કૃમિઓના ઢગલા હતા. ‘ ચિત્તા ’ એ પુરુષને જોઇને ગૌતમ સ્વામીના ચિત્તમાં ‘રૂમે ગńસ્થા સમુન્ના ” આ પ્રમાણે વિચારધારા ઉત્પન્ન થયું. અો ન મે પુસે પુરાપુરાળાં નાવ વિરૂ ” અરે ! આ પુરુષ પૂર્વપાર્જિત ( પૂર્વ જન્મમાં કરેલાં ) અશુભતમ કર્માંનાં ફળને ભોગવી રહ્યો છે. ‘ ' સંપદંડ ’ આ પ્રમાણે ગૌતમ સ્વામીએ વિચાર કર્યાં. ‘ સંદિત્તા લેખેલ સમળે મળવું મહાવીરે तेणेव उवागच्छइ " વિચાર કરીને પછી તે ભગવાન મહાવીરની પાસે પહોંચ્યા અને તેના પૂર્વ ભવ વિષેના પ્રશ્ન પૂછયે: ભગવાને તેના પૂર્વ ભવ વિષે આ પ્રમાણે કહ્યું (સ્૦ ૨) પૂર્વે વહુ નોયમાં ? ' ઇત્યાદિ, 6 " भारहे 6 " ' Ë વસ્તુ શૌયમા ! ' હે ગૌતમ ! ‘ તેનું ાજેાં તેનું સમળું અવસર્પણી કાલના ચેથા આરામાં, ( હેવ મંજૂરીને લાવે ’એ જ ખૂદ્વીપનાં वासे , ભારત ક્ષેત્રમાં, ‘ત્રિપુરે ગામ ચરે દોસ્થા' નદિપુર નામનું એક નગર હતુ, મિત્તે ચા ” ત્યાંનાં રાજાનું નામ મિત્ર હતું. ‘તસ્ય નું મિત્તસ રો સિરી” નામ મહાસિદ્દો ' તે રાજાને એક રસેયે હતેા-જેનું નામ શ્રીક હતું, અસ્મિ૬ બાય ટુરિયાળ? * તે મહા અધમી અને દુષ્પ્રત્યાન ંદિ દુરિશ્તાષઅધર્માચરણુમાંજ પ્રસન્ન હતા, ‘તત્ત્વ નું સિરીયસ મહાનિયન્ન વદવે મસ્જીિયા य वागुरिया य साउणिया य दिष्णभइभत्तवेयणा कल्ला कल्लि बहवे सण्हमच्छे य जाव पडागाइडागे य गए य जाव महिसे य तित्तिरे य जाव मयूरे य નીનિયયો. વોવૃતિ ’તે રસાયાની પાસે અનેક નાકર-ચાકર કામ કરતા હતા, તેમાં કોઇ મત્સ્યઘાતી (મચ્છીમાર) હતા, કાઇ મૃગધાતી, કેાઈ શાકુનિક-પક્ષીના શિકાર કરવાવાળા હતા, તે તમામને તેના કામના પ્રમાણમાં તેના તરફથી પગાર આપવામાં આવતા હતા. તે માણસે હંમેશા ઘણીજ સંખ્યામાં અનેક મત્સ્ય વિશેષા યાવતુ (તમામ પ્રકારના મત્સ્ય) પતાકાતિપતાક નામના માછલાનાં, મકરાઓના, એડકા, રેઝ, સૂવર, મૃગલાઓ, પાડાએ, તેતર, ચીડીઆ, લાવાપક્ષીએ, કબૂતરા, કુકડા, મેર વગેરેના શિકાર કરતા હતા. ‘લવરોવિજ્ઞા શિકાર કરીને તે શિકારી તમામ જાનવરો ' શ્રી વિપાક સૂત્ર ૨૦૨ Page #216 -------------------------------------------------------------------------- ________________ “સિરીયર તે શ્રીક નામના મળસિયસ” મહાનસિક-રસોઈને “ઉવતિ” આપી જતા હતા. ‘ઇ જ સે વ િિત્ત ૨ વાર માં જ પંગતિ સforદ્ધા નિતિ” અને બીજા પણ અનેક તેને ત્યાં તેતરથી લઈને મેર સુધીનાં પક્ષી હતાં જે પાંજરામાં પૂરેલાં રહેતાં હતાં “યo વદ પુરા વેચપ તેમજ તેને ત્યાં કેટલાક બીજા એવા નોકર ચાકર પણ હતા જે પગાર અને ભેજન મેળવીને નોકરી કરતા હતા, તેનું કામ એ હતું કે તે “વારે નિત્તરે ૨ નાવ મરે ૨ વારિy Rવ નિવૃતિ ? તેતરથી લઈને મેર સુધીના તમામ જીવતાં પક્ષીઓની પાંખે ઉખાડતા હતા, અને “નિશિવત્તા સિરીયસ મહાતિઅસ કવિ” ઉખાડીને પછી તેને લઈને તે રયાને આપતા હતા. ‘તા से सिरीए महाणसिए बहूणं जलयर-थलयरखहयराणं मंसाई कप्पणीकप्पियाई જ તંગ-સહિયાળ ....૩રવા સુધી તે શ્રીક રસોઈયે તે મળેલા તમામ જલચર, થલચર, અને ખેચર સંજ્ઞી પાંચ ઈન્દ્રિયોવાળાં તિર્યંચ જીવને મારીને તેના માંસના કાતરથી ટુકડા કરી નાંખતે, તેમાં કેટલાક ટુકડા નાના થતા, કેટલાક ગોળ, લાંબા અને કેટલાક એવા પણ થતા હતા કે તદ્દન નાના થતા હતા. તેમાંના દિકપાળ જ કેટલાકને બરફમાં રાખીને પકાવતા, “નHપાણિ કેટલાકને જૂદા રાખવામાં આવતા અને એમજ સ્વાભાવિક રીતે પાકી જતા, “ઘમાસાળિ જે કેટલાકને તાપ-તડકામાં રાખી સુકાવી લેતા, “નાયાજાળ ૫” કેટલાકને હવા– વાયુદ્વારા પકાવી લેતા, “IT” કેટલાકને સમય પ્રમાણે સુકવી લેતા. કેટલાકને તે માછલીઓના માસમાં પકવતા, કેટલાકને છાસમાં રાયતાના રૂપમાં, કેટલાકને આંબળાના રસમાં, કેટલાકને કોઠાના રસમાં. કેટલાકને દ્રાક્ષના રસમાં, કેટલાકને અનારના રસમાં પાકવા માટે રાખવામાં આવતા, કેટલાક ટુકડાઓને તે રસેઇયે તકિયા ” તેલમાં તળતા હતા, કેટલાકને “મનિયારા ૨ ભૂજતે, કેટલાકને “પgિયાદિ જે લોઢાના ‘શાળા” ત્રાક પર લટકાવી અગ્નિમાં સેક્ત, આ પ્રમાણે તે શ્રીક રસેઈયે તે તમામ માંસના ટુકડાઓને “વરવહાર અનેક પ્રકારે પકવતો હતે. ગom ૨ વર મરછાઇ વરવહાવે;” સાથે-સાથે માછલીઓનાં માંસના રસને, મૃગમાંસના રસને, તેત્તરનાં માંસ રસને, તથા બટેર-એક પ્રકારનું પક્ષી આદિ જાનવરથી લઈને મોર સુધીના માંસરસને અને બીજા અધિક માત્રામાં શાક-તરકારીને પણ પકાવતે હતે. ‘૩વરવહાવિના” એ તમામને સારી રીતે પકાવીને તે પછી તે પકાવેલી સામગ્રીને “મિરરલ ૨uળો મોચાડવંતિ મોયોપેથાણ કર” શ્રી વિપાક સૂત્ર ૨૦૩ Page #217 -------------------------------------------------------------------------- ________________ ભજન કરવાના સમયે મિત્ર રાજાની પાસે ભોજનશાળામાં પહોંચાડી દેતે. તથા 'अप्पणावि य णं से सिरीए महाणसिए तेहिं च बहहिं जाव जल०....विहरह, પિતે પણ તે શ્રીક આગળ કહેલા તમામ જી-પ્રાણીઓના માસેના પકાવેલા, તળેલા, અને ભૂજેલા ટુકડા સાથે સાથે અનેક પ્રકારની મદિરાને–ખાતે અને પિતા હતો. 'तए णं से सिरीए महाणसिए एयकम्मे४ सुबह पावकम्मं समज्जिणित्ता तेत्तीसं वाससयाइं परमाउं पालित्ता कालमासे कालं किच्चा छट्ठीए पुढवीए उववण्णे' એક સમયની વાત છે કે જ્યારે તે રસોયાની ૩૩૦૦ તેત્રીસ વર્ષની તમામ આયુષ્ય એ પ્રમાણે માઠાં કામ કરવામાંજ પૂરી થઈ ગઈ ત્યારે, તે પિતાના કાલ સમયે મરણ પામીને છઠી પૃથિવીમાં જઈને ઉત્પન્ન થયે. ભાવાર્થભગવાન કહે છે. હે ગૌતમ ! તેના પૂર્વવને ભવ્રત્તાંત આ પ્રમાણે છે. તે અવસર્પિણી કાલના ચોથા આરામાં આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં નન્દિપુર નામનું એક નગર હતું, ત્યાંના રાજાનું નામ મિત્ર હતું, તે રાજાના રસોડાનું કામ કરનાર શ્રીક નામનો એક રસોઈ હતું, તે મહા અધમી, અધર્માનુગ, અધર્મિષ્ઠ, અધર્મસેવી, અધર્મથી જ પિતાને જીવનનિર્વાહ કરવાવાળો અને બીજાને દુ:ખ પહોંચાડવામાં જ પ્રસન્ન થવાવાળે હતું, તે શ્રીક ઈયાના અધિકારમાં ઘણાજ-નોકર-ચાકર કામ કરતા હતા, તેમાં કેટલાક મત્સ્ય મારનાર હતા, કોઈ મૃગ મારનાર; કેઈ શકુનિકપક્ષીઓને શિકાર કરવાવાળા હતા તે દરેક કરીને પિતાના કામના પ્રમાણમાં તે રસેઈયા તરફથી પગાર અને જન પણ મળતું હતું. તે નેકરે હમેશાં ઘણું જ મેટી. સંખ્યામાં સ્લણ મસ્ય–લક્ષણ જાતિના મત્યે તથા પતાકાતિપતાકા જાતિના મત્સ્યને, બકરી, ઘેટાઓ, રેઝે, સુકરે (ભંડે), મૃગે, પાડાઓ, તિત્તિર, ચકલાં, લાવા પક્ષીઓ, કબુતર, કુકડાં, મરઘાઓ, અને મેર આ તમામને શિકાર કરીને તે તમામ જાનવર લાવીને તે રસોઇયાને આપતા હતા, તે સિવાય તેને ત્યાં બીજા પણ તત્તરથી લઈને માર સુધીનાં પક્ષીઓ પાંજરામાં બાંધેલા રહ્યા કરતાં હતાં, તે રઈસૈયા પાસે બીજા એવા પણ નેકર ચાકર હતા જે પગાર અને ભેજન મળે તેમ કરી શ્રી વિપાક સૂત્ર ૨૦૪ Page #218 -------------------------------------------------------------------------- ________________ કરતા હતા, તે નાકરાનું કામ એ હતું કે તેઓ તેતરથી લઈને માર સુધીનાં તમામ જીવતા પ્રાણીઓની પાંખા ઉખાડતા હતા અને તે પાંખ વનનાં તમામ પ્રાણીએ લાવીને તે શ્રીક રસોઇયાને આપતા હતા, તે શ્રીક એ તમામ જલચર, થલચર અને ખેચર સંજ્ઞી પંચેન્દ્રિય તિય ચ જીવાને મારીને તેના કાતરથી ટુકડા કરી નાંખતા હતા, તેમાં કેટલાક ટુકડા સૂક્ષ્મ થતા, કેટલાક ગાળ, કેટલાક લાંખા, અને કેટલાક એવા પશુ થઈ જતા કે તદ્દન નાના હાય તે ટુકડામાંથી કેટલાકને બરફમાં નાંખીને પકાવતા, કેટલાકને તે જુદા રાખતે જે સ્વાભાવિક રીતે પાકી જતા, કેટલાકને તડકામાં રાખી સૂકાવી નાંખતા, અને કેટલાકને હવા-વાયુદ્વારા પકાવતા હતા. કેટલાક સમયાનુસાર પાકી જતા હતા, કેટલાકને માછલીઓના માંસમાં, કેટલાકને છાસ—દહીંમાંરાયતાના રૂપમાં, કેટલાકને આંબળાના રસમાં, કેટલાકને કાઠાના રસમાં, દ્રાક્ષના, અનારના અને કેટલાકને માછલીઓના રસમાં પકાવતા હતા. કેટલાક ટુકડાઓાને તેલમાં તળતા હતા, કેટલાને ભૂંજતે, અને કેટલાકને લેઢાના તવા પર સળી લાઢાની હોય તેના પર ચઢાવીને અગ્નિમાં સેકતા હતા, આ પ્રમાણે તે શ્રીક રસેાઈયા તે તમામ માંસના ટુકડાઓને જૂદીજૂદી રીતે પકાવતા હતા, તે સાથે વળી માછલીના માંસરસને-મૃગના માંસરસને, તેત્તર, બટેર આદિ જાનવરેાથી લઈને માર સુધીના માંસરસને અને બીજી માટી માટી માત્રામાં શાક—તરકારીઓને પણ પકાવતા હતા, એ તમામને સારી રીતે પકાવીને પછી તે પકાવેલા સામાનને મિત્ર રાજાની પાસે લેાજનશાળામાં ભેજન કરવાના સમયે પહોંચાડતા હતા, તથા તે પોતે શ્રીક રસોઇયા પણ આગળ જે કહ્યા તે તમામ જીવાનાં માંસનાં પકાવેલા, તળેલા, ભૂજેલા, પદાર્થાની સાથે-સાથે અનેક પ્રકારની મદિરાનું પણ સેવન કરતા હતા, તે શ્રીક રસાઇયાને જાનવરાને મારવાં તથા માંસ-મદિરાનું સેવન કરવું એજ મુખ્ય કામકાજ હતુ, તે કામમાં તેણે પૂરી રીતે કુશળતા મેળવી હતી, અને એ પ્રકારનાં પાપકર્માંનું આચરણ કરવાને જ જેના સ્વભાવ હતા, તે રસાઇયા પેાતાની તેત્રીસસે–૩૩૦૦ વર્ષની પૂરી આયુષ્ય એ કામામાં જ સમાપ્ત કરીને મૃત્યુ પામ્યા પછી છઠ્ઠી પૃથિવીમાં જઈને ઉત્પન્ન થયા. (સૂ॰ ૩) શ્રી વિપાક સૂત્ર ૨૦૫ Page #219 -------------------------------------------------------------------------- ________________ ‘તy of ” ઈત્યાદિ. તw i માં સમુદ્રામારિયાદ્રિાવિદોથા” તે પછી માછીમાર સમદ્રદત્તની સ્ત્રી કે જેનું નામ સમુદ્રદત્તા હતું અને જે જાતિ-નિન્દુક હતી, ગયા નાણાં તારા ળિધાયમાવતિ” તેના ઉદરે ઉત્પન્ન થનાર તમામ બાળકે મરી જતા હતા. જ્યારે ગર્ભ બરાબર ત્રણ ૩ માસ થઈ ગયે ત્યારે સમુદ્રદત્તાના–મનમાં ગર્ભના પ્રભાવથી “નદાનાત્તાપચંતા ગંગદત્તાના પ્રમાણે દેહલા -મનોરથ–ઉત્પન્ન થયે. ત્યારે તેણે તે દેહલાની પૂર્તિ માટે “ગાપુરા પિતાના પતિને કહ્યું, જેવી રીતે ગંગદત્તાએ કહ્યું, હતું તે પ્રમાણે કહ્યું. “વારૂ તે પતિએ પિતાની સ્ત્રીના દેહલાની પૂર્તિનાં સાધનેને મેળવવાની અનુમતિ આપી તે પણ (સ્ત્રી) હોદા ના પિતાના દેહલાની પૂર્તિ માટે શૌર્યયક્ષના નિવાસ સ્થાને પહોંચી અને ત્યાં તેણે યક્ષની માનતા કરી, આ પ્રમાણે જ્યારે તેને દેહલે પૂર્ણ થઈ ચુક્યું ત્યારે નવ ૯ માસ પૂરાં થતાં તેણે ધરાર થાય એક પુત્રને જન્મ આપે. માતા-પિતાએ પુત્ર પ્રાપ્ત થયે તેથી મોટા ઠાઠ-માઠથી એક ઉત્સવ કર્યો. બાળકના જન્મનાં અગિયાર દિવસ પુરાં શઈને જ્યારે ૧૨ બાર દિવસ ત્યારે તેણે એ વિચાર કર્યો કે, “ if ગહૃ રૂપે તારા સરિયસ નવાવરણ ઉવારૂદ્ધ આ પુત્ર અમને શોર્ય યક્ષની આરાધનાથી પ્રાપ્ત થયે છે, “તા હોવું સમજે સારા સાનિયા પામેvi ” એટલા માટે એનું નામ શૌર્યદત્ત રાખવું જોઈએ. આ નિર્ણય કરીને “શોયદત્ત ” નામ રાખ્યું. “તy i તે વિષે વાર બંધારૂપરિશિપ जाव उम्मुक्कबालभावे विण्णायपरिणयमित्ते जाव जोवणगमणुपत्ते यावि होत्था, શૌયદત્તને પાંચ-ધાય માતાએ લાલન-પોષણ-પાલન વગેરે કરવા લાગી અને તેમ કરતાં જ્યારે તેની બાલ–અવસ્થા પૂરી થઈ અને તેણ-જવાન અવસ્થામાં આવ્યું અને યુવાન અવસ્થાનું જ્ઞાન પણ મળી ગયું. ‘તe i તે સમુ ગયા જયા વિષ્ણુ સંજો' ત્યારે તેના પિતા સમુદ્રદત્તનું મરણ થયું. ‘તy i ? सोरियदत्ते दारए बहुहिं मिन० रोयमाणे३ समुद्ददत्तस्स णीहरणं करेइ' त्यारे તેણે અનેક મિત્ર-પરિજનની સાથે મળીને, રતાં-કકળતા સમુદ્રદત્તની સ્મશાન યાત્રા કાઢી, “ગાના ચાઉં રે સપેર મરછમાર ઉવસંપત્તિ વિદા પિતાની દાહક્રિયા આદિ સમાપ્ત થયા પછી કે એક સમયે મચ્છીમારોએ મળીને શ્રી વિપાક સૂત્ર ૨૦૬ Page #220 -------------------------------------------------------------------------- ________________ તેને પિતાના પદ ઉપર નિયુક્ત કર્યો. “તy i ? સોચિત્તે સારપ મધે બાપ ભg કુતિયાણ' આ પ્રમાણે તે પિતાના પિતાના પદ ઉપર રહીને માછલાં આદિને શિકાર કરવામાં કુશળ બની ગયે સાથેસાથે મહા અધમી અને બીજાને દુ:ખ પહોંચાડવામાં આનંદ માનવાવાળ બની ગયે. (સૂ) ૪) * તપ ! તH ' ઇત્યાદિ. “તw vi’ કેટલાક સમય પછી, “તક્ષ સોરિદ્રત્ત મછંધa.” તે મચ્છીમાર શૌર્યદત્તને ત્યાં, ‘વેદ પુરા” અનેક પુરુષ ‘નિમરૂમાળા” જેઓને તેના તરફથી રાક અને પગાર મળતું હતું, “વાન્ટિ ' પ્રતિદિન “નવાં મારું મોહિંતિ ” વહાણુમાં બેસીને યમુના નદીમાં ઉતરતા એનાફિત્તા’ નદીમાં ઉતરીને વર્દિ સ્ટોર ૨ મદિ ય - द्दणेहि य दहमहणेहिय, दहवहणेहि य दहपवहणेहि य पपुलेहि य जमाहि य तिसराहि य भिसराहि य घिसराहि य विसराहि य हिल्लिरीहि य झिल्लिरीहि य जालेहि य गलेहि य कूडपासेहि य चक्कबंधेहि य सुत्तवंधेहि य बालबंधेहि ૨ વદ અમર છે જે નવ વરૂપદાજે એ નિતિ” ત્યાં આગળ તેઓ માછલીઓને પકડવા માટે વસ્ત્રોમાં તેનું પાણી ભરીને ગાળતા તેમાં આમ તેમ ચક્કર મારતા. થરનું દૂધ ભરીને પાણીમાં નાંખતા જેનાથી પાણી ખરાબ થઈ જાય, વૃક્ષની ડાળીએ કાપીને પાણીમાં નાંખતા, મેરી વડે કરી કયારેક તેનું પાણી બહાર કાઢી નાખતા. ક્યારેક વહાણ ઉપર ચઢીને પાણીમાં આજુ-બાજુ ડાન્ય કરતા હતા તથા અનેક પ્રકારની જાળે જેના નામે-જેવી કે, પ્રપબુલે, જેભાઓ, તિસરાઓ, મિસરાઓ, વિસરાએ, વિસરાએ, હિલિવરીએ, ઝિલરિએ, આ દરેક જાતની જાલ વડે તથા જાળે દ્વારા, ગલકંટકે; ફૂટપાશે, વલ્કલ બધે, સૂત્રબન્ધ, બાલબદ્વારા અનેક લણ માછલીઓને, પતાકાતિપતાકા નામની માછલીઓને પકડતું હતું, ‘બ્રિજ્ઞા” પકડી કરીને પરિયો મતિ ” તેને પિતાના વહાણમાં નાખતા જતા હતા. જ્યારે તેઓનું વહાણ ભરાઈ જતું ત્યારે તે મદિરા ૪ જાતિ ” ભરેલા વહાણને નદીના કાંઠે લઈ જતા હતા, કૂરું દત્તા કદવ તિ' કાંઠે લાવીને તે વહાણમાંથી માછલીઓ બહાર કાઢીને ઢગલા કરતા હતા. ‘રિત્તા થાયવસિ તિ’ ઢગલા કરીને પછી તેને તડકામાં પહોળી કરીને સૂકવતે હતો. “ ગઇ છે જે વારે જિલ્લા વિUTમમત્તવેળા કેટલાક પુરુષે તેની પાસે એ કામકાજ માટે પણ નોકરી કરતા હતા કે જે સુકાઈ ગયેલી માછલીઓને “ગાયત્તેહિં મહિં તકિદિ ૨ મદિર નોટિદિ ” સુકાવેલા માછલાંને તેલમાં તળતા હતા, ભુંજતા હતા, અને શૂલી પર ચઢાવીને પકાવતા હતા. પછી તેને “મણિ” રાજમાર્ગમાં રાખીને વેચતા હતા, અને એ પ્રમાણે જિં જમા વિત્તિ પિતાની આજીવિકા ચલાવતા હતા ‘ ગપ્પા જ જ से सोरियदने बहहि सहमच्छेहि य जाव पडागाइपडागेहि य तलिएहि य શ્રી વિપાક સૂત્ર ૨૦૭ Page #221 -------------------------------------------------------------------------- ________________ મન્નિદિ જ સ્ટિાદિ ૨ કુસંપ રાણાને ૪ વિદરતે શૌર્યદત્ત પણ તે તમામ લક્ષણ માછલીઓથી લઈને પતાકાતિપતાકા માછલીઓ સુધીના તમામ જલચર જેનાં માંસની સાથે જે તળેલું, ભુજેલું અને પકાવેલું હતું તે, અનેક પ્રકારની મદિરાઓની સાથે ઉપભેગ કરતે હતો, અને બીજાને પણ ખાવામાં આપતો હતે. ભાવાર્થ-જ્યારે શૌર્યદત્ત પિતાના પિતાના પદ ઉપર સ્થાન પામ્યું, ત્યારે તેણે પણ પિતાના પરંપરાગત ધ પ્રારંભ કરી દીધું. તે માટે તેના પિતાનાં ઘરપર નેકરે પગાર અને ભેજન મળે તેવી રીતે રાખેલા હતા; તે નેકર-ચાકરો હમેશાં જમુના-યમુના નદીમાં જઈને વહાણ દ્વારા તેમાં અવગાહન કરતા, ત્યાંથી જેટલી માછલીઓ મળતી તેને ગમે તેવી રીતે પણ પકડતા હતા ત્યાં માછલીઓને પકડવા માટે વસ્ત્રોથી પાણી ભરીને ગાળતા, અને યમુનામાં આમતેમ ચારેય બાજુ ચકકર મારતા. થરનું દૂધ ભરીને પાણીમાં નાખતા, જેના વડે પાણી ખરાબ થઈ જતું અને માછલીઓ મરી જતી અને પાણીમાં ઉપર આવતી, કઈ કઈ વખત વૃક્ષની ડાળીઓથી પા આલેડન (હલાવતા) કરતાં, કયારેક મેરીયો દ્વારા નદીનું પાણી બહાર કાઢી નાંખતા, કયારેક વહાણ પર ચઢીને પાણીને ચારેય બાજુ ડેગ્યા કરતા, તથા પ્રપંબુદ્વારા, જભાએ દ્વારા, તિસરાએદ્વારા, ભિસરાઓ દ્વારા, ધિસરાઓદ્વારા, વિસરાઓ દ્વારા, હિલિરીયે દ્વારા, ઝિલિરિયે દ્વારા, અર્થાત્ આ નામની અનેક પ્રકારની જાળ દ્વારા તથા સામાન્ય જાળદ્વારા, ગળક ટકે દ્વારા, કૂટપાશેદ્વારા વકલબંધદ્વારા. સૂત્રબ દ્વારા, બાલબંધ દ્વારા, અનેક લણ માછલીઓ તથા પતાકાતિપતાકા અર્થત પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદમાં કહેલ સમસ્ત માછલીઓને પકડતું હતું, અને તેઓ તમામને વહાણમાં ભરતા હતા. અને જ્યારે વહાણ ભરાઈ જતું ત્યારે તે ભરેલા વહાણને નદી કાંઠે લઈ જઈને તે વહાણમાંથી માછલીઓને ઢગલે કાંઠા પર કરતા હતા અને તે ઢગલાને પહોળો કરાવીને સૂકાવતા હતા, કેટલાક પુરુષ તેની પાસે એ જાતની કરી પણ કરતા હતા કે તે સૂકાવેલી માછલીઓને તેલમાં તળતા હતા, ભુંજતા, શૂલ પર રાખીને પકવતા હતા, પછી તે તૈયાર કરીને તેને રાજમાર્ગ પર રાખીને વેચતા હતા, તેને વેચીને પિતાની આજીવિકા ચલાવતા હતા. તે શૌર્યદત્ત પિતે તે તમામ ફ્લક્ષણ મછલીઓથી લઈને પતાકાતપતાકા માછલીઓ સુધીનાં જલચર, છના માંસની સાથે શ્રી વિપાક સૂત્ર ૨૦૮ Page #222 -------------------------------------------------------------------------- ________________ જે તળેલા, ભુજેલા, પળેલા હતા તે પણ ખાતે અને તેની સાથે અનેક પ્રકારની મદિરાનું સેવન કરતે હતું તેમજ બીજાને પણ ખવરાવતે પીવરાવતે હતે. (સૂટ ૫) તપ જ તક્ષ' ઇત્યાદિ. ‘તા જે ત કરિયર” તે શૌર્યદિન “ છંધા” મચ્છીમારને ‘ગા યાડું' કે એક સમય તે જ્યારે તે છે તે માછલીઓને જે ત્ત મઝા સર્જાઇ તળેલી, ભુંજેલી અને ત્રાક પર રાખીને પકાવેલી હતી તે “ગાદામા ખાતે હતેતેવામાં “છટા અg જે વાવિ દોથા” તેના ગળામાં માછલીને કાંટે લાગ્યું. ‘ત જ તે સોરિ મથાઈ મિભૂખ સમા ” તેથી તે શૌર્યદત્ત મચ્છીમાર ઘણીજ દારૂણ વેદનાથી આક્રાન્ત બનીને ‘જોવુંવિરપુરને સાફ” પિતાના નોકર ચાકરને પોતાના પાસે બોલાવ્યું, ‘સાવિત્તા પુર્વ વયાપી’ બોલાવીને આ પ્રમાણે કહ્યું “જછ fi તુમે દેવાયા ! સોશિપુરે ઇથરે સિધાઈ જાવ છુ ” હે દેવાનુપ્રિય! તમે લેકે શૌર્યપુર નગરમાં જાઓ, અને શૃંગાટક આદિ માર્ગોમાં “મદાર કોલેમાર વદ’ મોટામેટા જોરદાર શબ્દથી એ ઘેષણ કરે કે “ રવહુ હેવાણિયા! રિયલ્સ મછંદર લઈ ” હે દેવાનુપ્રિયે! સાંભળે ! શૌર્યદતના ગળામાં માછલીને કાંટે લાગે છે “ગં નો ઘ રૂછ વિના वा विज्जपुत्तो वा सोरियदत्तस्स मच्छियस्स मच्छकंटगं गलाओ णीहरित्तए' તે જે વૈદ્ય અથવા વૈદ્યના પુત્ર આદિ હોય તે એ શયદત્ત મછીમારના ગળામાંથી કાંટાને બહાર કાઢશે તH of સોચિત્તે વિકર્ણ ગ્રથસંચાળ તરુ તે તેને શૌર્યદત્ત વધારેમાં વધારે દ્રવ્ય આપશે તો તે સોવિયરસ ના ૩ોતિ ” આ પ્રમાણે શૌર્યદત્તની આજ્ઞા મેળવીને તે લેક શૌર્યપુર નગરમાં ગયા અને ત્યાં શૃંગાટક આદિ માર્ગોમાં જઈને પૂર્વોકત ઘોષણા કહી સંભળાવી. (સૂ૦ ૬) ‘તા જે તે ઈત્યાદિ. તy of ” તે પછી તે વદ વિના જ . તે નગરમાં રહેનારા તમામ વૈદ્યોએ ‘ફર્મ ચાહવું ઘોસ કોલિકનંતં જિલrËતિ’ એ પ્રકારની કરેલી ઘષણ-જાહેરાત સાંભળી ‘ જમના જેવો વિત્ત જિદે નેવ સોરિઅરે મરજી છે તેને હવાતિ સાંભળીને જ્યાં શૌર્યદત્તનું ઘર હતું અર્થાત શૌર્યદત્ત જ્યાં રહેતા ત્યાં ગયા. “ વાછરા વર્દિ યુવત્તિયાદિ જ ૪ જુદીદિ ૨ પરિમમા” ત્યાં પહોંચીને તુરતજ તેમણે વાત કરી એટલે તે વૈદ્યો ત્પાતિકી, વૈનચિકી, કાર્મિકી, અને પરિણામિક બુદ્ધિએથી સંપન્ન હતા તેઓએ “વાદિ શ્રી વિપાક સૂત્ર ૨૦૯ Page #223 -------------------------------------------------------------------------- ________________ छड्ड िय ओवीलहि य कवलग्गाहेहि य सल्लुद्धरणेहि य विसल्लीकर णेहि य इच्छंति सोरियदत्तस्स मच्छंधस्स मच्छकंटगं गलाओ णीहरितए वा विसोहित्तए वा , વમનદ્વારા, છનદ્વારા, કઠં–તાલુ આદિ અવયવાને દબાવવા દ્વારા, સ્થૂલ ગ્રાસા ખવરાવવાના ઉપાય દ્વારા, શયેન્દ્રરણ યંત્રના પ્રયાગ દ્વારા, વિશલ્વીકારક ઔષધાદિ પ્રયાગા દ્વારા, તે શૌર્ય દત્ત મચ્છીમારના ગળામાંથી માછલીઓના કાંટાને બહાર કાઢવા માટે અથવા ત્યાં આગળ પાકીને કાંટા ગળી જાય તે માટે પ્રયત્ન કર્યાં, પરંતુ ‘બળો જેવ ન તે સંચાળતિ ગોદત્તિર્ થા વિસોત્તર્વા ” તે વૈદ્યો પોતાના કામમાં સફળ થયા નહિ. ( તપ્ નું તે વદને વિન્ના ૨૦ નાદે ળો સંપતિ સૌરિચત્તા मच्छकंटगं गलाओ णीहरितए वा विसोहित्तए वा ताहे संता३ जामेव दिसं પાઙસૂયા તામેત્ર વિસંચિયા ’ તે કારણથી એ તમામ વૈદ્ય જયારે તે શૌય દત્તના ગળામાં લાગેલા માંછલીના કાંટાને બહાર કાઢી શકયા નહીં ત્યારે થાકીને મનમાં ક્લેશ પામીને ઉપાય રહિત અનીને જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા ચાલ્યા ગયા. (સ્૦ ૭) તપ હું કે' ત્યિાદિ. , " " ' તદ્ ાં તે સોયિત્વે મળ્યે ” તે પછી એ શૌય દત્ત મચ્છીમાર ‘ વિઘ્નત્તિયાળિનિને 1 જ્યારે વેંધોથી લાભ ન થયા ત્યારે હતાશ થઇ ગયા. ત્યારે‘- તેળ તુવોળ ' તે દુ:ખથી ‘ અમિસૂપ સુદે ખાવ વિફ ' બહુજ પીડા પામીને કુશશરીર (દુબળા) થઇ ગયે, અહીં યાવત્ શબ્દથી ‘મુવે હવે નિમંત્તે ગન્નુિમ્માવાઘે ' અનાજ ખાવાની રૂચી બંધ થવાથી તે ભૂખ્યા રહેવા લાગ્યા અને શરીરની કાંતિ નાશ પામવાથી તે એકદમ રૂક્ષ-બની ગયા. માંસની વૃદ્ધિ રહિત થવાથી હાડકામાં ચામડી ચેટી રહેવા લાગી તે કારણથી અસ્થિચમમાંવનદ્ધ ( માત્ર હાડકાં અને ચામડીવાળા) થઇ ગયા. આ પ્રકારની પરિસ્થિતિસ પન્ન થયેલા તે હવે પોતાના જીવનના દિવસે કાઢે છે. આ પ્રમાણે શૌય દત્ત મચ્છીમારના ચરિત્રનું વર્ણન કરીને ભગવાને કહ્યુ ‘ તું રવજી ગોચમા ! સૌચિત્તે મચ્છરે પુરાપોરાળાળ નાવ વિરૂ ? આ પ્રમાણે હું ગૌતમ ! તે શૌય દત્ત મચ્છીમાર પૂર્વભવમાં ઉપાર્જિત દુધ્ધી, દુષ્પ્રતિક્રાન્ત, અશુભ પાપકર્માંના પાપમય ફળને ભગવી રહ્યો છે. ( સૂ॰ ૮) શ્રી વિપાક સૂત્ર ૨૧૦ Page #224 -------------------------------------------------------------------------- ________________ િvi” ઈત્યાદિ. ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું કે હે ભદન્ત! “રિચ ાં મંતે મુજે તે શીર્યદત્ત મરછીમાર “ફો શાસ્ત્રમાણે વર્લ્ડ વિજિછિદ હિંદિર આ પર્યાયમાં મરણ પામીને કયાં જશે? કયાં ઉત્પન્ન થશે? ભગવાને કહ્યું “નયમ” હે ગૌતમ! ‘સત્તરિવાજારું પરમારંપાર્જિા ત્રિમાલિશ તે ૭૦ સિત્તેર વર્ષની પિતાની ઉત્કૃષ્ટ આયુષ્ય પૂરી કરીને કાલ સમયે મરણ પામીને, મીસે રાષ્પમા पुढवीए संसारोतहेव जाव पुढवीसु से णं तओ हत्थिणाउरे णयरे मच्छत्ताए उववબ્રિદિફ આ રત્નપ્રભા પૃથિવીમાં ઉત્કૃષ્ટ એક ૧ સાગરની સ્થિતિવાળા નરકમાં નારકીની પર્યાયથી ઉત્પન્ન થશે, તેનાં એક ભવમાંથી બીજા ભવમાં ભવાન્તર રૂપ સંસાર મૃગાપુત્રના પ્રમાણે જાણી લેવું જોઈએ, અર્થાત્ આ શૌયદત્ત પણ મૃગાપુત્રના પ્રમાણે લાખાવાર પૃથિવી કાયમાં ઉત્પન્ન થશે, તે પછી ત્યાંથી નીકળીને હસ્તિનાપુર નગરમાં મચ્છીની પર્યાયમાં જન્મ લેશે. “તે જે તો માઁ નીવિયાગો વાવિ સમાજ તવ સર્જિરિ૦ વહિં. લોમેવ માજિદ્દે વારે સિદિલ” ત્યાં આગળ માછીમાર દ્વારા તેનું જીવન નાશ પામશે, પછી ત્યાં આગળ કઈ શેઠના કુલમાં પુત્રરૂપે ઉત્પન્ન થઈ તે સ્થવિર–મુનિઓની પાસેથી ધર્મ સાંભળીને બેધિ-બીજને લાભ પ્રાપ્ત કરશે, પછી તે જીવ એ પર્યાયથી છુટીને સૌધર્મ સ્વર્ગમાં દેવ–અને ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈને સિદ્ધિ ગતિને પામશે. “વિવેવ ” આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આ અધ્યયનનો ભાવ કહ્યો છે. ‘ત્તિમ ભગવાન પાસેથી જેવું મેં સાંભળ્યું છે તેવુંજ મેં તમને કહ્યું છે. (સૂ) ૯) ઇતિ વિપાકકૃતના સુવિધા' નામના પ્રથમ શ્રુતસ્કંધની વિવાન્નિા ” ટીકાના ગુજરાતી અનુવાદમાં શ ” નામક આઠમું અધ્યયન સપૂર્ણ ૧-૮ શ્રી વિપાક સૂત્ર ૨૧૧ Page #225 -------------------------------------------------------------------------- ________________ દેવદત્તાના વર્ણન નવમું અધ્યયન “ઘરૂ મં?” ઈત્યાદિ. ‘૩ ” આ સૂત્રના પ્રારંભ વાક્ય આ પ્રમાણે છે “ગર મંતે ! समणेणं भगवया महावीरेणं दुहविवागाणं अट्ठमस्स अज्ज्ञयणस्स अयमढे पण्णत्ते नवमस्स णं भंते ! अज्ज्ञयणस्स दुहविवागाणं के अटूठे पण्णते ' तए i સે અને મારે નં પાર પર્વ વાણી ” જંબૂ સ્વામી સુધર્મા સ્વામીને પૂછે છે- “નવું મને ઇત્યાદિ. હે ભદન્ત! સિદ્ધિસ્થાનમાં બિરાજતા (સિદ્ધિસ્થાન પ્રાપ્ત) શ્રી શ્રમણ ભગવાન મહાવીરે દુ:ખવિપાકના આઠમા અધ્યયનમાં તે ભાવ પ્રતિપાદન કર્યા છે તે હે ભદન્ત ! આ નવમા અધ્યયનના ભાવ તેમણે શું કહ્યા છે? આ પ્રમાણે જંબૂ સ્વામીએ પૂછ્યું ત્યારે સુધર્મા સ્વામી કહે છે— “ખર્જ વસુ બં” આ પ્રમાણે હે જંબૂ તે જે તેvi ago ” તે કાલ અને તે સમયને વિષે બૉલીer wામં રે સ્થા” એક હિતક નામનું નગર હતું “દ્ધિ શુક્રવીણ કાળે ” તે રિદ્વસ્તિમિત અને સમૃદ્ધ હતું. તેમાં પૃથિવીના આભૂષણરૂપ એક પૃથિવી–અવતંસક નામને બગીચે હતો. “ઘર નજરે ? તે બગીચામાં ધરણુ નામનો એક યક્ષ રહેતે હતે “સમા પાયા નગરના અધિપતિ વૈશ્રવણદત્ત ” આ નામના એક રાજા હતા. “ણિ રવી” તેનાં રાણીનું નામ શ્રીદેવી હતું. ‘પૂuત્રી કુમારે ગુજરાયા ” તેના યુવરાજનું નામ પુષ્પનંદિ કુમાર હતું. “ોદી જયારે તે નામ જાદવ પરિવતરું તે હિતક નગરમાં દત્ત નામના એક ગાથાપતિ રહેતા હતા. ર૦ ” તે ધન સંપન્ન અને કેઈથી પરાભવ ન પામે તેવા હતા, “ણિરી મારિયા ગાથા પતિના સ્ત્રીનું નામ “શ્રી” હતું ' तस्स णं दत्तस्स धृया कण्हसिरीए अत्तया देवदत्ता णामं दारिया होत्था' તે દત્તને કૃષ્ણશ્રીનાં ઉદરથી ઉત્પન્ન થયેલી દેવદત્તા નામની એક દારિકા-બાળકી હતી. “ગરીબ બા વિસરી” ઈદ્રિની સપ્રમાણતા અર્થાત એગ્ય લક્ષણેની રચનાથી પરિપૂર્ણ શરીરવાળી હતી, તે યૌવન, રૂપ અને લાવણ્યમાં બહુજ ઉત્કૃષ્ટ હતી. (સૂ૧) શ્રી વિપાક સૂત્ર ૨૧૨ Page #226 -------------------------------------------------------------------------- ________________ • તેળ શાહેળાં ૧ ઇત્યાદિ. 4 ' 4 તેનું જેનું તેનું સમળ્યું ' તે કાલ તે સમયને વિષે ‘સામો સમોસર્ન્દ્રે’ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા વૈહિતક નગરનાં પૃથિવીઅવત સક બગીચામાં પધાર્યાં. ‘- ગાય પરિસા વિચા ” ભગવાનનું આગમન સાંભળીને નગરિનવાસી માણસા અને રાજા સૌ મળીને પ્રભુના દર્શન કરવા અને તેમની પાસેથી ધ કથા સાંભળવા માટે તે ખગીચામાં એકઠા થયા, અને સૌએ ભગવાનને વંદન-નમસ્કાર કર્યાં, અને તેમની પ`પાસના કરી. પ્રભુએ ધ કથા કહી સંભળાવી, પછી–નમસ્કાર કરીને સૌ ત્યાંથી પેાતાના સ્થાનકે ગયા. ‘ તેળ જેવું તેનું સમાં ' તે કાળ અને તે સમયને વિષે, ‘ નેઅે અંતેવાસી ? ભગવાન મહાવીરના મેટા શિષ્ય ગૌતમ સ્વામી छक्रमणपारणगंसि ' સ્વાધ્યાય, ધ્યાન અને પ્રતિલેખનાદિક ક્રિયા પૂરી કરીને ભગવાનની આજ્ઞા લઇને છઠેના પારણા નિમિત્તે, ‘ તદેવ નાવ રાયમગંગોળાઢે ’ આગળ કહેવામાં આવી છે તે વિધિ મુજબ હિતક નગરમાં ઊંચ-નીચાદિક કુલામાં ભિક્ષા માટે ફરતા ફરતા રાજમાર્ગ પર આવ્યા. ‘ થી બાસે પુત્તે પાસ ત્યાં તેમણે અનેક હાથીઓ, ઘેાડાએ અને પુરુષાને જોયા સાથે ‘ તેષિ પુસિાળ મન્નાય पासइ एवं इत्थियं अवउडगबंधणं उक्त्तिककण्णणासं जाव मूले भिज्जामाणं पासइ તે પુરુષાની વચમાં એક એવી સ્ત્રીને જોઈ કે જેના અન્ને હાથ પાછળથી બાંધેલા હતા. નાક અને કાન જેના કાપેલા હતાં અને જે શૈલી પર ચઢેલી હતી. ‘નાસિત્તા મે અાસ્થિ૪ ’એવી કષ્ટ દશામાં પડેલી તે સ્ત્રીને જોઈને, ભગવાન ગૌતમના ચિત્તમાં 1 ‘તવ” પહેલાની માફક સંકલ્પ થયે. પછી fE " ચથાપ્રાપ્ત ભિક્ષા પ્રાપ્ત કરીને પાછા તે પોતાના સ્થાન પર ચાલ્યા, અને જ્યાં શ્રી ભગવાન મહાવીર સ્વામી બિરાજતા હતા ત્યાં આવ્યા. અને પ્રાપ્ત ભિક્ષા પ્રભુને ખતાવીને ‘Ë યામી ’ગૌતમ સ્વામીએ જોયેલી સ્ત્રીના તમામ વૃત્તાંત કહ્યો, અને તે સાથે એ પણ પૂછ્યું. ‘ સા નું મતે સ્થિવા પુઅમને ા ગાસી ’કે હે ભદન્ત ! તે શ્રી પૂર્વ ભવમાં કાણુ હતી. (સૂ॰ ૨) ‘ પડ્યું વધુ શૌચમા ! ' ઇત્યાદિ. 6 ગૌતમના પ્રશ્નને સાંભળીને પ્રભુએ દેવદત્તાના પૂર્વભવનું આ પ્રમાણે વર્ણન કર્યું" પૂર્વ રવજી નોયમા ' હે ગૌતમ ? ‘ તેાં જાહે” તેળ સમાં રૂષ બંઘુદ્દીને રીવે મારે વાસે મુપ નામ યરે દોથા ’ તે કાલ અને તે સમયને વિષે આ જ બુદ્વીપનાં ભરત ક્ષેત્રમાં સુપ્રતિષ્ઠ નામનું એક નગર હતું. તે ‘દુર્ ' દ્ધિ તિિમત અને સમૃદ્ધ હતું. ‘તસ્ય મહામેળે યા ' તેમાં મહાસેન નામના રાજા રહેતા હતા. तस्स णं महासेणस्स रण्णो धारिणीपामोक्खं देवीसहस्सं ओरोहे ચાવિ હોસ્થા ' તે મહાસેન રાજાના અન્ત:પુરમાં ધારિણી આદિ એક હજાર રાણીઓ હતી. ' तस्स णं महासेणस्स रण्णा पुत्ते धारिणीए देवीए अत्तए सीहसेणे णामं कुमारे રાત્યા' રાજાને એક પુત્ર હતા. જે ધારિણી દેવીના ઉદરથી જન્મ પામ્યા હતા, તેનું 6 શ્રી વિપાક સૂત્ર ૨૧૩ Page #227 -------------------------------------------------------------------------- ________________ નામ સિંહસેન કુમાર હતું. “અદી તેવિશેષ પ્રકારથી શોભાયમાન હતે રાજાએ તેને કુવરીયા” યુવરાજ પદ પર સ્થાપિત કર્યો હતે. ‘તા જ તરસ લીરા કુમારસ મારિયો મા ચાહું કંપાસાયહિંસાણા તિ’ કે એક સમયની વાત છે કે તે સિંહસેન કુમારના માતા-પિતાએ પાંચસો સુંદરમાં સુંદર મહેલ બનાવરાવ્યા, પ્રમુય જે ઘણજ ઉન્નત હતા અને જેનાર માણસને એમ લાગે કે જાણે આપણું સામે તે મહેલ હસ્તા હોય. ‘તા જે તસ સેક્સ પ્રમાપિચર अण्णया कयाई समापामोक्खाणं पंचण्हं रायवरकण्णगसयाणं एगदिवसेणं पाणि વિશ્વાતિ રાજા અને રાણેએ મલીને પિતાના પુત્રસિંહરથનો કોઈ એક સમયને વિષે શ્યામા પ્રમુખ પાંચસે ઉત્તમ રાજાઓની કન્યાઓની સાથે એક દિવસમાં વિવાહ કર્યો. iaણાગો રાગ” સિંહરથ માટે તે પાંચસે કન્યાઓના માતા-પિતાએ પહેરામણીમાં હિરણ્ય-સુવર્ણ આદિથી લઈને દાસી સુધીની પ્રત્યેક વસ્તુ પાંચસેની સંખ્યા-પ્રમાણ આપી, 'तए णं सीहसेणे कुमारे सामापामोक्खेहिं पंचहिं देवीसएहि सद्धिं उप्पिं जाव વિદg સિંહસેન કુમાર એ શ્યામાપ્રમુખ પિતાની પાંચસે સ્ત્રીઓની સાથે તે મહેલમાં રહીને દિવ્ય મનુષ્યભવ સંબંધી કામ–ભેગેને ભેગવવા લાગે. ( સૂ૦ ૩) તt of ” ઈત્યાદિ. “તy i” તે પછી તેમને પાયામાં થાકું કાઢવષ્ણુIT સંકુત્તે કોઈ એક સમય મહાસેન રાજા મરણ પામ્યા, દઈ પછી સિંહસેને અનેક મિત્રાદિ પરિજનની સાથે મળીને પોતાના પિતાની અલ્પેષ્ટિ ક્રિયા કરી. મૃત્યુ પછી લેક વ્યવહારની ક્રિયા કર્યા પછી સિંહસેને પિતાના પિતાનું પદ સંભાળી-લીધું. અર્થાત તે “નાથા ના પિતે રાજા બની ગયા. “મદાતે મહાહિમવાન, મહામલય, મંદર અને મહેન્દ્ર જે શક્તિશાળી હતે. ‘તt if સે સીદને રાયા” એ સિંહસેન રાજા “સામા૫ રેવી” શ્યામા દેવીમાં “રિક' અત્યંત મોહ પામી અત્યાસકત બની ગયો અને પ્રવાસ તેવી બાકીની રાણીઓ તરફ “જો માદારૂ નો પરિવાળા તેણે એકદમ ઉપેક્ષા કરી, બાકીની બીજી કઈ રાણીએ તે આદર કરતો નથી, નથી અનમેદન આપતે તેમજ તેના તરફ દૃષ્ટિ સરખી પણ કરતે નથી અને મીઠાં વચને વડે કરી સંતેષ પણ આપતું નથી. માદિયાને પનામા વિદારૂ બીજી તમામ રાણુઓને અનાદર કરવાવાળા અને નેત્ર ઉચા કરીને સામું પણ નહિ જેના તે સિંહસેન રાજા શ્યામા રાણીની સાથેજ સુખપૂર્વક પિતાના દિવસો વિતાવે છે, અને આનંદથી રહે છે. “ત તાસિં પTv પંav૬ સેવા પૂળાકું પંવમાફસારું જ્યારે રાજાને આ પ્રકારને વ્યવહાર તે ૪૯૯ ચાસે નવાણું રાણીઓ જેના તરફ રાજા દષ્ટિ પણ નથી કરતે તે સ્ત્રીઓની માતાઓના જાણવામાં આવ્યા “મીરે શાહ શ્રદ્ધદા સમાનારું આ હકીકત શ્રી વિપાક સૂત્ર ૨૧૪ Page #228 -------------------------------------------------------------------------- ________________ સાંભળી અર્થાત “gi રવહુ સીદસે રાવા સામા ટેવી સુઝિક ગ્ર યાગો રે મારૂ છે રિબારૂ” તે સિંહસેન રાજા અમારી પુત્રીઓ સાથે બોલતા–ચાલતા નથી તેમના તરફ જોતા પણ નથી અને રાત્રી દિવસ શ્યામા દેવી ઉપર અત્યન્ત આસક્ત બની રહેલા છે. “તે થે વહુ ગ૬ સામે જિં ગણિત ओगेण वा विसप्पओगेण वा सत्थप्पओगेण वा जीवियाओ ववरोवित्तए' वे તે અમારું હિત એ રીતે જ છે કે અમે તે શ્યામાદેવીને અગ્નિના પ્રયોગથી, વિષના પ્રયોગથી અથવા શસ્ત્રના પ્રયોગથી તેના જીવનને નાશ કરી નાંખીએ “વે સંપત્તિ આ પ્રમાણે તે સૌએ મલીને વિચાર કર્યો. “પંહિત્તા’ વિચાર કરીને પછી તે સૌ હવે 'सामाए देवीए अंतराणि य छिद्दाणि य विरहाणि य पडिजागरमाणीओ२ विहरंति' શ્યામાદેવીનાં છીદ્રોની, દૂષણોની, રાજાની ગેરહાજરી રૂપ વિરહની, અથવા કેઈ સમય નોકર, ચાકર અને પરિજન વિના ફકત સ્યામાં એકલી હાય-એ પ્રકારના અવસરની રાહ અને શોધ કરવા લાગ્યાં, “તy i મા ના સેવી રૂમ શાખ દા સમાપી અ વયાણી’ આ પ્રમાણે પિતાની ૪૯૯ શેક સ્ત્રીઓનાં માતા તરફથી ચાલતી પ્રવૃત્તિ શ્યામા દેવીના જાણવામાં આવી, ત્યારે તેણે પણ પિતાના મનમાં આ પ્રમાણે વિચાર કર્યો 'एवं खलु ममं एगणाणं पचण्डं सबत्तीसयाणं एगूणाई पंचमाइसयाई इमीसे कहाए દારું સમUTT$ ગળામuni gવં વાણી’ મારી શેક બહેનોની ૪૯૯ માતાઓએ જે પરસ્પરમાં આ પ્રમાણે વિચાર કર્યો છે કે “જે વસ્તુ ને જાવા નાવ પતિબાજરમાનો વિક્રાંત સિંહસેન રાજા શ્યામા દેવીની સાથે અધિક પ્રેમ આદિ રાખે છે, અને અમારી પુત્રીઓ તરફ નજર પણ કરતા નથી આદિ ‘ઇઝર ન જે કુમારે કાતિ ’ આ પ્રમાણે છે તે મને શું ખબર કે એ તમામ મળીને મારે નાશ કરે. અને કમોતે મરાવે “ત્તિ આ પ્રમાણે મનમાંજ વિચાર કરીને “મા” ભયભીત, ગ્રસિત અને ઉદ્વેગમય ચિત્ત બનીને ‘નેવે વધારે તેને વાછરૂ જ્યાં કેપ ઘર હતું ત્યાં ગઈ અને “રાષ્ઠિરા” જઈને ‘ગોદય ગાવાયારૂ’ ઉગમય થઈને આર્તધ્યાન કરવા લાગી. (સૂ) ૪) શ્રી વિપાક સૂત્ર ૨૧૫ Page #229 -------------------------------------------------------------------------- ________________ તe of સે ઇત્યાદિ. તt i” તે પછી “જે સ્ત્રીને રાયા તે સિંહસેન રાજા “મીરે જઈ આ સમાચારથી “ટે સમાને પરિચિત થયા પછી તે “જેને વરે જેવ સામા રેવી તેવ કવાર જ્યાં કોપઘર- ગૃહ હતું તથા તે ઘરમાં જે ઠેકાણે સ્થામા દેવી હતાં ત્યાં આગળ ગયા. ‘વાજી સામે વિંધો ના વાપરું પહોંચતાં જ તેણે શ્યામાદેવીને ચિંતાતુર અને આધ્યાન કરતાં જોયાં “guસત્તા પૂર્વ વાણી જોઈને રાજા શ્યામાદેવીને કહેવા લાગ્યા કે, “વિં તમે વાળુપયા ગોદય વાષિરાત્તિ હે દેવાનુપ્રિયે ! તમે આજે ઉદાસ શા માટે છે ? અને શા માટે આર્તધ્યાન કરે છે ?“તy i ના સામા કેવી સરસેને ના પર્વ સમા ૩ ૩ળ પીરસેoi nયં પૂર્વ વવાણી” સિહસેન રાજાએ આ પ્રમાણે પૂછયું ત્યારે, શ્યામા દેવી મહા ધની સાથે આ પ્રમાણે કહેવા લાગી. 'एवं खलु सामी ममं एगणपंचसत्तिसयाणं एगृणपंचमाइसयाई इमीसे कहाए શ્રદ્ધારૂં સમારૂં ગouTYogi સરાતિ સદાવત્તા વાણી સ્વામિન્ ! મારી ચારસે નવાણુ શેક છે તેમની દરેક માતાઓએ મારી સાથેના તમારા પ્રેમની હકીકત જાણે છે તેથી તે સૌએ મળીને આ પ્રકારની છાની–ગુપ્ત વિચારણા કરી છે. અને તેમાં એ વિચાર કર્યો છે, “વું રહ્યુ સોદો રચા સામાg સેવણ મુછ૪ अम्हं धृयाओ णो आढाइ ण परिजाणाइ जाव अंतराणि य छिद्दाणि य विरहाणि ૨ નાજરમાગો વિદાંતિ’ કે તેસિંહસેન રાજા શ્યામાદેવીમાં જ અતિશય આસક્ત છે. તેથી તે રાજા, અમારી પુત્રીઓની સામે દૃષ્ટિ પણ કરતા નથી તેમજ તેમના સાથે બોલતા ચાલતા નથી, એટલા માટે અમારી પુત્રીઓને તે કાંટે જે કઈ જે કોઈ સંભવિત ઉપાય હોય અને એ રીતે બની શકે તેમ તુરતજ તેનો નાશ કરી દેવે જોઈએ, ઇત્યાદિ, તમામ સમાચાર પિતાના પતિને કહી સંભળાવ્યા, અને સાથે તે પણ કહી આપ્યું કે-તંગ ન મ ળરૂ મારે મારિરિ મને પૂરો ભય છે કે તેઓ ઈષભાવથી પ્રેરાઈને મારું અકાળે મૃત્યુ કરાવશે. (ત્તિ શટું મંયા ૪નાન્સિયાજિ) આ વિચારથીજ હું બહુ જ ભયભીત બની ગઈ છું, અને તેકારણથી જ ઉદાસીન થઈને આર્તધ્યાન કરૂં છું, ભાવાર્થ-રાણી કેપગૃહમાં છે એવા સમાચાર રાજાએ જાણ્યા ત્યારે તે રાજા રાણીની પાસે તે કેપગૃહમાં આવ્યા અને રાજા આવ્યા પછી તેણે કેપઘરમાં આવવાની તમામ હકીકત ઉદાસીન બનેલાં રાણીને પૂછી, ત્યારે રાણીએ કેધ સાથે તમામ હકીકત હતી તે રાજાને કહી સંભળાવી, અને જણાવ્યું કે મારે અને તમારે જે અંતરને સ્નેહ છે તેને મારી જે શેક છે તેની માતાએ સહન કરી શકતી નથી એટલું જ નહિ પણ શ્રી વિપાક સૂત્ર ૨૧૬ Page #230 -------------------------------------------------------------------------- ________________ તે સૌએ પરસ્પર મલીને એ વિચાર નિશ્ચય કર્યો છે કે અમારી પુત્રીઓનાં સુખમાં વિન કરનારી એ સ્યામાદેવી રૂપ જે કાંટે છે–તે કઈ પણ ઉપાયથી જેમ બને તેમ જલદીથી કાઢી નાખવું જોઈએ તેથી હે નાથ! તે લેકે મને કયારે કમેને મારી નાખશે તે કહી શકતી નથી, તેથી મારું મન ચિંતાતુર છે. અને કેઈ પણ સ્થળે મનને શાંતિ થતી નથી. તે કારણથી જ મારી આ દશા થઈ છે. ( સૂત્ર ૫) તd i ? ઈત્યાદિ. ‘ત ” શ્યામાદેવી પાસેથી આ પ્રકારના સમાચાર સાંભળ્યા પછી જે જે જાયા” તે સિંહસેન રાજા સામં હિં? શ્યામા દેવીને “વં વાસ” આ પ્રમાણે બોલ્યા “મા i તમે ઢવાણgવા ગોર નાવિજ્ઞાાદ હે દેવાનુપ્રિયે! તમે ઉદાસ થશે નહિ અને આdયાન પણ કરશે નહિ. “હું ઘi તા બાઈક ન तव णस्थि कुत्तो वि सरीरस्स आवाहे वा पवाहे वा भविस्सइ तिकटु ताहिं ટાદ નાવ સમાસાસરુ” હું એવા પ્રકારને પ્રયત્ન કરીશ કે જેથી કરીને તમારા શરીરને કેઈ પણ પ્રકારથી કઈ પણ દ્વારા જરા પણ પીડા નહિ થઈ શકે. આ પ્રમાણે. પ્રિય અને હિંમત ભય વચન દ્વારા રાજાએ શ્યામા દેવીને આશ્વાસન આપ્યું. “સના નિત્તા તો નિવરવા આશ્વાસન આપીને પછી તે રાજા ત્યાંથી ચાલ્યા આવ્યા. “ફિનિવમિm હુંવિરપુર દારૂ પોતાના સ્થાન પર પાછા આવતાં જ તેણે કરીને પિતાની પાસે બોલાવ્યા “અદાવત્તા પર્વ વઘાસી’ અને બેલાવીને આ પ્રમાણે કહ્યું કે “છે તુજે રેવાણુળયા’ દેવાનુપ્રિય ! તમે સૌ આથી જાઓ અને “સુપરૂ નચરણ દિયા પરથિને વિલીમાં T માં ભારણું રે સુપ્રતિષ્ઠ નગરના બહાર પશ્ચિમ દિશા તરફના ભાગમાં એક મેટી ભારે કૂટ આકાર વાળી શાળા જે પર્વતના શિખરનાં બરાબર હોય, મારવંમ સંનિષિ નર જાના” તથા જેમાં સેંકડે સ્તંભ લાગેલા હોય અને તે સ્થળ જેનારના ચિત્તને પ્રસન્ન કરનારી હોય, જેવા લાયક હોય, જેનું રૂપ શ્રી વિપાક સૂત્ર ૨૧૭ Page #231 -------------------------------------------------------------------------- ________________ જેનારને ક્ષણે-ક્ષણે અપૂર્વ જણાય અને જેના સમાન બીજી કઈ પણ શાળા ન હોય તેવી બનાવે. “ાિ મમ માિં પ્રવળદ બનાવીને પછી મને ખબર આપે. “તર તે વિચgરસા વર્લ્ડ વાવ હિતિ' રાજાની આ પ્રકારની આજ્ઞાને તે કૌટુમ્બિક પુરુષને બે હાથ જોડીને સ્વીકાર કર્યો અને 'પહसुणित्ता सुपइट्ठस्स णयरस्स बहिया पञ्चत्थिमे दिसीभाए एगं महं कूटागारसालं જોતિ” આજ્ઞા સ્વીકારીને તે તમામ સુપ્રતિષ્ઠા નગરના બહારના પ્રદેશમાં પશ્ચિમ દિશા તરફ જઈને તે ફૂટકારવાળી શાળાની રચના કરવામાં લાગી ગયા. “મારમસયસંનિઢિ નાવ સાયં પિત્તા” તેમાં તેઓએ સેંકડે થાંભલાઓની રચના કરાવી, શાળા જેનારનાં ચિત્તને આનંદ આપનારી, દર્શનીય, અપૂર્વરૂપ સંપન્ન, અર્થાત અજોડ બનાવી આપી. પછી જ્યારે તૈયાર થઈ ત્યારે “રેવ પીને જેવ યુવાતિ તે જ્યાં સિંહસેન રાજા બિરાજમાન હતા, ત્યાં આગળ આવ્યા અને યુવાછિત્તા તાત્તિયં પ્રવૃgિuiતિ’ આવીને નિવેદન કર્યું કે હે રાજા! આપની આજ્ઞા પ્રમાણે કુટાકાર શાળા. બનીને તૈયાર થઈ ગઈ છે, (સૂ૦ ૬) g of સે' ઇત્યાદિ. તy f” કૂટકાર શાળા સંપૂર્ણ રૂપથી તૈયાર થયા પછી “જે જીદને રા” તે સિંહસેન રાજાએ મા ચાહું કોઈ એક સમયે “પૂજા પંજા તેવીસરા પાછું વંવારૂણારૂં ગામંતેરૂ ચારસે નવાણું પિતાની પત્નીઓ હતી તેની માતા ને તે ફૂટકારી શાળામાં પધારવાનું આમંત્રણ આપ્યું ‘તા જે તાઉં છું पंचण्हं देवीसयाणं एगूणाई पंचमाइसयाई सीहसेणे रण्णा आमंतियाइं समाणाई सव्वालंकारविभूसियाई जहाविभवेणं जेणेव सुपइठे जयरे जेणेव सीहसेणे રાયા તેવ હવાતિ ’ આમંત્રણ મળતાં તે તમામ ચારસો નવાણું માતાઓ પિતાની સંપત્તિ પ્રમાણે તમામ અલંકારથી શણગાર કરીને સુપ્રતિષ્ઠ નગરમાં જ્યાં સિંહસેન રાજા બિરાજમાન હતા ત્યાં આવી પહોંચી “તy i ? દi var Tri पंचदेवीसयाणं एगृणाणं पंचण्हें माइसयाणं कूडागारसालं आवसहं दलयइते तमाम જ્યારે રાજા પાસે આવી ગઈ ત્યારે તે સિંહસેન રાજાએ તે ચારસે નવાણું પિતાની પત્નીઓની ચારસે નવાણું માતાઓને તે કૂટકાર શાલામાં રહેવા મુકામ કરાવ્ય (સૂ) ૭) તg ii સે” ઇત્યાદિ. તy f” તે પછી “જે રીજે પાયા” તે સિહસેન રાજાએ “વિચપુરિસે સદા પિતાના નોકર ચાકરોને બોલાવ્યા “સાવિત્તા બેલાવીને પૂર્વ આ પ્રમાણે “વચાર’ કહ્યું કે “જરછ તમે સેવાળિયા” હે દેવાનુપ્રિય? આપ સૌ અહીંથી જાઓ વિફરું ગણvi૪ ૩વા અને ચાર પ્રકારના આહાર ત્યાં લઈ જાઓ. સાથે શ્રી વિપાક સૂત્ર ૨૧૮ Page #232 -------------------------------------------------------------------------- ________________ ‘મુત્ર, દુર્વાવસ્થગંધમારું ાર ૬ ફૂટમારું સારદ' અનેક પ્રકારના પુષ્પ, વસ, ગંધ, માલ્ય, અને અલકાર પણ તે ફૂટશાલામાં લઇ જાએ. ‘તદ્ ાં તે જોવું. વિષપુરિમા તહેવું ગાય સાતિ’ રાજાની આ પ્રકારની આજ્ઞા સાંભળ્યા પછી તે કૌટુમ્બિક પુરુષાએ રાજાની આજ્ઞા પ્રમાણે તમામ ખાવાા-પીવાની વસ્તુ અને પુષ્પ, વસ્ત્ર–ગધમાલા આદિ સામગ્રી તમામ તે કુટાકાર શાલામાં લાવીને મૂકી આપી ‘તદ્ ાં તાર્ત્તિ મૂળન गाणं पंच देवीसयाणं एगूणपंचमाइसयाई सव्वालंकारविभूसियाई तं विउलं असणं ४ सुरं च५ आसाएमाणाई ४ गंधव्वेहि य णाडएहि उबगीयमाणाई નવિચનમાળારૂં વિદત્ત તે પછી ચારસો નવાણું (૪૯૯) પત્નીએની (૪૯૯) માતાઓ એ તે આવેલા ચાર પ્રકારના આહારના પદાર્થોને સારી રીતે આહાર કર્યાં, મદિરા પીધી, બીજાને પણ ખવરાવ્યા–પીવરાવ્યા, મદિરા પણ પાઇ, ગન્ધાએ પશુ તેના આવવા માટેના આનદ જણાવ્યા. તેનાં માનમાં ગધાએ તેઓની પ્રશંસાના ગીત ગાયાં તથા નૃત્ય કરનારા માણસોએ મનમાન્યા પેાતાના નૃત્યથી તેએનું, સ્વાગત , 'तणं से सीह सेणे राया अद्धरत्तकालसमयंसि बहुहिं पुरिसेहिं संपरिवुडे નેજેમ ડારસા તેને વાર્ ' પછી સિંહસેન રાજા અર્ધરાત્રીના સમયે પેાતાના અનેક સ્વજનોની સાથે તે ફૂટાકાર શાળા તરફ ચાલ્યા ‘કવચ્છિત્તા સા લુવારાë વિષેરૂ ’ ત્યાં પહોંચીને પ્રથમ તા તેણે તમામ દરવાજા બંધ કરાવી દીધા ‘વિન્નિ દાનરસાદ્ સવો સમંતા અળિવાય ત્યરૂ' પછી કૂદાકાર શાળામાં તેણે ચારેય ખાજુથી અગ્નિ લગાવી દીધી. ‘તદ્ નં સાત્તિ સ્થૂળવાળ પંચ તેવીसयाणं एगूणगाई पंचमाइसयाई सीहसेणेणं रण्णा आलीवियाई समाणाई રાયમાળાનુંરૂ બત્તાળાનું અમળાનું ધિમુળા સંજીત્તારૂં' તેથી ચારસો નવાણુ પેાતાની પત્નીની ચારસા નવાણુ માતાને સિ ંહસેન રાજાએ સળગાવી દીધી ત્યારે તે સૌ રૂદન-આક્રંદન કરતી અને વિલાપ કરતી કરતી પેાતાનાં રક્ષણનાં સાધનાને અભાવ જોઇ નિ:શરણુ ખનીને તમામ મરણ પામી ગઇ, ભાવા — તે તમામ એ ફટાકાર શાળામાં ગઈ અને સ્થિર થઈ ત્યારે રાજાએ પાતાના નેકર-ચાકરીને મેલાવીને કહ્યું કે હે દેવત્તુપ્રિય ! તમે સૌ અહીંથી જાએ અને ચાર પ્રકારના આહારના પદાર્થ ત્યાં શાળામાં લઇ જાએ તેમજ સાથે સાથે અનેક પ્રકારનાં પુષ્પ, વસ્ત્ર, ગંધ માલા અને અલકારોને પણ લઈ જાઓ. રાજાની આ પ્રમાણે આજ્ઞા મેળવીને તે સૌ નાકર-ચાર વગેરાજાની આજ્ઞા પ્રમાણે ચાર પ્રકારના તૈયાર કરાવેલા આહારનાં પદાર્થા તથા પુષ્પ, વસ્ત્ર, ગંધ માલા આદિ સામગ્રીને લઇ ફૂટાકાર શાળામાં આવ્યા. પછી તે ચારસે નવાણુ સ્ત્રીઓની માત – આએ તે ચાર પ્રકારના આહારના પદાર્થ ખાયા–પીધા, પુષ્પ, વસ્ત્ર, ગ ંધ, માલા શ્રી વિપાક સૂત્ર ૨૧૯ Page #233 -------------------------------------------------------------------------- ________________ આદિ પદાર્થોનો પણ રેગ્ય રીતે ઉપલેગ કર્યો સાથે અનેક પ્રકારની મદિરાઓને પણ ખૂબ પીધી અને બીજાને પણ આપી, ગન્ધનાં વિવિધ પ્રકારનાં ગીત સાંભળ્યાં, અને નૃત્ય કરનારાઓના નાચને પણ ખૂબ જોયા તથા ખુશી થયાં, પછીથી તે સિંહસેન રાજા તે દિવસે અર્ધરાત્રીના સમયે પિતાના અનેક નિજ જનને સાથે લઈને તે કુટાકાર શાળા પાસે આવ્યા આવીને પ્રથમ પિતાના માણસને આજ્ઞા કરીને શાળાના તમામ દરવાજા બંધ કરાવ્યા અને તે પછી કૂટાકા૨ શાળાની ચારેય બાજુ આગ લગાવી દીધી તેથી ચારસે નવાણું (૪૯) દેવીઓની (૪૯) માતાઓ તમામ સિંહસેન રાજા દ્વારા અગ્નિથી બળતી થકી રૂદન કરવા લાગી આક્રદિન અને વિલાપ કરતી પિતાના રક્ષણનાં સાધના અભાવે આશ્રય વિનાની થઈને કાલધર્મને પામી ગઈ–અર્થાત મરણ પામી ગઈ. સ. ૮ ag o’ સ્થા તt f” તે પછી તે સને રા' તે સિંહસેન રાજા થઇ કે જેણે પિતાની તમામ સાસુઓને મારવા રૂપ મહા અધાર્મિક કૃત્ય કર્યું છે તે ભયંકર અપરાધથી ‘મુવ૬ વાવાઝ્મ સમાજના અનેક પ્રકારનાં પાપકર્મોને ઉપાર્જન કરી ચાં વાસનારૂં ઘરમાયું વરૂા ' ૩૪૦૦ ચેતરીસ વર્ષની ઉત્કૃષ્ટ આયુષ્ય પૂરી થઈ રહ્યા પછી, “મારે વારું વિશા” મૃત્યુ સમયે મરણ પામીને છીણ पुढवीए उक्कोसेणं बावीससागरोवमटिइएमु णेरइयएसु णेरइयत्ताए उववण्णे' છઠ્ઠી પૃથ્વીના ઉત્કૃષ્ટ ૨૨ બાવીસ સાગરની સ્થિતિવાળા નરકમાં નારકીન પર્યાયથી ઉત્પન્ન થયે. “તો ગત વવદત્તા દેવ દિg wયરે વરસ સથવાદ સિરાજુ મારિયા કિ રારિયા ૩વેવ ને ત્યાંની સ્થિતિ પૂર્ણ કરીને તે સિંહસેનને જીવ નિકળીને આ શહિતક નગરમાં દત્તસાર્થવાહની ભાર્યા–સ્ત્રી કૃષ્ણશ્રીનાં ઉદરમાંથી પુત્રી રૂપે ઉત્પન્ન થયે ‘તા જે વિર માસામાં વપરિપુ0ા નાવ તારિયે પાયા? જ્યારે નવ માસ અને ઉપર સાડાસાત (ા રાત્રી સારી રીતે વીતી ગયા, ત્યારે કૃષ્ણશ્રીએ પુત્રોને જન્મ આપ્યો. “ગુમહિ જાવ મુકવાં” તેના હાથ-પગ આદિ અવયવે ઘણાં સુકુમાર હતાં અને આકૃતિ પણ બહુજ સુન્દર હતી. “તy ii તમે વારિયાઈ મારો વિશે જ વિશે સંપત્તિ વારસા તેના જન્મના જ્યારે અગિયાર (૧૧) દિવસ પૂરા થઈ (૧૨) બારમે દિવસ શ્રી વિપાક સૂત્ર ૨૨૦ Page #234 -------------------------------------------------------------------------- ________________ આવ્યું ત્યારે તે સમયે, “વિરું અસક વાવ મિત્ત બામ તિ” તેનાં માતા-પિતાએ મોટા પ્રમાણમાં ચાર પ્રકારના આહાર તૈયાર કરાવ્યા અને મિત્ર, જ્ઞાતિ, સ્વજન સંબંધી અને પરિજિનેને પુષ્પ, વસ્ત્ર, ગંધ માર્યો અને અલંકાર આદિથી સારો સત્કાર કર્યો, અને તે સૌના સમક્ષ પુત્રીનાં નામકરણ સંસ્કારનું વિધાન કર્યું તેમાં એ દષ્ટિ રાખી કે, તે i auf સેવા ” આ કન્યા અમને દેવ-પ્રસન્ન થવાથી વરદાનરૂપમાં પ્રાપ્ત થઈ છે, તે માટે તે કન્યાનું નામ દેવદત્તા રાખવું છે ‘તy of સા સેવા યા ધંધારાદિયા ના વિર’ તે દેવદત્તા પાંચ ધાય માતાઓની દેખરેખમાં રહેતી થકી પર્વતની ગુફામાં રહેલા ચમ્પક વૃક્ષ પ્રમાણે સુખપૂર્વક વધવા લાગી. (સૂ૦ ૯) તe of સ” ઈત્યાદિ. તg of સ ત્તા હારિવા” જ્યારે તે દેવદત્તા પુત્રી ‘ઉમુવવાદમાવા બાલ્યાવસ્થા પછી જ્યારે યૌવનાવસ્થામાં આવી ત્યારે “ગોરવ ય ક ા लावण्णेण य जाव अईव२ उक्किट्ठा उक्किट्ठसरीरा जाया यावि होत्था' તે પિતાના શરીરની આકૃતિ અને લાવણ્યથી સુન્દર દેખાવા લાગી “તા સા દેવदत्ता दारिया अण्णया कयाइं हाया जाव विभूसिया बहुहिं खुजाहिं जाव રિવિવા કોઈ એક સમયે તે દેવદત્તા પુત્રી સ્નાન કરી અને વસ્ત્રાભૂષણ પહેરીને પિતાની અઢાર દેશની દાસીઓના પરિવાર સાથે જ વાસત િકાર્તિક્ષપu મા વિહાર પિતાના આકાશતલ જેવા મહેલના ઉપરના ભાગમાં–ચાંદનીમાં સેનાના ગેડી–દડાથી રમતી હતી. (સૂ૦ ૧૦) “કં = i* ઇત્યાદિ (મં ર ) એક સમયની વાત છે. (વેલમા રાયા) વૈશ્રવણદત્ત રાજા (ાપ ના વિgિ ) સ્નાન કરીને વસ્ત્રાભૂષણેથી અલંકૃત થઈને (માસુદ૬) પિતાના ઘોડા પર સ્વાર થયા. (કુત્તિ) સ્વાર થઈને (વધુ િદિ સંgિ) અનેક પુરુષની સાથે-સાથે (સવાળાT) અશ્વક્રીડા કરવા માટે (નિનામાને) જઈ રહ્યા હતા (દ્રત્તસ નોદાવરૂ નિસ ટૂરસામતે વીરૂવરૂ) દરગાથા પતિના ઘરની જરા પાસે થઈને નીકલ્યા, (તy of સે તેમને રાજા બાર વીવયના વલ્લે રિર્થ કf માતર તિí શીમળું પાસ) તે વખતે તે વૈશ્રવણ રાજાએ મહેલ ઉપર સેનાના ગેડી–દડાથી ક્રીડા કરતી–રમતી તે દેવદત્તાને જોઈ. (vrad સેવIM રિયાઈ ોય જ નાવ વિVિ) જોઈને દેવદત્તાના રૂપથી-યૌવનથી અને લાવણ્યથી આશ્ચર્ય પામી ગયે. આવું રૂપ આજસુધી જોવામાં આવ્યું નથી–આ પ્રમાણે ચકિત-ચિત્ત-ચલાયમાન થઈને તેણે (વાવિયકુરિસે સત્તાવે) પિતાના કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. “સવિતા” બેલાવીને શ્રી વિપાક સૂત્ર ૨૨૧ Page #235 -------------------------------------------------------------------------- ________________ " વચન ‘ä વયાજ્ઞ” આ પ્રમાણે કહ્યું, ‘ રસ લેવાળિયા પૈસા વારિયા ’હે દેવાનુપ્રિયે ! કહા એ કેાની પુત્રી છે. * વિા મધેનું” તેનું નામ શું ? ‘ તદ્ ાં તે જોવુંबियपुरिसा वेसमणरायं करयल० एवं वयासी આ પ્રમાણે રાજાના સાંભળીને તે કૌટુમ્બિક પુરુષોએ હાથ જોડીને આ પ્રમાણે કહ્યું કે:- ‘સ ાં સામી दत्तसत्थबाहस्स धूया कण्हसिरीए भारियाए अत्तया देवदत्ता णामं दारिया ' હું સ્વામિન! તે દત્તસા વાહનાં પુત્રી છે કૃષ્ણશ્રી નામના તેનાં પત્નીથી તે ઉત્પન્ન થયેલ છે અને તેનું નામ દેવદત્તા છે. ‘હવે ય નોવો ય છાનો ચ વિશ્વા ર્ડાકરી1’ તે રૂપ, યૌવન અને લાવણ્યથી ઉત્કૃષ્ટ અર્થાત્ અનુપમશરીરસંપન્ન છે. ।। સૂ॰૧૧ ॥ સફળ સે ' ઇત્યાદિ, 6 " ‘તદ્ ñ ’ તે પછી ‘સેવેશમળે યા તે વૈશ્રવણ રાજાએ ‘આસવાદળિયો પત્તિળિયો સમાળે અવક્રીડાથી નિવૃત્ત થઈને અશ્મિત કાળિને પુત્તેિ પોતાના અંદરના સ્થાનપર રાખેલ પુરુષને ‘સાર્વડ * એલાવ્યા ‘સાવિત્તા 1 અને વં વાસી ? આ પ્રકારે હું વસ્જીદ ' " બાલાવીને ' 6 તુર્ભે સેવાવિયા ’ હે દેવાનુપ્રિય ! તમે જલદી જાએ, અને ‘ત્તસ પૂર્વે સીક્ યું ફેવરનું વારિય પૂર્ણવિક્સ જીવળો માયત્તાપ કરે દત્તનાં પુત્રી જે કૃષ્ણશ્રીની કુખથી ઉત્પન્ન થઇ છે અને જેનું નામ દેવદત્તા છે, તેને આપણા યુવરાજ પુષ્પનદી સાથે વરાવા. ‘ નવિ ચ સા સયં રત્નમુવા' તે કન્યા સાથે યુવરાજના સબંધ કરવામાં જે શુલ્ક–સ્રી ધન તરીકે રાજ્ય આપવું પડે તે પણ કેઇ ચિન્તા નથી, અથવા તે જો તે પાતે (દેવદત્તા ) પટરાણી થવાની પોતાની ભાવના જણાવે તેા પણ ઠીક છે. પરન્તુ જે રીતે યુવરાજ સાથે તેને સંબંધ થાય તે પ્રમાણે કરે વઘુ તે ગામતરટાળના પુસિા વેસમોળ ફળા વૅ વુત્તા સમાળા * આ પ્રમાણે રાજાએ કહેલાં વચના તે પેતાના અ ંદરના ભાગના માણસે એ-પુરુષાએ ‘ દૃદ્દતુના થઇ નાવ પદિમુળતિ ઘણાંજ હર્ષ સાથે હાથ જોડીને રાજાના એ હુકમને સ્વીકાર કર્યાં, અને 4 4 રવિભુત્તિા ’ સ્વીકાર કરીને ન્હાયા નાવ સુદ્ધાવેતારૂં વસ્થારૂં પિિદયા’ સ્નાન કર્યું, કાગડા આદિ માટે અન્ન વહેંચ્યુ અને દુ:સ્વપ્ન આદિ દોષની નિવૃત્તિ શ્રી વિપાક સૂત્ર ૨૨૨ Page #236 -------------------------------------------------------------------------- ________________ માટે પ્રાયશ્ચિત્ત રૂપે હો, દુર્વાદ માંગલિક વસ્તુએ ધારણ કરી. પછી રાજસભામાં પ્રવેશ કરવાના સમયે પહેરવા ચેગ્ય સુથાભિત વસ્ત્રાદિક પહેરી કરીને તે ' નેગેવ ત્તમ શિદ્દે તેનેવ ઉવાચ્છતિ ? જે તરફ દત્ત સાથે વાહનું ઘર છે તે તરફ રવાના થયા. । સૂ॰ ૧૨ ૫ તપનાં ' ઇત્યાદિ. ( 4 " ' तर णं से दत्ते सत्थवाहे छ सार्थवाडे 'ते पुरिसे एज्जमाणे पासई' આવતા તે રાજપુરુષને જોયા ‘પતિજ્ઞા ક॰ બાસામો ગજ્જુકેર્ ’ જોઇને ઘણાંજ હુ` ભાવ સાથે અને સન્તુષ્ટમન થઇને પેાતાના આસન ઉપરથી ઉભા થયા અને બન્મદિત્તા ’ઉઠીને સત્તદૃારૂં અમ્મુશ્ ' તેને સત્કાર માટે ૭–૮ પગલા સામે ગયા. તેને આગળ કરીને તેમણે તેને ( આવેલા રાજપુરુષાને ) ‘બાસમેળ નિમંત્તેર્ આસન પર બેસવાની પ્રાર્થીના કરી. હળિત્તિત્તા તે પુતિને ત્રાસથે ત્રીસત્વે મુદ્દાસળવળÇË વાસી ' પ્રા ના કર્યાં પછી જ્યારે તે સૌ આસન પર એસી ગયા, તે સૌ રાજપુરુષને વિશેષ પ્રસન્ન થઈને દત્ત સાઈવાડે આ પ્રમાણે કહ્યુમંત્રિસંતુ હું તેવાજીવિયા મિાનમપોચાં ' કહેા દેવાનુપ્રિય ! આપને અહીં આવવાનું પ્રયાજન શું છે ? ‘તત્ માં તે ચરિસા ત્ત્ત સ્થવાદ ણં વાસી દત્તસાવાને આ પ્રકારને પ્રશ્ન સાંભળીને રાજપુરુષોએ તેમને આ પ્રમાણે કહ્યું' अम्हे णं देवाणुपिया तव धूयं कण्हसिरीए अत्तयं देवदत्तं दारियं पुसणंदिस्स જીવળો માયિજ્ઞા, વરેવો' હે દેવાનુપ્રિય ! અમે લેકે આપનાં પુત્રી એટલે કૃષ્ણશ્રીના આત્મા જે દેવદત્તા છે તેને અમારા યુવરાજા પુષ્પનદી માટે સંબંધ (ભાર્યાંરૂપથી)વરણ કરવાની ઇચ્છા રાખીએ છીએ ‘તું જ્ઞરૂ નાં નાળતિ રેવાનુખિયા પુખ્ત વા पत्तं वा सलाहणिज्जं वा सरिसो वा संजोगो दिज्जउ णं देवदत्ता भारिया ઘૂસળવિસ જીવળો' તે જો આપની આ ખાખતમાં સંમતિ હાય તથા હે દેવાનુપ્રિય ! આપ જો આ વિષે સહમત અને કુલેાચિત મર્યાદાને અનુકૂળ તથા પ્રશ ંસાપાત્ર સમજાતા હૈા. તથા આ સંગ ખરાખર છે” એવું માનતા હૈ તા આપ 66 શ્રી વિપાક સૂત્ર ૨૨૩ Page #237 -------------------------------------------------------------------------- ________________ આપની પુત્રી અમારા યુવરાજ પુપનંદી માટે આપ ! તથા સાથે એ પણ “મU ? કહી આપે “સેવાવિવા” કે હે દેવાનુપ્રિય! “જિં ટ્રાનો સુ તે કન્યાના મુત્ય તરીકે અમારે શું આપવું પડશે. ‘ત ' રાજપુરુષની આ પ્રમાણે વાત સાંભળીને “રે જો તે અમિતાજિકને પુર પ્રવં વાસ” તે દત્ત સાથે વહે તે રાજપુરુષને આ પ્રમાણે કહ્યું – “પ ને રેવાપુજયા મર્મ મુજ ગout સમાજના તારકનિમિત્તે મજુનિવ્રુફ” હે દેવાનુપ્રિય! મારા માટે એજ મૂલ્ય-શુલ્ક છે કે-વૈશ્રવણદત્ત રાજા અમારી પુત્રીને નિમિત્ત રાખી અમારા પર અનુગ્રહ કરી રહ્યા છે, અર્થાત તેમની અમારા પર મોટી કૃપા છે. જે અમારી પુત્રી સાથે પિતાના યુવરાજનો સંબંધ કરવા ચાહે છે આથી વિશેષ આ સંબંધનું મૂલ્ય શું હોઈ શકે? “તે અમિતાળિકને પુરિ વિષi gવથiધમર્શાળ સરકારે આ પ્રકારે કહીને તે દત્તસાર્થવાહે તે રાજપુરુષને પુષ્કળ પુષ્પ વસા, ગંધ, માલા અને અલંકારોથી ખૂબ સત્કાર કર્યો “Hપરૂ સન્માન કર્યું ‘સંવારિત્તાં સમાજના સત્કાર અને સન્માન કર્યા પછી તે સૌને “ફિવિસર વિદાય કર્યા, “તy i તે મિતfણા કુરિસા સેવ સળે રાયા તેવ વાછતિ ત્યાંથી વિદાય થઈને તે રાજપુરુષ જ્યાં વિશ્રવણ રાજા હતા ત્યાં આગળ પાછા આવ્યા અને ‘ઉપારિજીત્ત’ આવીને “રેમાસ રોwin Tગમર્દ નિતિ તેમણે વૈશ્રવણ રાજા માટે દત્તસાર્થવાહે જે વાતને સ્વીકાર કર્યો હતે તે તમામ વાત કહી સંભળાવી. ભાવાર્થ-જ્યારે દત્તસાર્થવાહે પિતાના ઘેર આવેલા રાજાના ખાસ માણસને જોયા તે તેના હર્ષનો પાર ન રહ્યો. તેણે ઉઠીને તમામને અભિવાદન કર્યું (દરેકના નામ લઈને નમસ્કાર કર્યા) સાત-આઠ પગલાં આગળ ચાલીને તેઓને પોતાના સ્થાન પર લઈ આવ્યા, અને સુન્દર આસન પર બેસાર્યા અને તેઓના આવવાનું કારણ પૂછ્યું–પછી શાંત ચિત્ત થઈને પિતે જે કારણથી આવ્યા છે, તે કારણ કહ્યું, શેઠજી ! આપની જે દેવદત્તા પુત્રી છે તેને લગ્ન સંબંધ અમે અમારા યુવરાજની સાથે કરવા ચાહીએ છીએ. તે આપ અમને જણાવો કે તેના બદલામાં ભેટરૂપે અમારે તમને શું આપવાનું રહેશે? તમે ખાત્રીથી માનશે કે આ સંબંધ ઘણોજ છે. જે તમારી ભાવના હોય તે સંબંધનો આજથીજ નિશ્ચય કરી લઈએ, આ પ્રમાણે રાજપુરુષને અભિપ્રાય સાંભળીને દત્તસાર્થવાહ ઘણાજ પ્રસન્ન થયા અને છેવટમાં તેમણે આ સંબંધ માટે પિતાની શુભ સંમતિ જાહેર કરી બતાવી અને કહ્યું કે તમારે સૌને મારા ઉપર મોટો અનુગ્રહ છે કે આપ જેવા મોટા માણસે અમારા જેવા નાના–માણસ સાથે તમારા યુવરાજનો લગ્ન સંબંધ સ્થાપિત કરવા ઈચ્છે છે. પછી સંબંધ વિશેને નિર્ણય થયા બાદ દત્તસાર્થવાહ-જ્યારે તે રાજપુરુષે વિદાય થવા લાગ્યા ત્યારે તેમને પુષ્પ, વસ્ત્રાદિકથી ઘણે જ આદર સત્કાર કર્યો અને વિદાય કર્યો. તે સૌ રાજપુરુષ પ્રસન્નમુખ બનીને વૈશ્રવણ રાજાની પાસે આવ્યા અને સંબંધ નકકી થઈ ગયે છે તે હકીકત કહીને રાજાને પ્રસન્ન કર્યા. એ સૂત્ર ૧૩ !! શ્રી વિપાક સૂત્ર ૨૨૪ Page #238 -------------------------------------------------------------------------- ________________ 46 તદ્ ન સે TM” ઇત્યાદિ 4 ર 6 ‘સફ્ળ' તે પછી ‘એ ત્તે નાદાન' તે દત્તસા વાહે વા ધારૂં કેઇ એક સમય ‘ સામળત્તિ તિષ્ઠિરસિળવવન્તમુદુત્ત્તત્તિ ’શુભ તિથિ, શુભકરણ શુભ દિવસ, નક્ષત્ર રૂપ મુહૂર્તમાં ‘વિરું ગત વવવવફ ઘણાંજ માટા પ્રમાણમાં ચાર પ્રકારના આહારના પદાર્થાં તૈયાર કરાવ્યા, ‘ ૩વવવડાવિત્તા મિત્તારૂ૦ આમંત્તેરૂ ’જ્યારે તમામ પ્રકારની આહારની સામગ્રી પુષ્કળ પ્રમાણમાં તૈયાર થઇ ગઇ તે સમયે તેણે પેાતાના મિત્રજન, જ્ઞાતિજન આદિ સંબંધી પરિજાને આમંત્રણ આપ્યુ અને તેડાવ્યા. ‘ બામંતિત્તા નાવ પાછો મુદ્દાસવરÇ ' પછી સારી રીતે સ્નાન કર્યું કાગડા આદિ પક્ષિયાને અન્ન આપવારૂપ લિ કર્મ કર્યું, કૌતુક મંગળ અને પ્રાયશ્ચિત આદિ પણ કર્યું. તે પછી સારી રીતે સુખાસન પર બેસીને તેમણે ' तेणं मित्त० सद्धिं संपरिवुडे तं विउलं असणं४ आसाएमाणे४ विरहइ ' પોતાના આમંત્રિત અર્થાત્ આવેલા મિગાદિકા સાથે મળીને તે ચારેય પ્રકારના આહારને ખૂબ રૂચિપૂર્વક જમ્યા અને જમાડયા. ‘ નિમિયવ્રુત્તુન્નાર્ ' જમી રહ્યા પછી તેમણે ‘આયંતેરૂ તં મિત્તળાફ॰ વિઙજેનું ગંધવુવથમ જામેળ સવારેફ ' પોતાના આસન પર આવીને આચમન કર્યું, હાથ મુખને સારી રીતે ધોયા, પછી જ્યારે સારી રીતે પેાતાના મુખ અને હાથને સાફ કરી લીધા પછી તે સૌ મિત્રાદિ પરિજનોના ગંધ, પુષ્પ, વસ્ત્ર, માલા અને અલંકાર આદિ દ્વારા સત્કાર કર્યાં. • સન્માનેટ્ટ ” સન્માન કર્યું 'सक्कारिता सम्माणिना देवदत्तं दारियं व्हायं નાવ વિશ્વસિયસનાર પુસિ—દ્રસવાહિÒિસીય યૂરોફેફ ' સત્કાર અને સન્માન કર્યાં પછી સ્નાન કરાવીને સમસ્ત અલંકારોથી શણગારેલી પેાતાની પુત્રી દેવદત્તાને જે પાલખીને એક હજાર માણસા ઉપાડી રહેલા છે તે પાલખીમાં બેસારી આવ્યા 'दूरोहित्ता सुबहुमित्त जाव सद्धिं सपरिबुडे सब्बिड्डीए जाव रोहीडगं णयरं मज्झमज्झेणं जेणेव वेसमणरण्णो गिहे जेणेव वेसमणे राया तेणेव उवागच्छइ ' જ્યારે તે પાલખીમાં બેસી ગઇ ત્યારે તેને મિત્રાદ્ધિ પરિજનાના સાથે સર્વ પ્રકારની કાન્તિથી, તમામ વસ્ત્ર અને આભરણે- ઘરેણાઓનાં તેજથી, સર્વ સૌન્યથી, સકલ નગરજન આદિ સમુદાયથી, સર્વ પ્રકારના આદરથી, સર્વ પ્રકારની વિભૂતિથી, સવ ' શ્રી વિપાક સૂત્ર . ૨૨૫ Page #239 -------------------------------------------------------------------------- ________________ નેપથ્યાદિક ધારણથી, સર્વ પ્રકારનાં સંભ્રમથી, સર્વ પ્રકારનાં પુષ્પ, ગંધ, માલા અને અલંકારોથી યુકત તથા તમામ પ્રકારનાં વાજીત્રાના નાદ સાથે મહાદ્ધિ -ઘુતિ, મહારૌન્ય રૂપ બળ અને મોટા સમુદાય સાથે અનેક પ્રકારના સુન્દર સાજ-વાગતા-શંખ, પણ; પહ, ભેરિ, ઝાલર, ખરમુખી, હડુક, મુરજ, મૃદંગ, દુન્દુભીના શબ્દોનાં પ્રતિ વનિ સાથે હિતક નગરને બરાબર મધ્ય ભાગમાંથી પસાર થઈને જ્યાં વૈશ્રવણ રાજાને મહેલ હતું ત્યાં આગળ ગયા. ‘વવાછિત્તા થ૪૦ નાવ વધાર’ જઈને તેણે બંને હાથ જોડીને રાજાને “આપ જયવત્ હા, આપને-વિજય હે ?” આ શબ્દથી, વધાવ્યા “વદ્ધાત્તિ' વધાવીને “રેસમસ ૨ ટેવ રારિર્થ ઉચોતેણે તે વૈશ્રવણ રાજાના સમક્ષ પોતાની દેવદત્તા કન્યાને ઉપસ્થિત કરી ( ૧૪) ‘તા જે તે સમને ' ઇત્યાદિ. ‘ત ” પછી જ્યારે “જે સમજે વાતે વૈશ્રવણ રાજા “ હારિજે દેવદતા બાળકા-કન્યાને “વી પિતાના પાસે આવેલી “પાસ ઈત્યારે “વારિત્તા જોઇને તે “દાદા વિરું ગણvi૪ ૩જવા ચિત્તમાં ઘણેજ હર્ષ પામ્યા, પછીથી તેણે ચાર પ્રકારના આહારને વધારેમાં વધારે પ્રમાણુથી તૈયાર કરાવ્યા. વવવવવા તૈયાર કરાવીને “મિત્તારૂ ગામતેર” તેણે પિતાના મિત્રાદિ પરિજનોને આમંત્રણ આપીને લાવ્યા. “નાથ સાફ સન્મા’ અને તેઓની સાથે બેસીને તેણે ખૂબ મન–ભાવતાં ભેજન કર્યા અને સૌને ભોજન કરાવ્યાં. પછી ગંધ, માલા આદિ વડે સૌને સત્કાર અને સન્માન કર્યા પછી તેણે “પૂiામાર તે તારિયે જ ટૂરો પુષ્યનંદી કુમાર અને દેવદત્તાને પાટ ઉપર બેસાય. દિરા જેવા વાહિં મારૂ” બેસારીને ચાંદી–સેનાના કળશથી તેમને અભિષેક કરાવ્ય “મનાવિરા ઘરવથિયે ” અભિષેક ક્રિયા થઈ રહ્યા બાદ સુંદર વસ્ત્ર અને અલંકારેથી શણગાર્યા. ‘ારિત્તા ગામે શ” શણગાર્યા પછી તે વર-કન્યા પાસે હવન કરાવ્યા. “ જા પૂર્ણવિરામાર તેની પાળિ નિવે? હમ વિધી થઈ રહ્યા બાદ રાજાએ દેવદત્તાને પુષ્પનંદીકુમાર સાથે પાણિગ્રહણ વિધી કરાવ્યું. એ રીતે “સે જેમ ? પાયા પૂળ વિરામ લેવાં दारियं सम्बडढीए जाव नादियरवेणं महया इड्ढीसक्कारसमुदएणं पाणिग्गहणं कारेइ' તે વૈશ્રવણ રાજાએ પિતાના યુવરાજ પુષ્પનંદી કુમારની, દેવદત્તા કન્યાની સાથે સર્વ પ્રકારની અદ્ધિ આદિને અનુકૂળ ગાજતે-વાજતે મેટા સમારંભ પૂર્વક લગ્ન વિધિ પૂર્ણ કરી. * कारिता देवदत्ताए भारियाए अम्मापियरो मित्त जाव परियणं च विउलेणं असणपाणखाइमसाइमेणं पुप्फवत्थगंधमल्लालंकारेण य सक्कारेइ जाव पडिविसज्जेई' શ્રી વિપાક સૂત્ર ૨૨૬ Page #240 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે દેવદત્તા ભર્યાંના માતા-પિતા અને મિત્રાદિ પરિજનાને પુષ્કલ ચાર પ્રકા રના આહાર આપીને તથા પુષ્પ, ગંધ, માલા અને અલંકારેથી ખૂબ સત્કાર સન્માન કરીને રાજાએ તેને વિદાય કર્યાં. ॥ સૂ ૧૫ ॥ * *તર હું તે પૂસળંવિમારે ' ઇત્યાદિ. 4 4 " < C 6 ' તદ્ † જ તે પછી તે પૂસળવિદ્યુમને તે પુષ્પનદી કુમારે ‘ ફેવત્તપ્ મારિયાÇ 'દેવદત્તા ભાર્યાની સાથે ‘ કવિ વાસવર્Ç ' મહેલના ઉપરના ભાગમાં રહીને ‘ દમાત્તેäિ મુળમંત્યેષ્ટિ ? જેમાં શ્રેષ્ઠ મૃદંગ વાગી રહ્યા છે. એવા ‘વત્તીસવનારદ ’- ખત્રીશ પ્રકારના નાટકોદ્વારા કરવામાં આવતા ભિન્ન-ભિન્ન ત્રીસ પ્રકારના પાત્રો દ્વારા નાટક ભજવાતું હતું ‘કનિષ્નમાનેર' પ્રશસિત બનીને નાવ વિરૂ ” શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શી વિષયક વિપુલ મનુષ્ય સ ંબંધી કામભાગેાને ભાગવવા લાગ્યા तए णं से वेसमणे राया अण्णया कयाई જાજધમુળા મનુત્તે ’ કોઇ એક સમયની વાત છે કે, વૈશ્રવણુ રાજા કાલધર્મી (મરણ) ૫મી ગયા નીતાં નાવ રમ્યા નાણ્ પુષ્પનદી કુમારે પોતાના પિતાની સ્મશાન યાત્રા ખૂબ ગાજતે-વાજતે કાઢી મૃત્યુ પછીના સમસ્ત કાર્યાં કરી નિશ્ચિન્ત બનીને હવે પછી પાતે રાજા બની ગયા. तर णं से पुसणंदी राया सिरीदेवीए मायाए મત્તે યાવિદૌસ્થા અને પેાતાની માતા શ્રીદેવીના ભકત પણ થઈ ગયા. ' कल्ला कल्लि जेणेव सिरी देवीं तेणेव उबागच्छ उवागच्छित्ता पायपडणं करेइ' અને તેમના ચરણામાં પેાતાનું શિર રાખતા‘રિત્તા સૂચવાસદÇવાદિ તે äિ મિલેફ' નમસ્કાર કર્યાં પછી ફરી પેાતાનાં માતાની શતપાકવાળાં અને હજાર પાકવાળા તૈલાદ્વાર માલિશ કરતે, અને માલિશ પૂરૂં થયા ખાદ તેમનાં શરીરનું મન કરતા (ચાંપત) કે જેના વડે તેને ‘ઢિમુદ્દાળ, મંસમુદ્દા, તાલુદાર, રૌમમુદ્દામ્ હાડકામાં, માંસપેસીઓમાં સુખ અને આરામ મળતા હતે, શરીરચામડીમાં સુખ જણાતું અને નાનાં નાનાં રૂવાડામાં આનંદ મળતા હતા. આ પ્રમાણે • ચલબિહાર સંવાદળાર્ સંવાદાવર 'પુષ્પનદી કુમાર તે ૪ ચાર પ્રકારની વૈચાનૃત્ય (સેવા) થી હ ંમેશાં પેાતાનાં માતાને આરામ પહોંચાડતા, એટલું જ નહીં પણ જ્યારે તે માતાનાં શરીરને માલિશ અને મર્દન કરી લેતા ત્યારે મુમળા ગંધવદ્યા સટ્ટાવે, ' તે સુગ ંધિત ચૂર્ણાંથી (સુગંધી પદાર્થાંથી) તેના શરીરને ઉવટનપણુ કરતા હતે ૩ટ્ટ વિત્તા તિત્ત્તિ ૩ દિ મન્નાવરૂ ' સુગધી પદાર્થો ચાળ્યા પછી–તે પાતાનાં માતાને ત્રણ પ્રકારનાં પાણીથી સ્નાન કરાવતા, તે આ પ્રમાણે કે 'उसिणोदणं सीओदएणं गंधोदएणं " પ્રથમ ગરમ પાણીથી, પછી શીતલ જલથી અને પછી સુગંધીત જલથી, આ પ્રમાણે ‘મન્નચિત્ત વિસરું અસાંજ માયાવ’ જ્યારે માતાનું સ્નાન થઇ રહેતુ. ત્યારે તેમને ચાર પ્રકારના આહારનું ભાજન કરાવતા હતા, ' सिरीए देवीए व्हायाए जाव पायच्छित्ताए जाव जिमियभुत्तुत्तरागयाए 4 , આ પ્રમાણે શ્રીદેવી સ્નાન આદિથી લઇને કૌતુક, મગલ, અને પ્રાયશ્ચિત્ત વિધિ કરી રહ્યા બાદ તથા ભેજન વિધિ પૂરી કર્યાં પછી અને પોતાના સ્થાન પર આવી જતાં. ત્યાં હાથ–મુખ આદિનું ખરાખર પ્રક્ષાલન કરી રહીને પછી સુખાસનપર બિરાજ શ્રી વિપાક સૂત્ર ૨૨૭ Page #241 -------------------------------------------------------------------------- ________________ માન થતાં હતા, “તો પછી તે પછી રાજા પુષ્પગંદી “ઉઘાડું મુખડું વા સ્નાન કરતા અને ભજન કરતા અને “૩ારૂં માપુરસભાડું મોજમાડું મુખ વિદ” ઉદાર મનુષ્ય સંબંધી કામોને ભેગવતા હતા. સૂ૦ ૧૬ તર પ તારે ઈત્યાદિ. ” કેટલાક સમય પછી “તીરે તેવા હેવી” તે દેવદત્તા દેવીએ “ગયા જયારૂં અન્યદા કદાચિત્ જ્યારે કે તે “પુરાવરત્રિસમણિ રાત્રીના મધ્ય ભાગમાં “વનારિયું જાજરમાણ’ કુટુંબની ચિન્તાથી જાગી રહી હતી, ત્યારે “મેચાર અક્ષરથમyધ્વનિથાક આ પ્રમાણે સંક૯પવિકલ્પ ઉત્પન્ન થયા. “ વહુ દૂavલી જવા વિરાઇ તેવી મા મને ગાવ વિદર' આ પુષ્પનંદિ રાજા શ્રી દેવી માતાના ભકત થઈ ગયા છે. “ તે gyi विधाएणं णो संचाएमि अहं पूसणंदिणा रण्णा संधि उरालाइं० भुंजमाणीविहरित्तए' એટલા માટે માતૃભકિત રૂપ વિન છે તે મારે અનુકૂળ કાર્ય કરવામાં પ્રતિબન્ધ સ્વરૂપ છે. હું પુનદિ રોજાના સાથે ઉદાર મનુષ્ય સંબંધી કામગ ભેગવવામાં વંચિત છુ “તું તે વહુ મમ પિરિ ર્ષિ વાગોળ વ વિસોમાં વા મંતqો વા ગીરવયાગો વાવિત્તએટલા માટે મારા માટે એજ હાલ ઉચિત છે કે હું એ શ્રીદેવીને અગ્નિના પ્રયોગથી અથવા વિષના પ્રાગથી અથવા મંત્રના પ્રવેગથી પ્રાણોથી રહિત કરી દઉં અર્થાત તેને નાશ કરી નાખું, પૂર્વ સં ” આ પ્રમાણે વિચાર કર્યો “દિત્તા ઉરી સેવી યંતરાણિરૂ ૨ નાજરમાર વિદારૂ’ વિચાર કરીને પછી તે હવે શ્રીદેવીને મારી નાખવા માટે અનુકૂળ સમયની રાહ જોવા લાગી, પુષ્પનંદિની ગેરહાજરી રૂપ તેના છિદ્રોની વાટ જેવા લાગી. સૂ૦ ૧૭ ! તy સ” ઈત્યાદિ. તy i કેટલેક સમય ગયા પછી આ ઘટના થઈ, શ્રીદેવી “ગouTયા ચારૂં કોઈ એક સમય “ મજ્ઞાવિયા’ સ્નાન કરીને “વિરાળક્નતિ” એકાન્તમાં પિતાની સેજ–પથારીમાં “દપપુરા ગાથા સાવિ દો’ સુખની નિદ્રામાં સૂઈ રહી હતી. “ ફર ii સેત્તા સેવી જેને શિરા તેવી તેને વાપરછ તે દેવદત્તા દેવી, એ શ્રીદેવીની પાસે આવ્યા ‘કાગછિત્તા કિરિ સેવિં મMવિષ વિરદિવસાનિકણિ સુકુ ઘાસ અને તેને સ્નાન કરી એકાન્તમાં સેજ-પલંગ પર સુખેથી સુતેલી જોઈ. “સિરા વિસોય જેઈને પછી તેણે ચારેય શ્રી વિપાક સૂત્ર ૨૨૮ Page #242 -------------------------------------------------------------------------- ________________ તરફની દિશાએ સામું જોયું “ત્તિ કેળવ મઘરે તેને પાછા દરેક દિશા સામું જોયા પછી જયાં ભકત ગૃહ -ભેજનશાળા–રસોડું હતું ત્યાં પહોંચી ગઈ. gવાછિત્તા દઉં જાવા પહોંચતાં જ તેણે એ સ્થળે રાખેલે એક લેહદંડને ઉપાડ. “TI[fસત્તા જોઉં તારી અને પછી તેને તપાવ્ય “તાપિતા તપાવીને પછી તે “તાં સમનપૂર્વ કુ મુદસમા” તપાવેલે અગ્નિસમાન લેહદંડ કિંશુક–ખાખરાનાં પુલ સમાન લાલચોળ થયે તેને “ સંરક્ષણ હાથ લેઢાની સાણસી વડે પકડીને તેને સિરી તેવી તેને વાછરી જ્યાં શ્રીદેવી હતી ત્યાં ગઈ. “ વારિકા સિરીખ યાતિ પરિવરૂ જઈને તુરતજ તેણે એ લેહદંડને શ્રીદેવીના અપાન ભાગ-ગુપ્ત ભાગમાં પ્રવેશ કરાવ્યું – 'तए णं सा सिरी देवी महया२ सदेणं आरसित्ता कालधम्मुणा संजुत्ता' આ પ્રમાણે લેઢાને દંડ ગુપ્તદ્વારમાં બેસવાથી શ્રીદેવી ભારે ઉંચા સ્વરથી રુદન કરતી કરતી શેક કરીને મરણ પામી ગઈ. (સુ) ૧૮) “તe i તીરે ઈત્યાદિ. તe f” જ્યારે “તીને સિરીવીપ રાણકીગો શ્રીદેવીની દાસીઓએ “મારકિરણછું તેવા તેને રડવાના અવાજને સાંભળે ત્યારે તેણે સાંભળતાં જ ‘frણક્ય” આ અવાજ-વનિ શ્રીદેવી છે, એ વિચાર કરીને તેને ઉત્તર કેવી તેને સવાર” જ્યાં શ્રીદેવી હતી ત્યાં ગઈ. “વવાછિત્તા તેવત્ત હિં તો પwwાળ જાતિ ત્યાં જતાં જ તે દાસીઓએ ત્યાં આગળથી દેવદત્તા દેવીને નિકળતા જોયાં, “ઘાસિત્તા ને કિરવી તેવ કવાછતિ ” જોઈને તે શ્રીદેવી જયાં સુતાં હતાં ત્યાં તે પહોંચી. “વારિત્તા તેવિ frogri fજ ની વિળનાં વાસંતિ” પહોંચતાં જ તેઓએ તે શ્રીદેવીને નિપ્રાણ નિશ્રેષ્ઠ એટલે કે જીવનરહિત અવસ્થામાં જોયા. “વારિત્તા –ા ! મને ! ગજ-તિ ટુ યમાગો વિભાગો વિમા ” જોઈને તે તમામ દાસીવર્ગ “હા-હા, આ મહા અનર્થ થયે, એ પ્રમાણે કહેતી અને રડવા લાગી, આક્ર દન શ્રી વિપાક સૂત્ર ૨૨૯ Page #243 -------------------------------------------------------------------------- ________________ કરવા લાગી અને માથું કુટીને વિલાપ કરવા લાગી. “જેને પૂરી થાય તેવા વારિ રેતી વિલાપ કરતી કરતી જ્યાં પુષ્પગંદી રાજા હતા ત્યાં પહોંચી. રાછિત્તા જૂસળ િરયં વં વાણી” પહેંચીને જ તેણે પુષ્પગંદી રાજા પાસે આ પ્રમાણે વાત કરી “ઇ રવજું સામી ! સિરવી તેવદત્તા સેવાઇ છે રેવ બીપિ સુરવિદા હે સ્વામિન સાંભળે! આજે શ્રીદેવી દેવદત્તાદેવી દ્વારા અકાલે જીવન પુરૂ કરી ગયાં. અર્થાત અકાળે દેવદત્તાએ શ્રીદેવીના જીવનને અત આણ્ય-(મૃત્યુ કર્યું) “તy i ? ફૂલ જયા તાર્ષિ તારવેલi ચંતિ एयमढे सोच्चा णिसम्म महया भाइसीएणं अप्फुण्णे समाणे फरमणियत्ते विव પાથ પર ધરણીતણિ સ૬િ સાgિ આ પ્રમાણે પુષ્પનંદી રાજા તે દાસીઓ પાસેથી એ વાત સાંભળીને અને વિચાર કરીને માતાના વિયોગના અસહ્ય શેકથી આક્રાન્ત થઈને કુહાડાથી ચંપકના વૃક્ષને કાપતાં જેમ “ધ” શબ્દ થાય તે પ્રમાણે ધસ શબ્દપૂર્વક સર્વાગ સહિત એકદમ જમીન પર પડીગ યા. (સૂ) ૧૯) “તt i ઈત્યાદિ. તપ ” તે પછી “રે પૂરી રાય” તે પુષ્પગંદી રાજાએ તુરંત થડે સમય ગયા પછી “ગાર સમાજે સચેત થઈને “વારં વાર નવ સથવા નિર નાર પિયા ઘણજ રાજેશ્વર, તલવર, માંડમ્બિક કીટુમ્બિક, ઇભ્ય શ્રેષ્ઠિ, સેનાપતિ, સાર્થવાહ તથા મિત્રથી લઈને પરિજની “સદ્ધિ સાથે “મોરૂ મલીને તા–રૂદન કરતા થકા આકન્દન કરતા થકા હે માત ! તમે આજ અમને છેડીને કયાં ચાલ્યા ગયાં, તમારા વિયેગથી મારૂં. હદય ફાટી જાય છે. આ પ્રમાણે વિલાપ કરતા થકા ‘હિ તેવી મારૂઢિ૦ ૩ શ્રીદેવીની મેટા ઉત્સવની સાથે શમશાન યાત્રા કાઢી “પિત્તા અગ્નિ સંસ્કાર કર્યા પછી તેણે “ગામિત્તે અત્યંત કેપ કરીને “રેવાં વિ’ દેવદત્તા દેવીને હિં જિલ્લા રાજપુરુષ દ્વારા પકડાવી લીધી. “પિરાવિ પણ વિલવાં ગાવે અને પ્રત્યક્ષ પુરાવાને કારણે તે દેવદત્તાવ છે એ પ્રમાણે જાહેર કરી દીધું. વહુ થના! ” આ પ્રમાણે છે ગૌતમ ! “રેરા વી’ દેવદત્તા દેવી ‘પુરાપુરાદાળ નાવ વિહાર પૂર્વભવમાં કરેલા દુર્ણ, દુપ્રતિક્રિાન્ત અને અશુભતમ પાપ કર્મોના વિશેષ ફળને ભેગવી રહી છે. (સૂ) ૨૦) શ્રી વિપાક સૂત્ર ૨૩૦ Page #244 -------------------------------------------------------------------------- ________________ વત્તા મં” ઇત્યાદિ. ગૌતમે ફરી પૂછ્યું “મં?” હે ભદન્ત! “વત્તા જે તેવી” તે દેવદત્તા દેવી હવે “રૂ મારે સારું શિવા” આ ભવમાંથી મરણ પામીને “જિં ચ્છિદ કયાં જશે? “હિં નવ”િ કયાં ઉત્પન્ન થશે ? “જોયા” હે ગૌતમ! સાંભળો, તે “ગીરું વાતારું પરમાર્થ વાઢિા” એંસી વર્ષની પિતાની ઉષ્કૃષ્ટ આયુષ્યને ભેળવીને શાસ્ત્રમાણે હા શિવા” મૃત્યુના સમયે મરણ પામીને પીને રાષ્ટ્રમાણ વીપ સાજીવાદરૂપનું એ રત્નપ્રભા પૃથિવીના એક સાગરની સ્થિતિવાળા નેરા નરકમાં “નેચત્તા’ નારકના રૂપમાં ઉત્તરકિદિ ઉત્પન્ન થશે. તેનું એક ભવથી બીજા ભવમાં-ભવાન્તરમાં ભ્રમણ તે પ્રથમ અધ્યયનમાં કહેવામાં આવેલા મૃગાપુત્રના પ્રમાણે જાણી લેવું “તો ગતાં ૩ દિત્તા તે પછી ત્યાંથી પૃથિવીકાયથી નીકલીને વાપુરે ય” ગંગપુર નગરમાં ‘ઇંસત્તા વાયાદિ તે હંસ રૂપથી ઉત્પન્ન થશે. ‘સે ઇ તથ સાદિ વધિ સમારે તન્થવ ગંગપુરે બારે દિલ દુત્તન્નાઇ કવાર્ષાિરૂ ત્યાં તે શિકારી દ્વારા માર્યા જશે, પછી તે ગંગપુર નગરમાં કોઈ એક શેઠના ઘેર પુત્ર રૂપથી ઉત્પન્ન થશે “વેડિં. સૌm૦ મહાવિરે સિદિફ ત્યાં આગળ તે બેધિરન પામશે, સંયમ લઈને મરણ પામ્યા પછી સૌધર્મ સ્વર્ગમાં દેવ થશે, ત્યાંથી આવીને મહાવિદેહમાં જન્મ લઈને ત્યાંથી સિદ્ધિગતિને પ્રાપ્ત કરશે. “વિવેવ' સુધમાં સ્વામી કહે છે. હે જણૂ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આ નવમા અધ્યયનના જે ભાવ કહ્યા હતા “જિમિ તેજ પ્રમાણે મેં તમને કહ્યા છે. (સૂ૦ ૨૧) ઈતિ વિપાકકૃતના ‘તુવપાશ” નામના પ્રથમ શ્રુતસ્કંધની વિ ”િ ટીકાના ગુજરાતી અનુવાદમાં તેર” નામક નવમું અધ્યયન સપૂર્ણ છે ૧-૯ શ્રી વિપાક સૂત્ર ૨૩૧ Page #245 -------------------------------------------------------------------------- ________________ અંજકા વર્ણન દશમું અધ્યયન નવમું અધ્યયયન સાંભળ્યા પછી શ્રી જખ્ખ સ્વામી હવે દશમા અધ્યયનના વિષયમાં શ્રી સુધર્મા સ્વામીને પૂછે છે– ગર નં મતે ઈત્યાદિ સિદ્ધિસ્થાનને પામેલા શ્રી શ્રમણ ભગવાન મહાવીરે દુઃખવિપાકના નવમાં અધ્યયનને અર્થ દેવદત્તાના આખ્યાનથી સ્પષ્ટ કર્યો છે તે તેજ શ્રમણ ભગવાન મહાવીર દશમા અધ્યયનના ભાવ શું કહેલા છે ? શ્રી સુધર્મા સ્વામી કહે છે, “પૂર્વ વિષ્ણુ ગંર્ હે જબ્બ ! “તાં જાળં તે સમg” તે કાલ અને તે સમયને વિષે “વદ્ધમાકુરે ના ઘરે દોથા વદ્ધમાનપુર નામનું એક નગર હતું. વિનયવમાને ફાળે” તેમાં વિજય વાદ્ધમાન નામને બગીચે હો, મામ ભવે તેમાં મણિભદ્ર નામને યક્ષ રહેતા હતે. ‘વિનમિત્તે રાયા વિજયમિત્ર રાજા એ નગરને રાજા હતે. ‘તરથ iાં ધરે જા સથવારે હોથા” ત્યાં આગળ એક સાર્થવાહ પણ રહેતું હતું. જેનું નામ ધનદેવ હતું. “ગ . * તે વિશેષ પ્રકારે ધનાઢય-શ્રીમંત હતું, “તt i વિચં ામ મારિયા” તેની પત્નીનું નામ પ્રિયંગુ હતું. બંન્ન રારિયા નાવરા ' તેને અંજુ નામની એક પુત્રી હતી તે પાંચ ઇન્દ્રિયેથી વિશેષશભાસ્પદશરીરવાળી હતી, યૌવન અને લાવણ્યથી તે ઉત્કૃષ્ટ હતી, તેથી તેનું શરીર ઘણું જ સારું દેખાતું હતું. (સૂ૦ ૧) “સ ” ઇત્યાદિ. નગરના વિજયવદ્ધમાન બગીચામાં “સમસ” શ્રી વીર પ્રભુ તીર્થકરનું આગમન થયું. “રિસા પાને ભગવાનનું આગમન સાંભળીને નાગરિક જન પ્રભુનાં દર્શન અને વંદન કરવા માટે પિતાના ઘેરથી નીકળીને તે બગીચામાં આવ્યા. “નાર પ્રવિજય” ભગવાનને વંદન કરી ધર્મદેશના સાંભળી. પછી રાજા સહિત સૌ પિતાના સ્થાન પર ગયા. તે રાત્રે તે સમgf સમાહ્યરૂ ને બાર ગઉમાને? તે કાલ અને તે સમયને વિષે શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના મોટા શિષ્ય ગૌતમગેત્રના શ્રી ઈન્દ્રભૂતિ મુનિ જે વિશેષ તપસ્વી હતા, તે છઠના પારણનાં નિમિતે ભવાન પાસેથી આજ્ઞા મેળવીને વદ્ધમાન નગરમાં ભિક્ષા માટે ગયા અને ઉચ્ચ-નીચ આદિ કુલેમાં ફરીને વિનમિત્ત શિક્ષણ સેવળવારસામંતે વીવજમા પાસ; * વિજયમિત્ર રાજાના રાજમહેલની અશોકવાટિકાની પાસે થઈને નીકળ્યા છે, એટલામાં તેમણે ત્યાં એક દશ્ય જોયું “ થિયે સુ સુવર્ણ શ્રી વિપાક સૂત્ર ૨૩૨ Page #246 -------------------------------------------------------------------------- ________________ लक्खं णिम्मसे किडि किडिकियाभूयं अचिम्मावणदं णीलसाडगणियत्थं कढाई લુળાનું વિસરાનું જ્યમાળ પાસ છે ત્યાં એક સ્ત્રી એવી દેખી કે જે લેહી વ્યય થવાથી તદ્ન શુષ્ક થઇ ગઇ હતી, ઘણીજ વેદના થવાના કારણે કાંઈ પણ ખારાક ખાઇ શકતી નહીં તેથી તે ભૂખી રહેતી હતી, જેનું શરીર પણ તદ્ન રૂક્ષ હતુ તે કારણથી તેના શરીરમાં નામ માત્ર કાંતિ ન હતી, માંસના વ્યયથી શરીર પણ જેનુ માંસરહિત થઇ રહેલ હતું, તેથી જ્યારે તે ઉઠતી બેસતી હતી ત્યારે તેના સાંધાએમાં ‘કિટ-કિટ” આ પ્રકારના અવ્યકત અવાજ થતા હતા, જેના શરીરમાં નસેની જાળ અને ચામડા વિના બીજું કાંઇ પણ દેખાતુ જ નહીં. જેણે ફકત ૧ લીલા રંગની સાડીજ પહેરી રાખી હતી. તેના હાર્દિક દુ:ખને જણાવનારા તે શબ્દો હતા, જે પ્રતિ સમય કરૂણા રસથી ભીજાએલા અને તેના ગા—ગર્ કઠથી નિકળતા હતા. તે વિસ્વર હતા—આ સ્વર હતા. ‘વિજ્ઞા ચિંતા તહેવ ગાવ વં યાસીસ ાં અંતે ! સ્થિયા પુનમને જાગત્તિ ? વારમાં ' યાજનક દશામાં પડેલી તે સ્ત્રીને જોઇને ગૌતમનાં મનમાં પૂર્વના અધ્યયનમાં કહેલી પદ્ધતિ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયે, પછી તે ગૌતમ ત્યાંથી નીકળીને ભગવાનની પાસે આવ્યા અને ખેલ્યા હું ભઇન્ત ! તે સ્ત્રી પૂર્વભવમાં કાણુ હતી. ગૌતમની આ વાત સાંભળીને, પ્રભુએ તે સ્ત્રીના પૂર્વના ભવ વિષે આ પ્રમાણે કહ્યુ. (સૂ॰ ૨) 6 વરવહુ ’ઇત્યાદિ, ' ‘રૂં વઝુ ગોયમા’હું ગૌતમ ! તેનું જાણે તેજું સમણું' અવસપિણીના ચેાથા કાળમાં ‘ રૂદેવ નવુલ્ફીને ટ્રાવે” આ જંબૂદ્રીપના ‘માહે વાસ ભરતક્ષેત્રમાં ‘ ફંપુરે મેં ચરે ' ઇન્દ્રપુર નામનું નગર હતું. તત્ત્વળ બને રાયા, પુઢવીસિરી નામં નળિયા હોસ્થા, વગા' ત્યાંના રાજાનું નામ ઇંદ્રદત્ત હતુ, પૃથ્વીશ્રી નામની એક ગણિકા ત્યાં રહેતી હતી. તેનું તન ખીજા સ્થળથી જાણી લેવું. ‘તદ્ ં સા પૃથ્વીસિરી નળિયા ફંદપુર યર' પૃથ્વીશ્રી ગણિકા તે ઇન્દ્રપુર નગરમાં વદવે રાસર નાનમિયગો' અનેક રાજેશ્વર, તલવર, માંડસ્મિક, કૌટુમ્બિક, ઇશ્ય, શ્રેષ્ઠિ અને સેનાપતિ આદિને ‘ ચુળયો ય નાવ મોનિજ્ઞા અનેક પ્રકારના ચૂર્ણાંના પ્રયાગેથી, મત્રાના પ્રયાગેથી ઉન્મત્ત બનાવનારાં સાધન અને તેવા પ્રયાગથી, ચિત્ત આકષ ણુ કરનારા પ્રયાગેથી, કાયાનું આકષ ણુ કરનારા પ્રયાગાથી, બીજાને તિરસ્કાર કરનારા—અર્થાત્ વશ કરનારા પ્રત્યેગેથી એવા મંત્રાદિક પ્રત્યેાગે વડે પોતાને વશ કરીને ‘ ઉચારૂં માનુસારૂં મોમોનારૂં મુંનમાળી વિજ્ઞરૂ' મનુષ્યભવ સ ંબધી ઉદાર કામલેગાને ભાગવતી હતી. 'तर णं सा पुढवीसिरी गणिया एयकम्मा ४ सुबहु पावं समज्जिणित्ता पणत्ति वाससयाई परमाउयं पालित्ता कालमासे काले किच्चा छट्टीए पुढवीए રોમેળવાવીલસાવોવનક્રિપન્નુ ખેરવુ ખેચત્તાર્ કવળા' આ પ્રમાણે વિષય સુખ ભોગવતાં ભેગવતાં તેણે અનેક પાપકર્માંની કમાણી કરવામાં જ ૩૫૦૦ પાંત્રીસસો વર્ષની પોતાની તમામ આયુષ્ય વીતાવી દીધી. અને તે મરણ પામ્યા શ્રી વિપાક સૂત્ર ૨૩૩ Page #247 -------------------------------------------------------------------------- ________________ પછી મેળવેલાં પાપકર્મોના ઉદયથી તે ૨૨ બાવીસ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિવાળી છઠ્ઠી પૃથિવીના નરકમાં નારકી જીવની પર્યાયથી ઉત્પન્ન થઈ. “ii તમો ૩ દિવા इहेव वद्धमाणणयरे धणदेवस्स सस्थवाहस्स पियंगूभारियाए कृच्छिंसि दारियરાજ કુવUNT" ત્યાંથી નીકળીને તે આ વાદ્ધમાન નગરમાં ધનદેવ સાર્થવાહની પ્રિયંગુ પત્નીના ઉદરમાં પુત્રીના રૂપે અવતરિત થઈ, “g of શા ચિંન્દ્ર માષિા णवण्हं मासाणं बहुपडिपुण्णाणं दारियं पयाया, णामं अंजू, सेसं जहा देवदत्ताए' જ્યારે નવ માસ સારી રીતે પૂરા નીકળી ગયા ત્યારે પ્રિયંગુએ એક પુત્રીને જન્મ આપે, તેનું નામ અંજૂ રાખવામાં આવ્યુ, બાકીનું વિશેષ અંજૂનું વર્ણન દેવદત્તાનાં વર્ણન પ્રમાણે સમજી લેવું. (સૂ૦ ૩) ત જે વિના ઈત્યાદિ. તw i ? વિના રા’ ત્યાર પછી તે વિયરાજાએ “બાવળિયા' ઘોડાગાડીમાં બેસીને “ગિન્નાયાને નીકળ્યા ત્યારે “નદ વેણમ’ જે પ્રમાણે દેવદત્તા પિતાના મહેલ ઉપર સેનાના ગેડી–દડાથી રમતી હતી તેને વૈશ્રવણદત્ત રાજાએ અશ્વદીડા કરવા જતાં વખતે જોઈ હતી. બરાબર તે જ પ્રમાણે આ “પા ” અંજી દારિકા (બાળકી) ને પણ વિજય રાજાએ અશ્વક્રીડા કરવા જતાં મહેલના ઉપરના ભાગમાં સેનાના ગેડી દડાથી રમતી જોઈ. ‘વ’ પરન્તુ અહિં એટલી વિશેષતા છે કે, વૈશ્રવણદત્ત રાજાએ દેવદત્તાને વિવાહ-પાણગ્રહણ સંસ્કાર પિતાના પુત્ર સાથે કર્યો હતું. ત્યારે વિજયરાજાએ “ગMા ગાય વરૂ અંજૂનાં લગ્ન ખુદ પિતાની સાથેજ કર્યા. “ હા તે તહી નાવ ચંન્ના મારિયાઇ સદ્ધિ ઉક્તિ ગાવ વિરૂ” જ્ઞાતાધર્મકથાગ સૂત્રમાં ૧૪ ચૌદમાં અધ્યયનમાં વર્ણન કરેલા તેતલીપુત્રના પ્રમાણે વિજયમિત્ર રાજાએ પણ અંજૂ ભાર્યાની સાથે પિતાના મહેલમાં રહીને સર્વોત્કૃષ્ટ મનુષ્યભવ સંબંધી કામગોને ભોગવ્યા. “તy i તને ગંગૂઇ તેવી વળવા મારૂં નો પાડ મૂછ યાવિ દોથા” કે ઈ એક સમય અંજુ દેવીને નિશૂલ રોગ ઉત્પન્ન થયે. “તe i વિગરે ૨ાયા કુંવિરપુરિસે લાવે જ્યારે વિજ્ય રાજાએ આ વાત સાંભળી ત્યારે પરિચારકોને બોલાવ્યા ‘સદાવ્રત્તા પુર્વ વાસી બોલાવીને આ પ્રમાણે કહ્યું જદ્દ તુમ સેવાળુwા વાળા” કે હે દેવાનુપ્રિય ! તમે અહિથી જલદી વમાન નગરમાં જાઓ અને, ‘સિંધાજ નાવ gવું વય સંગાટક આદિ રાજમાર્ગ ઉપર ઉભા રહીને, આ પ્રકારની જાહેરાત કરે કે 'एवं खलु देवाणुप्पिया विजयस्स रणो अंजूए देवीए जोणीसले पाउन्भूए i gછ વિન્ગ વાદ્ બાર વસંતિ” હે દેવાનુપ્રિય! નગરમાં રહેનારાએ સાંભળે ! વિજય રાજાના રાણી અંજુદેવીને નિશુલ રોગ ઉત્પન્ન થયેલ છે. જે કોઈ શ્રી વિપાક સૂત્ર ૨૩૪ Page #248 -------------------------------------------------------------------------- ________________ વદ્ય, વૈદ્યના પુત્ર, જ્ઞાયક, શાયકના પુત્ર અને ચિકિત્સક તથા ચિકિત્સકના પુત્ર અંજુદેવીના નીશૂલ રેગને શાંત કરશે-મટાડશે, તે, રાજા સારી રીતે ધન આપીને સત્કાર કરશે. અર્થાત્ પુષ્કળ ધન આપશે. આ પ્રમાણે રાજાના કૌટુમ્બિકપુરુષેએ રાજાની આજ્ઞા પ્રમાણે જાહેરાત કરી “તા તે વદ વિના ના રુમાં જણાવે છેvi ચા રાસ જેવા વિના જ તેને પાછતિ” આ પ્રમાણે જાહેરાત થઈ ત્યારે તે જાહેરાત સાંભળીને સૌએ તે વિષે સારી રીતે વિચાર કર્યો, પછી તે કામ કરવાની શકિત ધરાવતા તમામ-વિજય રાજાની પાસે આવ્યા. ‘વારા આવીને “વ રૂપત્તિવાર્દિક શુદ્ધિીર્દિ ઘરિણામેના છતિ ગંગુ રેપ રોજીરું વવામિત્ત તેઓએ ઔત્પાતિકી, વૈયિકી, કાર્મિકી તથા પરિણામિક આ ચાર પ્રકારની બુદ્ધિયાથી પકવ–બનીને અંજૂદેવીને થયેલા યોનિ ફૂલ રોગનું શમન કરવા માટે ઉપાય કર્યા પરંતુ, “જો સંવાતિ વસામિત્તા તે પિતાના કાર્યમાં સફળતા પામ્યા નહીં. “તy i તે વદ વિના ૧૬ નાદે પણ સંવાતિ ગંગુ देवीए जोणीमूलं उत्सामित्तए ताहे संता तंता जामेव दिसं पाउन्भूया तामेव ટિ વંહિતા' જયારે તે સૌ વૈદ્યોને નિશ્ચય થયે કે અંજીદેવીને એ નીશૂલ રેગ અમારાથી શાંત થઈ શકવાને નથી ત્યારે તે તમામ થાકી ગયા અને જે જે સ્થળેથી આવ્યા હતા તે તે સ્થળે પાછા ચાલ્યા ગયા. “તy if Rા ચંન્ન તેવો તાપ अभिभूया समाणी सुक्का भुक्खा णिम्मंसा कट्ठाइं कलुणाई वीसराइं विलवई' વૈદ્યોએ જ્યારે અંજીદેવીને રેગી તરીકે છોડી દીધાં પછી તે જુદેવી ગની પીડાથી દુખ પામવા લાગ્યા, અને રેગના કારણે પીડા થવાથી સુકાઈ ગયાં અને તેના શરી૨માં માંસ પણ રહ્યું નહિ. અને ખાવા-પીવાની રૂચી નાશ પામી. રાત્રિ અને દિવસ પીડા પામીને કરૂણરસજનક અને વિકૃતસ્વરયુક્ત એવા દીન-વચને બોલતાં-બેલતાં પિતાના દુઃખમય સમય ને વીતાવવા લાગી “ વહુ જોયા !“બંન્ન તેવી પુરા ગાવ વિદફ' આ પ્રમાણે હે ગૌતમ! તે અંજૂદેવી પૂર્વોપાર્જિત, દુર્ણ અને દુપ્રતિક્રાન્ત અશુભતમ પાપકર્મોના ફળને ભેગવી રહી છે. સૂત્ર ૪ ચંતૂ જો મતે ઈત્યાદિ. પછી ગામે ફરીથી પ્રભુને પૂછ્યું કે:- મંત્તે હે ભદત! “શંકૂ છું તેવી તે અંજૂદેવી “” આ પર્યાયથી “જામાજે શ8િ કિરવા મૃત્યુના સમયે મરણ પામીને “#દિ છિદિર કયાં જશે? ‘હિં ફરવનિદિર કયાં ઉત્પન્ન થશે ? જયમા !”હે ગૌતમ! “ગંગૂ ii સેવી તે અંજૂદેવી “વફવાસારૂં ઘરમાયું પાઝિT ૯ નેવું વર્ષના પિતાના આયુષ્યને પૂરું ભેળવીને “ઢ માસે જઈ નિચા મૃત્યુના સમયે મરણ પામીને, “મોરચામાપદવીરો સંસાવદરહુ શ્રી વિપાક સૂત્ર ૨૩૫ Page #249 -------------------------------------------------------------------------- ________________ રફ રાત્તાઇ ૩ આ રત્નપ્રભા પૃથિવીના એક સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકમાં નારકી જીવ થશે. “સંarો ના પામે તા નેવવું તેના એક ભવથી બીજા ભવમાં પરિભ્રમણ પ્રથમ અધ્યયનમાં વર્ણવેલા મૃગાપુત્રની માફક જાણી લેવું. તે એ પ્રકારના ભ્રમણમાં “ના વાસરૂમું વનસ્પતિ કાર્યોમાં કડવાં વૃક્ષ–જેવાં કે લીંબડા આદિ વૃક્ષોમાં, કટુક દૂધવાળાં વૃક્ષો જેવાં કે આકડા, થાર, આદિમાં લાખાવાર ઉત્પન્ન થશે, કારણ કે ઘેર દુષ્કૃત્યેના આચરણથી છવ વનસ્પતિએમાં પણ જે હલકી જાતની વનસ્પતિ હોય છે તેમાં જ ઉત્પન્ન થાય છે, પછી 'सा णं तओ अणंतरं उन्बट्टित्ता सबओभद्दे णयरे मयूरत्ताए पञ्चायाहिइ' તે ત્યાંથી નીકળીને સર્વતે ભદ્ર નામના નગરમાં મેરનો ભવ-જન્મ પામશે. “જે vi तत्थ साउणिएहिं वहिए समाणे तत्थेव सबओभदे णयरे सेटिकुलंसि पुत्तत्ताए ઘરવાયાદિ તે મેરના ભવમાં પારધિ દ્વારા માર્યો જશે પછી ફરીથી તે નગરમાં કેઈ એક શેઠના ઘેર પુત્રરૂપથી ઉત્પન થશે. “જે છ તથ ઉભુરવામr ત વાઘi trળ યંતિ વર્લ્ડ વોર્દિ યુન્નિદિર gવના જે ” જ્યારે અંજને જીવ શેઠના ઘેર પુત્રના પર્યાયથી ઉત્પન્ન થઈને ક્રમશ: પિતાને બાલ્યકાળ પૂરે કરીને તરૂણાવસ્થાને પ્રાપ્ત થશે, ત્યારે તે તથારૂપ-બહુશ્રત સ્થવિરો પાસે ધર્મ સાંભળવાથી શુદ્ધ બધિને લાભ પામશે. અને બેધિ પ્રાપ્ત થવાથી તે ભાગવતી દીક્ષા ધારણ કરશે. અને મરણ પામીને સૌધમ ક૯૫માં દેવ થશે. “ rf તા - लोगाओ आउक्खएणं भवक्खएणं ठिइक्खएणं कहिं गच्छिहिइ कहिं उववज्जिहिइ? गोयमा ! महाविदेहे वासे जहा पढमे जाव सिज्झिहिइ बुज्झिहिइ परिणिवाहिइ सबકુકરવામંતરિફ ફરીથી ગોતમે પૂછ્યું કે હે પ્રભે! તે ત્યાંથી આયુષ્ય ક્ષય થતાં ભવ ક્ષય થતાં સ્થિતિ ક્ષય થતાં કયાં જશે? કયાં ઉત્પન્ન થશે? ત્યારે પ્રભુએ કહ્યું કે હે ગૌતમ! પ્રથમ અધ્યયનમાં વર્ણવેલા મૃગાપુત્ર પ્રમાણે તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને ત્યાં સંપૂર્ણ રીતે કૃતકૃત્ય થઈ જવાના કારણે સિદ્ધ થશે. નિર્મલ કેવલજ્ઞાનરૂપ આલેક પ્રકાશથી સંપૂર્ણ લેક અને અલકના જ્ઞાતા થશે સર્વ પ્રકારે જ્ઞાનાવરણીય આદિ કર્મોથી મુક્ત થશે અને સમસ્ત કર્મકૃત વિકારથી રહિત હેવાથી શીતલીભૂત થઈને ત્રિવિધ-માનસિક, વાચિક, અને કાયિક-કલેશેથી રહિત બનશે અર્થાતુ-અવ્યાબાધ સુખના ભકતા થશે “પૂર્વ વંત્યુ जंबू ! समणेणं जाव संपत्तेणं दुहविवागाणं दसमस्स अज्झयणस्स अयमढे શ્રી વિપાક સૂત્ર ૨૩૬ Page #250 -------------------------------------------------------------------------- ________________ Tum . સેવે મંતે ! રે મેતે ! સુધમાં સ્વામી જબૂસ્વામીને કહે છે કે – જબૂ! શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ, કે જે સિદ્ધિસ્થાનને પ્રાપ્ત કરી ચુક્યા છે તેમણે દુ:ખવિપાકના આ દસમા અધ્યયનના ભાવ જે પ્રતિપાદન કરેલા છે, “ત્તિમિ” તે જેવી રીતે મેં ભગવાન પાસેથી સાંભળ્યા છે. તેવાજ તમને કહ્યા છે. જે સૂત્ર ૫ / ઇતિ વિપાકશ્રતના “ વિનાશ’ નામના પ્રથમ શ્રુતસ્કંધની વિના વન્દ્રિ” ટીકાના ગુજરાતી અનુવાદમાં “” નામક દશમું અધ્યયન સપૂર્ણ છે ૧-૧૦ | ઇતિ શ્રી વિપાકકૃતનું દુઃખવિપાક નામક પ્રથમશ્રુતસ્કંધ સંપૂર્ણ છે ૧ ! શ્રી વિપાક સૂત્ર ૨૩૭ Page #251 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિપાક સૂત્ર अथ ॥ द्वितीयः श्रुतस्कन्धः ॥ ** २३८ Page #252 -------------------------------------------------------------------------- ________________ દૂસરા શ્રુતસકંધના આરંભ ઔર અવતરણિકા વિપાકકૃતના સુખવિપાક નામને બીજે કુતસ્કંધ તેvi #ા ” ઈત્યાદિ. તે જાળ તે સમvi” અવસર્પિણી કાલના ચોથા આરામાં રાય જાજે રાજગૃડ નામનું નગર હતું તેમાં “પુતિ જેરૂ” ગુણશિલક નામનું એક ચિત્ય-ઉદ્યાન–બગીચે હતે. મુને સર ભગવાનના પાંચમા ગણધર સુધર્મા સ્વામી શિષ્યા સહિત ત્યાં પધાર્યા. “i ggવાસમાને જંબૂસ્વામીએ સવિનયપણે સેવા કરતા થકા “gવં વાસી” તેમને આ પ્રમાણે પૂછ્યું; 'जइ णं भंते समणेणं जाव संपत्तेणं दुहविवागाणं अयमढे पण्णसे मुहविवागाणं મિત્તે સti Mાર સત્તાં જે મરે પur” હે ભદન્ત! જે કે શ્રમણ ભગવાન મહાવીર જે સિદ્ધગતિને પ્રાપ્ત થયા છે. તેમણે દુઃખવિપાકનામના પ્રથમ શ્રુતસ્કંધના તે પૂર્વોકત દશ અધ્યયનરૂપ ભાવ નિરૂપણ કર્યા છે. તે હે ભદન્ત! તે પ્રભુએ આ સુખવિપાક નામના બીજા શ્રુતસ્કંધના ભાવ શું પ્રતિપાદન કર્યા છે? “તy i ? સુખે વળારે બંધુ–ગારું જીવં વાસી આ પ્રમાણે પૂછતાં સુધર્મ—અણગારે જબૂ અણુગાર પ્રતિ આ પ્રમાણે કહ્યું. “ રવજી રૂ! સમને નાવ સઘi સુવવામાં સક્ષમ જ્ઞથTT gujત્તા ” હે જંબૂ ! સિદ્ધિ ગતિને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે આ સુખવિપાક નામના બીજા તસ્કંધનાં ૧૦ દશ અધ્યયન પ્રતિપાદન કરેલાં છે. તે ના” તે આ પ્રમાણે છે * सुबाहू, १ भदणंदी य, २ सुजाए, ३ सुवासवे, ४ तहेव जिणदासे, ५ धणवई य, ६ महब्बले ७। भदणंदी, ८ महचंदे, ९ वरदत्ते, १० ॥१॥ શ્રી વિપાક સૂત્ર ૨૩૯ Page #253 -------------------------------------------------------------------------- ________________ સુબાહુ, ૧ ભદ્રનન્દી, ૨ સુજાત, ૩ સુવાસવ, ૪ જિનદાસ, ૫ ધનપતિ, ૬ મહાબલ, ૭ ભદ્રનંદી, ૮ મહાચંદ્ર, ૯ અને વરદત્ત ૧૦, આ દસ અધ્યયન તે તે નામથી પ્રસિદ્ધ એ કારણથી થયાં છે કે જે ઉપર જણાવ્યા તેના ચરિત્રે તે અધ્યયનાં વર્ણન કરવામાં આવ્યા છે. “ગરૂ મંતે ! સમi નાવ સત્તા સુદવિવાળું ઢસ કક્ષri gorg” જંબૂ સ્વામિ ફરીથી સુધર્મા સ્વામીને પૂછે છે કે હે ભદન્ત! શ્રમણ ભગવાન મહાવીર જે સિદ્ધગતિને પામ્યા છે તેણે આ સુખવિપાક નામના બીજા શ્રુતસ્કંધના ૧૦ દસ “ગથ્થાન” પ્રરૂપિત કરેલા છે, પરંતુ મતે હે ભદન્ત ! તેમાંથી “દમ ાં મ ! બાળ મુદવિવાળું સમળે નાવ સંપત્તિ રે ગ gum પ્રથમ અધ્યયનના તે શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ શું ભાવ પ્રતિપાદન કર્યા છે? “તy of સે મુદ ગ્રાનરે ગળા અ વયા ” જંબૂસ્વામીએ તે પ્રમાણે પૂછ્યું ત્યારે સુધમ સ્વામીએ તેમને આ પ્રમાણે કહ્યું સૂ ના સુબાહુ કુમાર કા વર્ણન વસ્તુ બંનું !” ઈત્યાદિ પ્રથમ અધ્યયનના અર્થને સ્પષ્ટ કરવા માટે સુધર્મા સ્વામી કહે છે કે ‘બં” હે જંબૂ! “ વહુ' સુબાહ કુમારનું ચારિત્ર આ પ્રમાણે છે. તે જ તે સમvi” અવસર્પિણી કાલના ચોથા આરામાં “ચિલીસે બામ જય હોલ્યા” હસ્તિશિર્ષ નામનું એક નગર હતું “સિદ્ધ આ નગર દ્ધ, તિમિત એવ સમૃદ્ધહતું. 'तत्थ णं हत्थिसीसस्स णयरस्स बहिया उत्तरपुरस्थिमे दिसीभाए एत्थ णं પુરણ જામ ઉન્નાને ટ્રોથ’ તે હસ્તિશીષ નગરના બહારના ભાગમાં ઈશાન ખુણામાં પુષકરંડક નામને એક બગીચે હતે “સોડા તથ જીવનમા પક્ષ નવ નવા અને દૃોથા ” તે સર્વ ઋતુઓના પુલ અને ફળથી ભરપુર હતું, તે બગીચામાં કૃતવનમાલપ્રિય યક્ષનું નિવાસ સ્થાન હતુંવિરે તે ઘણું જ શેભાયમાન હતું. “તથ if દથિની રે ? સ T રવા દો તે હસ્તિશીષ નગરમાં અદીનશત્રુ નામના રાજા હતા. “મદા જે પ્રમાણે મહાહિમવાન પર્વત, ક્ષુલ્લક હિમવત પર્વતની અપેક્ષા ઉંચાઈથી, ગંભીરતાથી વિષ્કલથી અને શ્રી વિપાક સૂત્ર ૨૪૦ Page #254 -------------------------------------------------------------------------- ________________ ' પરિક્ષેપ આદિથી તથા રત્નમય પદ્મવર વેદિકાથી. નાના મણિ અર્થાત્ રત્નાના ફૂટથી અને કલ્પતરૂની શ્રેણી આદિથી, ક્ષેત્રની મર્યાદા કરનાર હોવાથી મેટો માનવામાં આવે છે, તેજ પ્રમાણે, તે અદીનશત્રુ રાજા પણ અન્ય-ખીજા રાજાઓના મુકાબલે જાતિ, કુલ, નીતિ, અને ન્યાય આદિમાં, તથા વિપુલ ધન, કનક, રત્ન, મણિ, મેાતિ, શંખ, શિલા, પ્રવાલ, રાજ્ય, રાષ્ટ્ર, સૈન્ય, સવારી, કેશ, અને કીર્તિરૂપ સુવાસથી સુવાસપૂર્ણ હોવાથી મલય પĆતના સમાન હતા, તથા ઉદારતા. ‘વીરતા—' ગંભીરતા આદિ ગુણેામાં મેરૂ પરૃત સમાન હતા. અન્ય રાજાઓમાં દિવ્ય ઋદ્ધિથી દિવ્યદ્યુતિથી અને દિવ્યપ્રભાવ આદિથી મહેન્દ્ર પર્વતના સમાન શ્રેષ્ઠ માનવામાં આવતા હતા. 'तस्स णं अदीणसत्तुस्स रण्णो धारणीपामोक्खं देवी सहस्सं ओरोहे यावि होत्या ' તે અદીનશત્રુ રાજાના અત: પુરમાં ધારણી પ્રમુખ હજાર દેવીએ હતી. ‘તાં બારળી देवी अण्णया कयाई तंसि तारिसंगंसि वासभवसि सी सुमिणे पासइ એક સમયની વાત છે કે ધારણી દેવી કોઇ એક સમય પુણ્યવાન પ્રાણીઓને સુવાશયન કરવા ચૈગ્ય શય્યા પર સુતી હતી. ત્યારે તેણે સ્વપ્નામાં સિંહ જોયો. “ના મેઇલ્સ નમ્મળ તા માળિયન જ્ઞાતાધમ કથાંગ-સૂત્રના પ્રથમ અધ્યયનમાં મેઘકુમારના જન્મના વન પ્રમાણે અહીં પણ સમજી લેવું ‘વર્ મુવાદુમારે બાર ગહંમોસમર્ત્ય ચાવિ નાળાંતિ નાળિા તેમાં વિશેષતા એ છે કે મેકુમારની માતાને અકાળે મેઘને દેહુદ મનેરથ થયે હતેા; અહિં આગળ એ પ્રમાણે નથી થયું. એ શુભ સ્વપ્નથી સુખાહુ કુમારના જન્મ થયા. સુબાહુ કુમારને માતા અને પિતાએ જ્યારે પરિપૂર્ણ રૂપથી ભાગો ભાગવવામાં સમર્થ જાણ્યા, ત્યારે ‘અમ્માવિયો મંત્ર રાસાયષ્ટિસખા જાતિ' તેણે પાંચસે (૫૦૦) ઉંચા અને સુન્દર મહેલ તે કુમાર માટે બનાવ્યા બચ્ચુય મળે વું તે મહેલ બહુજ ઉંચા હતા. અત્યંત ધવલ (વેત) હાવાના કારણે જાણે હસતા હોય તેવા જણાતા હતા, તેમાં અનેક પ્રકારનાં મણિએ, સુવર્ણ અને રત્નેની વિચિત્ર રચનાથી અનેક ચિત્રો બનાવ્યાં હતાં. રાજાએ તે મહેલેના વચ્ચે એક મેટુ ભવન બનાવ્યું હતુ. તે પેાતાની શે।ભામાં અજોડ અને વિસ્તૃત હતુ. તે છ ઋતુઓના સમયની Àાભાથી સંપન્ન હતુ. જેણે ‘ અમય મુપાત્રતાન ’ આપીને પુણ્ય પ્રાપ્ત કર્યુ હાય એવા પુરુષોને પેાતાના કરેલા પુણ્યના ફળને ભોગવવા માટે જે સ્થાન વિશેષ મળે છે તેનું શ્રી વિપાક સૂત્ર ૨૪૧ Page #255 -------------------------------------------------------------------------- ________________ નામ ભવન છે. લંબાઇની અપેક્ષાએ જે ઉંચાઈમાં ઓછું હોય છે તે ભવન છે, તથા પિતાની લંબાઈથી જેની બમણી ઉંચાઈ હોય છે તે મહેલ છે. ભવન અને પ્રાસાદ-મહેલમાં અત્તર–ફરક એટલે છે, અથવા એક ભૂમિ આંગણવાળા તે ભવન અને અનેક ભૂમિ આંગણવાળા તે મહેલ કહેવાય છે. રાજાએ જે ભવન બનાવરાવ્યું હતું તે રાજકુમારના નિવાસ માટે હતું અને જે મહેલ હતું તે વહુઓના નિવાસ માટે હતે. ભગવતી સૂત્રમાં ‘પદાનસ અને જે પ્રમાણે મહાબલ રાજાના વિવાહનું વર્ણન કરેલું છે. તે પ્રમાણે સુબાહું કુમારના વિવાહનું વર્ણન સમજી લેવું. “વા અહીં એટલું વિશેષ છે. તે સુબાહુ કુમારને પાંચસો (૫૦૦) કન્યાઓની સાથે પરિગ્રહણ (લગ્ન) થયું હતું. “Thપૂછાપામવરવાળું પંચદં ાયવરdT સાઈ તિi vri જિાતિ’ તે સૌમાં પુષ્પચૂલા મોટી હતી, તે તમામ કન્યાઓના એકજ દિવસે સુબાહુકુમાર સાથે વિવાહ થયા હતા. અને જે પ્રમાણે મહાબલ રાજાને સાસરા પક્ષ તરફથી દહેજ-પહેરામણીમાં સેના–આદિ દાયભાગ ૫૦૦-૫૦૦ ની સંખ્યામાં પ્રાપ્ત થયા હતા, “તદેવ પંચ સો વાગો” તેજ પ્રમાણે, આ સ્થળે પણ દરેક કન્યાના માતા-પિતાએ પણ પિતાના જમાઈ સુબાહુ કુમારને પાંચસો-પાંચસોની સંખ્યામાં તમામ દહેજ પહેરામણીની ચીજો આપી હતી. ‘ગાર ધાણા, વાઇ કમા૬િ ના વિદ સુબાહુ કુમાર તે પ૦૦ પાંચસે સ્ત્રીઓની સાથે ભવનના ઉપરના ભાગમાં રહેતા અને કયારેક વાજી સાંભળતા હતા. કયારેક બત્રીસ પ્રકારનાં નાટક જોતા હતા. આ પ્રમાણે મનુષ્ય સંબંધી ઉદાર કામોને ભેગવતા થકા રહેવા લાગ્યા (સૂ૦ ૨) તેvi vi” ઈત્યાદિ. 'तेणं कालेणं तेणं समएणं समणे भगवंमहावीरे समोसढे, परिसा णिग्गया, अदीणसत्तू जहा कूणिए णिग्गए, सुबाहूवि जहा जमाली रहेण णिग्गए, ગાવ ધ શો , રાજા પરિક્ષા જવા" તે કાલમાં અને તે સમયને વિષે શ્રમણ શ્રી વિપાક સૂત્ર ૨૪૨ Page #256 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઝામાનુગ્રામ વિહાર કરતા હસ્તિશીર્ષ નગરના પુષ્પકરંડક બગીચામાં પધાર્યા માણસે તેમનાં દર્શન માટે પિતાના સ્થાનથી નીકળ્યાં, રાજા પણ કુણિક રાજાના પ્રમાણે મોટા ઠાઠ–માઠથી નીકળ્યા ભગવતી સૂત્રમાં પ્રભુ વંદના માટે જમાલીના નીકળવા સંબંધે જે પ્રકારનું વર્ણન છે તે જ પ્રમાણે સુબાહુ કુમાર પણ શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને વંદના કરવા માટે પોતાના સ્થાનથી રથ–પર સવાર થઈને નિકળ્યા છે. પાંચ પ્રકારના અભિગમનથી ભગવાનના સમીપ જઈને તેઓ વંદના-નમસ્કાર પૂર્વક પ્રભુની પયું પાસના કરવા લાગ્યા. પ્રભુએ તે આવેલી પરિષદમાં ધર્મને ઉપદેશ આપે, પછી તે પરિષદ અને રાજા ધર્મને ઉપદેશ સાંભળી સૌ પિતાના સ્થાન પર ગયા 'तएणं से सुबाहुकुमारे समणस्स भगवओ महावीरस्स अंतिए धम्म सोच्चा નિયમ કે ઉદાહ કદંર પછી સુબાહુકુમાર શ્રમણ ભગવાન મહાવીરના પાસેથી કૃત–ચારિત્ર રૂપ ધર્મના સ્વરૂપને સાંભળીને અને સારી રીતે તેનું મનન કરી અંતરમાં ઘણાજ પ્રસન્ન થયા, અને મનથી ખૂબ સંતોષ પામ્યા. પછી પિતાના સ્થાનથી પિતે ઉઠયા વંદિતા’ ઉઠીને “નાર જવું વરાણા પ્રભુને તેણે વંદના કરી-નમસ્કાર કર્યા પછી આ પ્રમાણે બેલ્યા- “સાનિ [ અંતે થે જાવા ઘાવ' હે ભદન્ત! હું આપના નિન્ય પ્રવચન પર શ્રદ્ધા કરૂ છું, હું માનું છું કે નિર્ચન્થ પ્રવચનજ સાચું છે, યથાર્થ છે, એ રીતે મને દ્રઢ વિશ્વાસ છે “પત્તિયાને જે મંતે નિર્થિ જોયા યામિ ” નિર્ચન્ટે કહેલાં પ્રવચનમાંજ હું “આપ જેવી રીતે સમજાવે છે. તેવીજ રીતે જીવાદિક તત્વનું યથાર્થ સ્વરૂપ છે.” અને તે પ્રમાણે જ હું માનું છું. સ્વીકારું છું. આપનું પ્રવચન અમૃતધારા સમાન હોવાથી હું આપના એ પ્રવચનમાં રૂચી ધરાવું છું. 'जहाणं देवाणुप्पियाणं अतिए बहवे राईसर जाव प्पभिईओ मुंडा મવિત્તા ચાર ગારિયું પુત્રથા' હે પ્રભો ! આપની પાસે જે પ્રમાણે અનેક રાજેશ્વર, તલવર, માડમ્બિક, ઇભ્ય. શ્રેષ્ઠિ અને સેનાપતિ આદિ, ધર્મ સાંભળીને કેશનું લોંચન આદિ ક્રિયારૂપ દ્રવ્યમુંડન, અને કષાયના પરિત્યાગ રૂપ ભાવમુંડન કરીને ઘર છોડી મુનિ થયા છે. “ વહુ કરું તદા સંવાદિ મું વિત્તા ગમગી ગારિય વિરૂત્ત” હે નાથ! હું તે પ્રમાણે મુંડિત થઈને ગૃહનો ત્યાગ કરી મનિપણું ધારણ કરવામાં અસમર્થ છું, પરન્તુ વાઘાઈ તિણ પંજુયે સત્તસિવાવરૂછ્યું તુવેટિવેદું જાહેH Tહસ્સામ” હે પ્રભો! હું આપની પાસે પાંચ અનુવ્રત, સાત શિક્ષાવ્રત એ પ્રમાણે બાર વ્રત વિધિ રૂપ ગૃહસ્થ ધર્મને શ્રી વિપાક સૂત્ર ૨૪૩ Page #257 -------------------------------------------------------------------------- ________________ અંગીકાર કરવા ઈચ્છું છું. આ પ્રમાણે સુબાહુકુમારની ભાવના જાણીને પ્રભુએ કહ્યું. પ્રમુ૬ સેવાવિયા તમને જે પ્રમાણે સુખ ઉપજે તે પ્રમાણે કરે, પરંતુ “મા પરિવં જે વિલમ્બ ન કરો “તપvi સુવાકુમારે સમાન માવો महावीरस्स अंतिए पंचाणुव्वइयं सत्तसिक्खावइयं दुबालसेविहं गिहिधम्म पडिवज्जइ' આ પ્રમાણે પ્રભુએ કહ્યા પછી તુરત જ સુબાહુકુમારે શ્રમણ ભગવાન મહાવીર પાસે પાંચ અણુવ્રત-સાત શિક્ષાવ્રત આ પ્રમાણે બાર વ્રત રૂપ ગૃહસ્થ ધર્મને સ્વીકાર કર્યો. 'पडिवज्जित्ता तमेव रहं दुरुहइ दुरुहित्ता जामेव दिसं पाउब्भूए तामेव दिसं पडिगए' અને ગૃહસ્થ ધર્મ અંગીકાર કરી પિતાના રથ પર બેસી જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા ચાલ્યા ગયા. (સૂ૦ ૩) તi vi” ઈત્યાદિ. તે જે તે સમgi” તે કાલ અને તે સમયને વિષે “સમક્ષ માગો મદાર શ્રમણ ભગવાન મહાવીરના “ અંતેવાસી? મોટા શિષ્ય રંગૂરૂં નામં ગળા' ઈદ્રભૂતિ નામના અણગારા “જોમય ૧ નાવ જેને ગૌતમ ગૌત્ર હતું, તે પ્રભુની પાસે આવીને ‘વાણી’ આ પ્રમાણે બોલ્યા “દો णं भंते सुबाहुकुमारे इतु इट्टरूवे कांते कांतरूवे पिये पियरूवे मणुण्णे मणुण्णरूवे મળાને મળી મત્તે સોને અમને પિયત સુ” હે ભદન્ત! તે આશ્ચર્ય છે કે સુબાહુકુમાર “ સમસ્ત માણસના મનોરથ પૂર્ણ કરનાર હેવાથી ઈષ્ટ છે (વહાલા છે) “ ” તેમની આકૃતિ બહુજ સુન્દર છે. એ કારણથી ઈષ્ટ રૂપ છે. તે’ સર્વને સહાયક હિવાથી કાન્ત છે (સ્વામી છે) ઈરછવા યોગ્ય છે, તે તે કારણ વશ થઈ શકે છે. તેથી કહે છે કે તે “તપ” રૂપમાં પણ કાન્ત છે. “જિs, જય, મધુ ને મgure સામે મજામ સામે, કુમો, પિયતન સુર’ તે સૌ માણસને ઉપકાર કરવામાં પરાયણ હોવાથી પ્રિય, સર્વાગ સુંદર હોવાથી પ્રિયરૂપ, પ્રત્યેક માણસો તેને પિતાના અન્તઃકરણથી સુન્દર માને છે તેથી મનેજ્ઞ, અને જેનારના ચિત્તનું આકર્ષણ થવાથી મને જ્ઞરૂપ છે, જે વ્યકિત તેને એક વાર પણ જુવે છે તે હમેશાં તેની આકૃતિનું શ્રી વિપાક સૂત્ર ૨૪૪ Page #258 -------------------------------------------------------------------------- ________________ સ્મરણ કર્યાંજ કરે છે એટલા માટે અથવા વિપત્તિકાલમાં પણ સૌને સહાયતા પહોંચાડે છે તેથી પણુએ મનેમ છે. મનેામરૂપ તે અપેક્ષાથી છે કે, તેની આકૃતિ તમામ માણસાના મનને અનુકૂળ છે, સરલપ્રકૃતિવાળા હેાવાથી તમામ માણસેાને તેનાથી પ્રસનતા ઉત્પન્ન થાય છે. તેથી તે સૌમ્ય છે. તિ થાય તેવા માર્ગોમાંજ હમેશાં તેની પ્રવૃત્તિ રહે છે તેથી તે સુભગ છે, જે માણસ તેને એક વાર જોઇ લે છે તેને તેના પ્રતિ પ્રેમ જન્મે છે તેથી તે પ્રિયદર્શન છે. અપુ રૂપ, અને લાવણ્યથી તે અલંકૃત છે (સુશે।ભિત છે) તેથી તે સુરૂપ વાળા છે, ‘વદુખળસ નિયાં મતે જીવદુકુમારે દે નાવ પુરૂંવે તે સુખાડુકુમાર “ઇષ્ટથી લઇને સુરૂપ સુધીના સ` વિશેષણોથી યુક્ત કાઇ કાઇ ખાસ માણુસાની દૃષ્ટિથી હાય તે વાત નથી પરન્તુ ડે નાથ! તે ઘણાંજ માણુસેની દૃષ્ટિમાં આ પ્રમાણે છે ખીજું તે શું! ‘સાદુંગળસ નિયાં મતે જીવાડુમારે ઢે બાન મુવે એ તે સાધુ માણસની દૃષ્ટિમાં પણ એ પ્રકારેજ છે. 'सुबाहुकुमारेण भंते इमा एयाख्वा उराला माणुस्सा रिद्धी किष्णा लद्धा किण्णा પ્રજ્ઞા શિવળા ગમિસમાચા'હે ભગવન! તે સુખાહુકુમારમાં આ લેવામાં આવતી ઉદાર, પ્રધાન, શ્રેષ્ઠ મનુષ્ય સખી ઋદ્ધિએ-રૂપ-લાવણ્યતા આદિ સૌંપત્તિએ કયા કારણથી મેળવી (અર્થાત્ તેને શી રીતે મળી) કયા કારણથી તેને પ્રાપ્ત થઇ, કયા કારણથી તે સ ંપત્તિ તેને આધીન મની અને તેને ભેાકતા કેવી રીતે બન્યા ? 6 જો ના પણ ગાસી પુત્રમને નાવ મિસમ[VĪ] * પૂભવમાં તે કાણ હતા ? તેનું નામ શું હતુ ? કયુ ગેત્ર હતું, કયા નગરમાં અને કયા ગામમાં અથવા કયા દેશમાં તેના જન્મ થયા હતા, તેણે પૂર્વભવમાં કેવા પ્રકારનું અભયદાન, સુપાત્રદાન કર્યુ હતુ, અને તેણે કેવા અરસ વરસ પદાર્થાના આહાર કર્યાં હતા, કેવા પ્રકારના શીલાદિક વ્રતનાં આચરણ કર્યાં, તથા કયા તથારૂપ શ્રમણ નિન્થના અથવા ખાર વ્રતધારી શ્રાવકના પાસે તીર્થંકરે પ્રતિપાદન કરેલાં પાપ નિવૃત્તિરૂપ એક પણ નિરવદ્ય વચન સાંભળ્યું અને સારી રીતે વચનનું મનન કર્યું" જેનાથી તેણે આ ઉદાર પ્રધાન સર્વોત્તમ મનુષ્ય સંબંધી રૂપ લાવણ્યાદિ વિભૂતિએ પ્રાપ્ત કરી છે? (સ્૦ ૪) શ્રી વિપાક સૂત્ર ૨૪૫ Page #259 -------------------------------------------------------------------------- ________________ ‘Ë વહુ નોમા ! ' ઇત્યાદિ. ગૌતમે આ પ્રમાણે પૂછ્યું ત્યારે પ્રભુએ કહ્યું કેઃ–‘ત્ત્વ વધુ પોયમા’હે ગૌતમ ! • તેમાં હાયેળ તેનું સમજું ' તે કાલ અને તે સમયને વિષે ‘દેવ બંજૂરીને ઢીને માહે નામે સ્થિળ કરે નામ ચરે હોસ્થા' આ જ ખૂદ્રીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામનું નગર હતું. “દ્ધિ' જે ઋદ્ધ સ્તિમિત અને સમૃદ્ધ હતું. તત્ત્વ નળ સ્થળાવો નવરે મુમુદે નામ નારૂં વિસર્ફે ' તે હસ્તિનાપુર નગરમાં સુમુખ નામના એક ગાયાપતિ રહેતા હતા. શ” તે ધનાદિક વૈભવ સ ંપન્ન હતા, 6 4 તથા ખીજા માણસે તેના પરાભવ કરી શકતા નહીં. તેનું જાણેનું તેળ સમળ धम्मघोसा णामं थेरा जाइसंपण्णा जाव पंचहिं समणसएहिं सद्धिं संपरिवुडा' એક સમય તે અવસરમાં ધર્મ ઘેષ નામના સ્થવિર (મુનિ) જાતિસમ્પન્ન આદિ વિશેષણાથી યુકત હતા તે પાંચસે અણુગારની સાથે ( પુત્રાળુને ચરમાળા गामाणुगामं दूइज्जमाणा जेणेव हत्थिणाउरे णयरे जेणेव सहस्संववणे उज्जाणे તેનેય ઉવાચ્છતિ' પૂર્વાનુપૂર્વી તીર્થંકર પ્રતિપાદિત પદ્ધતિથી એક ગામથી બીજે ગમ વિહાર કરતા જ્યાં હસ્તિનાપુર નગર હતું અને તેમાં પણ જ્યાં સહસ્રમ્રવન નામને બગીચા હતા ત્યાં આગળ આવ્યા. ‘ ત્રાપછિના બાપંચતું સાદું વિત્તિા સંનમેળ તવના ગપ્પાળ મવેમાળા વિતિ ' આવીને તેઓએ સાધુ કલ્પના નિયમ અનુસાર વનપાલથી વસતિની આજ્ઞા મેળવીને, તપ અને સંયમથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા વિચરવા લાગ્યા. ‘તેનું ાઢેળ તેનું સમળ્યું धम्मघोसाणं थेराणं अंतेवासी सुदत्ते णामं अणगारे उराले जाव तेउलेस्से માથું મામેળ સમમાળે વિરૂ ં તે કાલ અને તે સમયને વિષે તે ધર્મઘેષ આચાર્યના સુદત્ત નામના અ ંતેવાસી મુનિ હતા, તે સકલ જીવેાના સાથે મૈત્રી ભાવના પૂર્ણાંક વતા હતા અથાંતુ તે ઉદાર હતા, અને સંસારના પદાર્થાં પ્રતિ જેના ચિત્તનાં નિસ્પૃહતા હતી તેથી તે ઉદાર હતા, યાવત ધારે પરિષહ-ઉપસર્ગો એવ કષાયરૂપ શત્રુઓને નાશ કરવામાં શૂરવીર હતા, ‘ઘોત્રપ્’ કાયર માણસાને કઠિન એવા સમ્યક્ત્વ અને શીલાદિક વ્રતાના ધરનાર હતા, વિવિહતે છે મ જેણે અનેક યેજન પરિમિત ક્ષેત્રમાં રહેવાવાળી વસ્તુએને પણ ભસ્મ કરનારી તેજો શ્રી વિપાક સૂત્ર ૨૪૬ Page #260 -------------------------------------------------------------------------- ________________ લેશ્યાને પિતાના શરીરની અંદર સંકુચિત કરીને રાખી હતી. અને જે માસ–માસ ક્ષપણની તપસ્યા કરતા થકા વિચરતા હતા. (સુ) ૫) તા f સે’ ઈત્યાદિ તપ ” તે પછી “જે મુજે મારે તે સુદત્ત અણગાર “પાવાવમUT TRUia' માસ ખમણ પારણાના દિવસે “પદમાણ સી” પ્રથમ પૌરસીમાં “સંજ્ઞા ' સ્વાધ્યાય કર્યો “ના મોમસામી ગૌતમ સ્વામીના પ્રમાણે ભિક્ષાના સમયે ધમધોસે જે માપુરી ધર્મશેષ આચાર્યને ભિક્ષા લાવવા માટે પૂછ્યું અને ગાય મહાને મુમુદસ બાદ વરૂક્ષ નિદં પુષ્પવિકે” હસ્તિનાપુર નગરમાં ઉચ્ચ-નીચ એવં મધ્યમ કુલેમાં ભિક્ષા લેવા માટે ફરતા ફરતા સુમુખ ગાથા પતિને ઘેર પહેચા “તા પણ તે પછી “મુમુદે માદાવમુક્ત ગળ ૪ ગામ પાસ જ્યાં તે સુમુખ ગાથા પતિએ સુદર અણગારને પિતાના ઘર પાસે આવતા જોયા કે તેજ વખતે “સિત્તા ” જોઈને “ . વાસTI ગયુફ તે ઘણેજ હર્ષ પામ્ય, સુદત્ત મુનિને જોઈને મનમાં ઘણાજ હર્ષથી તૃપ્તિ થઈ, મુનિ દર્શનવડે તેના હૃદયમાં અસાધારણ પ્રેમ જાગૃત થયે. હર્ષ થવાથી તેનું અન્તઃકરણ ભરાઈ ગયું, અને આનંદને લીધે તેનું ચિત્ત હુલ્લાસમાં આવી ગયું, અને તે તુરતજ પિતાના આસનથી ઉઠયા અને “બુદિત્તાના પટાગો વોર ઉડીને પાદપીઠથી નીચે ઉતર્યા “ કૃ દિત્તા Tigયાગો ગોમુરૂ” અને પિતાના પગની પાદુકાઓ ઉતારી “ પુરૂના સાાિં ઉત્તરા ફારૂ પાદુકાઓ ઉતારીને તેણે એક શાટિક–ઉત્તરાસંગ–જીની યતના માટે મુખ ઉપર એક વસ્ત્ર ધારણ કર્યું. “શનિના મુદ્દે વાળા સારંગપુછડું વસ્ત્ર ધારણ કરીને પછી તે સુદર અણગારના સામા સાત આઠ પગલાં ચાલ્યા. “છિત્તા નિવૃત્ત ગાદિપદિ જ ચાલીને તેણે ત્રણ વાર આદક્ષિણ પ્રદક્ષિણા કરી બે હાથ જોડી દક્ષિણ-જમણા કાનના મૂળથી પ્રારંભ કરી લલાટ પ્રદેશ પર ફેરવી ડાબા કાનના મૂળ સુધી ચક્રાકારે ફેરવીને તે બે હાથ જોડેલી અંજલીને પિતાના માથા પર સ્થાપન કરવી તેને આદક્ષિણ પ્રદક્ષિણ કહે છે. “જરિત્તા વંડ નમસરૂ પછી તેણે તેમની વંદના-સ્તુતિ કરી કે - હે ભદન્ત ! આપનું આજે મારા ઘરમાં પધારવું થયું તે જાણે કે, મારા ઘરમાં કલ્પવૃક્ષ વિના કુલથી ફળ્યું છે, વાદળ વિનાજ જાણેસંપૂર્ણ વૃષ્ટિ થઈ છે. મરૂભૂમિમાં કલ્પવૃક્ષ ઉગ્યું છે. તે ૧ છે દારિદ્રના ઘરમાં જાણે નિધાન-ભંડાર પ્રગટ થયેલ છે. હે ભદન્ત ! હું આપના દર્શનથી એટલે પ્રસન્ન થયે છું કે જેમ કે અમૃતપાન કરીને પ્રસન્ન થયે હેય તારા શ્રી વિપાક સૂત્ર ૨૪૭ Page #261 -------------------------------------------------------------------------- ________________ હે પરોપકારી મહાપુરુષ ! આપ મારી પ્રાર્થનાને સ્વીકાર કરીને, તમારા ચરણરજના કણથી મારા ઘરને પવિત્ર કરે છે ૩ છે આ પ્રમાણે સ્તુતિ કરીને નમસ્કાર કર્યા. વંદિત્તા મંપિત્તા નેવ મઘરે તેવ વાછરૂ વંદન નમસ્કાર કર્યા પછી, જયાં રસોડું (રસોઈઘર–પાકશાળા-) હતું ત્યાં આવ્યા. ‘ઉચારિત્તા” આવીને “ચાં વિષ માં પળ વારૂબં साइमं पडिलाभेस्सामि-त्ति कटु तुट्टे, पडिलाभेमाणे तुठे, पडिलाभिएत्ति तुडे' તે દાન આપવા પૂર્વે “હું આજ મારા હાથથી મુનિરાજને પુષ્કળ અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્યના દાન આપીશ, એવી ભાવના–વિચાર કરી પ્રસન્નચિત્ત થયે, પછી દાન દેવા સમયે. અહે! ભાગ્ય છે કે આજ હું મુનિરાજને પુષ્કળ આહારના અશનાદિ પદાર્થો આપી રહ્યો છું. એ વિચાર કરી પ્રસન્ન ચિત્ત થયા અને જ્યારે દાન–આહાર–આપી ચુક્યા ત્યારે પણ “આજે મારે જન્મ સફળ થયે કે મેં મારા હાથથી મુનિરાજને પુષ્કળ અશનાદિ આપીને લાભ લીધે” આ પ્રમાણે વિચાર કરીને પ્રસન્ન ચિત્ત થયે. સૂત્ર ૬ છે ‘તy i dજ્જ ઈત્યાદિ. તણ ” તે પછી “તક્ષ મુમુદ્દH” તે સુમુખ ‘જાદવ ગાથા પતિને તે વ્યસુદ્ધાં તે દ્રવ્ય શુદ્ધિથી, “રામ” દાયકની શુદ્ધિથી-ઉદારભાવ ચુકત પિતાની શુદ્ધિથી ‘વિહાલુ પ્રતિગ્રાહકની શુદ્ધિથી-અતિચાર રહિત તપ અને સંયમના આરાધક સુદત્ત જેવા અણગારની શુદ્ધિથી, આ ત્રણ પ્રકારની શુદ્ધિથી એવું ત્રણ કરણથી શુદ્ધિથી અર્થાત શુદ્ધ મન વચન અને કાયાથી “મુદ્ર નજરે હિશ્રામિણ સમાજને સંવારે પરિક સુદત્ત અણગારને દાન-(આહાર) આપીને પિતાનો સંસાર એ છે કર્યો. “મણુસાફg fજાવ એ પ્રમાણે મનુષ્યની આયુષ્યને પણ બંધ કર્યો. જિદંતિ મારું વિશ્વ વિખ્યારૂં મૂયારૂ મુનિને દાન આપ્યું તે પુણ્યના પ્રભાવથી તેના ઘરમાં પાંચ દિવ્ય વાતે-દેવકૃત થઈ “તે બદા' તે આ પ્રમાણે કે “વસુદા ગુદાર, સેવાને મુખે વારૂપર, વેસ્ટ્રા શ્રી વિપાક સૂત્ર ૨૪૮ Page #262 -------------------------------------------------------------------------- ________________ कए ३, आहयाओ देवदुंदुहीओ ४, अंतरावि य णं आगासंसि अहोदाणं २ ધુપ ” આકાશમાંથી દેએ સેનાની વૃષ્ટિ કરી, પાંચ રંગના ફૂલ વરસાવ્યાં વસ્ત્ર વરસાવ્યાં૩, દેવનાં દુંદુભી વાગ્યાં, અને આકાશમાં દેવેએ “સુમુખ ગાથાપતિ ભાગ્યશાળી છે, જેણે સુદત્ત જેવા મુનિને આહારદાન આપ્યું” તેના જેવા દાતા બીજા કેણ હોઈ શકે છે? આ પ્રમાણે દાનનો મહિમા મેટા ઉંચા સ્વરથી ગાયે તથા 'हत्थिणाउरे सिंघाडग जाव पहेसु बहुजणो अण्णमण्णस्स एवं आइक्खइ४' હસ્તિનાપુરમાં આકસ્મિક દેવવાણી અને દેવદુન્દુભીના અવાજ સાંભળીને ત્રણ ખુણાના રસ્તા પર-જ્યાં ત્રણ રસ્તા એકઠા થાય છે, જ્યાં ચાર રસ્તા મળે છે, જ્યાં ઘણા માર્ગો મળે છે, એવા રસ્તા પર તથા રાજમાર્ગ અને સામાન્ય માર્ગ–આ તમામ જગ્યાએ પરસ્પર તમામ માણસ ઘણોજ હર્ષ પામી ગદ્ગદ્ સ્વર થઈ “ઇવે માસ આ પ્રકારે કહેવા લાગ્યા કે–આ સુમુખ ગાથાપતિ મહાભાગ્યશાળી છે, જુઓ, તેનો મહિમા દેવતાઓ પણ ગાય છે “ નફ અને આ પ્રમાણે જાહેર કરે છે કે એ વાત સાચી છે કે સ્વર્ગ અને “અપવર્ગ” “મોક્ષના દરવાજા ઉઘાડવામાં “દાન સમર્થ છે, “p qવેરૂ આ પ્રમાણે પ્રરૂપણ કરે છે કે–આ ઉપરથી અમારું પણ કર્તવ્ય છે કે અમારે સૌએ સુપાત્રને દાન આપ્યા કરવું જોઈએ, ફરી પણ કહે છે કે, 'धण्णे णं देवाणुप्पिया ! सुमुहे गाहावई जाव तं धण्णे णं देवाणुप्पिया ! મુદ્દે જાવ જુએ, જ્યારે દેવતાઓ સુધીના સૌ સુમુખ ગાથાપતિની પ્રશંસા કરે છે તે આપણા સૌના તરફથી પણ તે અનિવાર્ય ધન્યવાદને પાત્ર છે, “યવત’ શબ્દથી ગ્રહણ કરવામાં આવેલાં પદો આ પ્રમાણે છે. “i સેવાપુષિા ! सुमुहे गाहावई, कयत्थे णं देवाणुप्पिया ! सुमुहे गाहावई ! कयपुण्णे णं देवाणुप्पिया ! सुमुहे गाहावई । कयलक्खणे णं देवाणुप्पिया ! सुमुहे गाहावई, कयविहवे णं देवाणुप्पिया ! सुमुहे गाहावई, सुलद्धे णं देवाणुप्पिया ! तस्स सुमुहस्स गाहावइस्स जम्मजीवियफले, जस्स णं इमा एयारूवा उराला माणुસરિદ્ધી શ્રદ્ધા પત્તા મિશનcorriા તેને અર્થ આ પ્રમાણે છે. “go if તેવા ” હે દેવાનુપ્રિય! તે સુમુખ ગાથાપતિ મોટા પુણ્યશાલી છે જા” તેણે હાલમાં આવતા જન્મ માટે અર્થાત જન્માંતર માટે ઈષ્ટ (ઈચ્છિત વસ્તુ) ની સિદ્ધિરૂપ પ્રજનને સિદ્ધ કરી લીધું છે. “જયgo i સેવા તેણે પૂર્વભવમાં સારાં એવાં મહાપુણ્યને મેળવેલું છે, જેના વડે કરીને આવા સુપાત્રને દાન આપવાનો અવસર મળે છે “ચઢવને જે તેના તેણે પિતાની પુણ્યરેખા, જીવનરેખાઆદિ શુભ લક્ષણોને સફળ કરી લીધાં છે. વાર્તાવિ i દેવા’ સુપાત્રને દાન દેવા રૂપ સુભ કાર્યો કરવાથી તેને જે ધન પ્રાપ્ત થયું તે પણ સફળ થઈ ગયું છે શ્રી વિપાક સૂત્ર ૨૪૯ Page #263 -------------------------------------------------------------------------- ________________ “જૂર ii સેવા' તે સુમુખ ગાથા પતિને ધન્ય છે, કે જેણે પિતાને જન્મ અને જીવનનું ફળ પ્રાપ્ત કરી લીધું છે. જુઓ તે ખરા ! આપણે નજરે જોઈ શકીએ છીએ તેવી ઉદાર મનુષ્યભવસંબંધી અદ્ધિ કે જેમાં કઈ પણ વસ્તુની ઉણપ નથી તેવી તેને પ્રાપ્ત થઈ છે, અને તે સમૃદ્ધિપર તેને પૂરો અધિકાર પણ પ્રાપ્ત થયે છે, તેથી તે ગાથાપતિ તે સમૃદ્ધિને નિર્વિધનપણે ભેગવી રહ્યો છે. તેથી એ વાત તો સત્યજ છે કે તે વિશેષ પુણ્યશાલી છે અને તે પુણ્યના ઉદયનું એ પણ ફળ છે કે જેને સુદત્ત જેવા મુનિરાજને આહારદાન આપવાને લાભ મળે, ધન્ય છે તે માતાના પુત્રને ! (સૂ) ૭) તર ii સે મુમુદે ઈત્યાદિ. “તy i ? મુમુદે પારાવ તે સુમુખ ગાથાપતિ “વહૂદું વાસણયારું માથું T સેંકડો વર્ષની આયુષ્ય પાળી “મારે ૪ શિવા” પિતાની આયુષ્ય પૂર્ણરીતે ભેળવીને જયારે મૃત્યુ સમયે મરણ પામ્યા તે પછી “વ થિલીસે જયારે ગ્રીસTH Tો ધારિપ સેવ કુછિાિં આ હસ્તિનાપુર નગરમાં અદીનશત્રુ રાજાની ધારિણે રાણીના ઉદરથી ઉત્તરા વેવાઈ’ પુત્રરૂપથી ઉત્પન્ન થયા. “તw i ધારિળી લેવી સાળનંતિ કુત્તના ગોદીમાર तहेव सोहं पासऽ, सेसं तं चेव जाव उप्पिंपासाए विहरइ, तं एवं खलु જોયા ! સુવાકુIT માં વારંવા કરાઈ માગુદ્ધિી દ્વારૂ” જ્યારે તે તે ગર્ભમાં આવ્યા, ત્યારે ધારિણુદેવી શાપર જરા જાગતી હોય તેવી રીતે સુતી અને નિદ્રા લઈ રહી હતી. તે સમયમાં તેણે સ્વપ્નમાં એક સિંહને જે હવે ગર્ભને સમય પૂરો થતાં એગ્ય સમયે બાળકને જન્મ થયે. તેનું નામકરણ અને વિવાહ આદિ સંસ્કાર-તમામનું વર્ણન પહેલાં જ કરી આપ્યું છે. બાળક જ્યારે મોટા થયા ત્યારે તે પિતાના ભવનમાં રહીને ઉત્કૃષ્ટ મનુષ્યસંબંધી ભેગને ભેગવવા લાગ્યા. આ પ્રમાણે હે ગૌતમ! પૂર્વભવમાં કરેલા સુપાત્રદાનના પ્રભાવથી નિશ્ચય સુબાહકુમારે અ પ્રત્યક્ષ નજરે દેખાતી શરીરાદિ સંપત્તિરૂપ સર્વોત્કૃષ્ટ મનુષ્યભવસંબંધી અદ્ધિઓ શ્રી વિપાક સૂત્ર ૨૫૦ Page #264 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્ત કરી છે, અને બહુજ સારી રીતે તે ભેગવી રહ્યા છે ‘પૂ મંતે! મુવાદુ कुमारे देवाणुप्पियाणं अंतिए मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए' શ્રી ગૌતમ પૂછે કે-હે ભદન્ત ! તે સુબાહુકુમાર દેવાનુપ્રિય-આપની પાસે ધર્મ સાંભળી દ્રવ્ય અને ભાવરૂપથી મુંડિત થઈને ઘરને ત્યાગ કરીને પ્રવજ્યા (દીક્ષા) લેવા માટે સમર્થ છે? પ્રશ્નના સમાધાન નિમિત્તે પ્રભુએ કહ્યું “દંતા મૂ” હા! ગૌતમ! એ સુબાહુકુમાર સંયમ ગ્રહણ કરવામાં સમર્થ છે સૂ૦ ૮ ! તy i સે” ઇત્યાદિ. ‘તા ' સુબાહકુમારનું વૃત્તાન્ત સાંભળ્યા પછી, “મવું છે ? ભગવાન ગૌતમે, “સમાં મગર્વ મહાવીરે વેરૂ મસરૂ શ્રમણ ભગવાન મહાવીરને વંદના–નમસ્ક ૨ કર્યા, “વિતા ગણિત્તા સંગમેન તરસા ગwા મામા વિદા' વંદન-નમસ્કાર કરીને તે સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા વિચરવા લાગ્યા “તy i સમ મા મહાવીરે ગાયા ચાહું હૃથિસીસા णयराओ पुप्फकरंडाओ उज्जाणाओ कयवणमालप्पियस्स जक्खस्स जक्खाययणाओ ફિનિવમરૂ કે એક સમય શ્રમણ ભગવાન મહાવીરે હતિશીષ નગરના પુષ્પકરંડક નામના બગીચામાં રહેલા કૃતવનમાલપ્રિય યક્ષના યક્ષાયતન (નિવાસસ્થાન) થી વિહાર કર્યો. “નિવમિત્તા વદિશા નળવવા વિદ ત્યાંથી વિહાર કરીને તે દેશમાં વિહાર કરવા લાગ્યા. ‘ત ” તે સમયે “તે મુવારે સમળવાના ના માયનવાળીને ગાવ હિસ્ટામેનાને વિદારૂ તે સુખ હકુમાર પણ શ્રમણે પાસક થઈ ગયા–બાર વ્રતધારી શ્રાવક બની ગયા; જીવ અને અજીવ તત્વના જાણકાર પણ બની ગયા, પ્રાસુક, એષણીય ચતુર્વિધ આહારનું નિર્ચન્થ મુનિઓને દાન આપતા વિચારવા લાગ્યા. (સૂ) ૯) “g f સે' ઇત્યાદિ. “ગાળવા ચાહું કઈ એક સમયે, “સે કુવાદુકુમારે તે સુબાહુકુમાર વાદમુદિgo_મસળક ને જોર પોસદાટી તેને વાછર” ચૌદસ, આઠમ, અમાવસ્યા અને પૂનમના દિવસે પૌષધશાળામાં આવ્યા “ઉવારા પસંદસારું પરૂ આવીને સૌથી પહેલાં આ પૌષધશાળાને પોતે પુંજી પ્રમાર્જન કર્યું “ન્નિત્તા દવાખાનામૂર્ષિ વિરૂ પૌષધશાળાને પ્રમાર્જન કરીને-પંજીને પછી તે ઉચ્ચાર-પ્રસ્ત્રવણ ભૂમિનું પ્રતિલેખન કર્યું “પહિરિ મહંથાર સંથારૂ તે ભૂમિની પ્રતિલેખના કર્યા પછી તેણે દર્ભને સંથારો પાથર્યો–બિછા. “સથરા હમસંથાર ટુરૂ બીછાવીને તેના પર બેઠા. ‘કુચિત્તા ગમમાં નિug” બેસીને, અષ્ટમ ભકતના પ્રત્યાખ્યાન કર્યા (પચ્ચખાણ કર્યા) “જિબ્રિા પસંદસાપ વિસા બદનમત્તિ: પોસ૬ ઘડનોમા વિરુ અષ્ટમ–ભક્તના પચ્ચખાણ શ્રી વિપાક સૂત્ર ૨૫૧ Page #265 -------------------------------------------------------------------------- ________________ લઇને પૌષધશાળામાં ત્રણ દિવસનાં પૌષધ વ્રત ધારણ કરી પૌષધની જાગરણા કરતા થકા વિચરવા લાગ્યા. (સૂ॰ ૧૦) ‘પાં તપ્ત' ઇત્યાદિ. C ' 4 1 तर णं तस्स सुबाहुकुमारस्स એક દિવસ પૌષધવ્રતમાં રહીને તે સુબાહુકુમારે ‘ પુત્તાણમત્તિ ' પૂરાત્રી અને પાછલીરાત્રીના સમયમાં, ધર્મ જાગરણા કરતા થકા મનમાં इमेयारूवे अज्झथिए ५ આ પ્રકારના વિચાર ઉત્પન્ન થયા, તે વિચાર સૌથી પ્રથમ તેના મનમાં આવ્યા. તે માટે અંકુર સમાન હાવાથી તે આધ્યાત્મિક કહેવાય, વારંવાર સ્મરણરૂપ હોવાથી દ્વિપત્રિતના પ્રમાણે ચિન્તિત, વ્યવસ્થા યુકત– ‘હું અવશ્ય સ` વિરતિરૂપ ચારિત્રને અંગીકાર કરીશ.” આ પ્રકારની દ્રઢ ધારણા ગેાઠવેલી હાવાના કારણે પલ્લવિત પ્રમાણે કલ્પિત, ઇષ્ટરૂપથી સ્વીકૃત હાવાના કારણે પુષ્પિતના સમાન પ્રાતિ, એવ' મનમાં દ્રઢ રૂપતાથી નિશ્ચિત થયેલા હાવાના કારણે ફલિત સમાન મનેાગત સંકલ્પ નામ કહેવાયા. જે પ્રમાણે વૃક્ષ થવા પૂર્વ પ્રથમ અંકુર રૂપમાં પછીથી બે પાંદડાના રૂપમાં, પછી પાંદડાથી ખિલેલા રૂપમાં, પછીથી પુષ્પિતરૂપમાં, અને પછી ફળના રૂપમાં થાય છે, તે પ્રમાણે સુબાહુકમારના વિચારો પણ ખરાખર તે પ્રમાણે થયા, એટલા માટે ચિન્તિત કલ્પિત આદિ પદાની વ્યવસ્થા અહિ ઘટી શકે છે. પા ળું તે ગામનગર નાવ વિસા ધન્ય છે તે ગ્રામ (ફરતી વાડ હાય તે- -ગામ કહેવાય છે) ધન્ય છે તે આકર (સાના અને રત્નાદિકનું ઉત્પત્તિ સ્થાન) ધન્ય છે તે નગર—(અઢાર પ્રકારના કરથી રહિત સ્થાન) ધન્ય છે તે એટ નાનું ગામડું-ધન્ય છે તે ક ટ (કુત્સિત નગર)ધન્ય છે તે મહમ્બ (અઢી ગાઉના પ્રમાણમાં વચમાં કોઇ ગામ ન હોય એવું સ્થાન) ધન્ય છે તે દ્રોણુમુખ, (જલ-સ્થલ માર્ગોથી યુકતસ્થાન) ધન્ય છે તે પત્તન, (તમામ વસ્તુન્ત્યાં મલી શકે તેવું સ્થાન) ધન્ય છે તે નિગમ, અનેક વણિક જનાથી વસેલે પ્રદેશ) ધન્ય છે તે આશ્રમ, (તપસ્વિજનેાને રહેવાનું સ્થાન) તે તપસ્વિઓ દ્વારા પહેલાં વસાવવામાં આવે છે પછી બીજા માણસા પણ ત્યાં આવીને ત્યાં રહેવા લાગે છે.) ધન્ય છે તે સ ંવાહ(ખેડૂતા દ્વારા અનાજની રક્ષા પર રહેલુ સ્થળ વિશેષ અથવા તે જ્યાં ત્યાંથી આવીને માણસૈા નિવાસ કરે એવું સ્થળ) ધન્ય છે તે નિવેશ, (જેમાં ખાસ કરીને સાર્થવાહ આદિ નિવાસ કરે છે) પત્તન એ પ્રકારનાં હૈાય છે. (૧) જલપત્તન, (ર) સ્થલ પત્તન જ્યાં આગળ કેવળ વહાણુ દ્વારાજ જઇ શકાય છે તે જલપત્તન છે. અને જ્યાં ગાડી આદિ વાહુના વડે જઈ શકાય છે તે સ્થળ પત્તન છે. અથવા તા નૌકા–વહાણ અને ગાડાના સાધન વડે જઈ શકાય તે સ્થળ પત્તન છે. અથવા તે કેવલ વહાણુથી જઇ શકાય તે પત્તન છે ધન્ય છે તે પત્તન ! નક્ષ્ય ” સમને મળવું મહાવીરે વિરૂ જ્યાં આગળ શ્રમણ ભગવાન શ્રી વિપાક સૂત્ર ૨૫૨ Page #266 -------------------------------------------------------------------------- ________________ મહાવીર વિચરે છે તે ગ્રામાદિક ધન્ય છે વાળ્યું તે રાસ૦ = ળ સમાસ્તર અંતિર્ મુંઇ નાવ ન્નયંતિ' તે રાજેશ્વર પ્રસૃતિ પણ ધન્ય છે કે જે શ્રમણ ભગવાન મહાવીર વિચરે છે તે ગ્રામાદિક ધન્ય છે “વળા નું તે રાસર ને f સમળÆર્ કૃતિÇ મુદા નાવ યંતિ. તે રાજેશ્વર પ્રસૃતિ પણ ધન્ય છે કે જેએ શ્રમણ ભગવાન મહાવીર પાસે મુડિત થઇને દીક્ષા ધારણ કરે છે. અહીં “ફ્રાઇસર” પદથી ‘તુવર્-મારુંવિય-ઝોડુંવિયમ-મેકિસેળાવરૂ સત્થવાદ-મિયો' આ પદોને પણ સંગ્રહ થયા છે. ચક્રવત્તી રાજા, ઐશ્વર્ય સંપન્ન વ્યકિત ઈશ્વર, જેના પર રાજા પ્રસન્ન થઇને પટ્ટખંધ આપે છે એવા માનવ તે રાજા જેવા છે તેને તલવર કહે છે, ગામના અધિપતિ તે મામ્બિક કહેવાય છે, અને કૌટુમ્બિક આદિ માણસા તે પ્રસિદ્ધ છે. તથા વાળ રાસ॰ ન ” સમળસક્ તિર્ વાજીન્વય નાવ નિદિધર્મ પરિવનંતિ' તેજ રાજેશ્વર પ્રસૃતિ માણસ એટલા માટે ધન્ય છે કે જે શ્રમણ ભગવાન મહાવીરના પાસે પાંચ અણુવ્રત સાત શિક્ષાત્રત અર્થાત્ ખાર પ્રકારના શ્રાવકધના અંગીકાર કરે છે. ધવાળું તે રાસર॰ ને નં સમસ્ત રૂ ઐતિÇ ધમ્મ મુતિ” તે પણ રાજેશ્ર્વર આદિ ધન્ય છે કે જે શ્રમણ ભગવાન મહાવીરનાં પાસે શ્રુત ચારિત્રરૂપ ધર્મોના ઉપદેશ સાંભળે છે. ‘તે નફળ समणे भगवं महावीरे पुब्बाणुपुत्रि जाव दुइज्जमाणे इहमागच्छेज्जा जाव विहरिज्जा तरणं अहं समणस्स३ अंतिए मुंडे भवित्ता जाव पव्वज्जा તેથી જો શ્રમણ ભગવાન મહાવીર તીર્થંકર પરમ્પરા પ્રમાણે વિહાર કરનાર જો અહિં આવશે આ હસ્તિશષનગરમાં પુષ્પકર ડક બગીચામાં પધારશે તે હું એ પ્રભુની પાસે જઇ. દ્રવ્ય અને ભાવથી મુડિત થઇને ભાગવતી દીક્ષા અંગીકાર કરીશ. ાસૢ૦૧૧ા ‘તળું સમને ઇત્યાદિ " “તપ નં” તે પછી સમળે મળવું મહાવીરે' શ્રમણ ભગવત મહાવીર– ‘સુત્રાદુછુમારસ’ સુબાહુકુમારના ‘રૂમેં’પૂર્ણાંકત ‘ાવ” સયમ ગ્રહણ કરવાની વાંછનરૂપ, ‘અસ્થિય' અન્તરાત્મગત ચિન્તિત, પ્રાર્થિત, કલ્પિત, મનેાગત સંકલ્પને ‘ત્રિપિત્તા’ ાણીને ‘વુાળુપુત્રિ નાવ હુમ્નમાને' તીર્થકર પરપરાગત વના અનુસાર વિહાર કરતા-કરતા નેળેવ સ્થિરીને ચરે જ્યાં તે હસ્તિશી નગર અને ‘નેળવ ચવળમાયિક્ષ નવસ નવાયયા' જયાં કૃતવનમાલપ્રિય યક્ષનું ચક્ષાયતન–નિવાસસ્થાન હતુ તેનેવવા છ’ ત્યાં આગળ પધાર્યા, ‘ઉજ્જિત્તા બાળવિશ્વયં લગ્નનું ાિંજત્તા સંનમેળ તવતા નાવ વિર' આવીને સંયમ મર્યાદાને અનુકૂલ અવગ્રહ, ( નસતિમાં રહેવાની આજ્ઞા) લઇને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા વિચરવા લાગ્યા. વરસા ઉચા રવિ મિત્રો પ્રભુનું આગમન સાંભળીને માણસે પેાતાના નિવાસ સ્થાનથી દર્શન માટે અને ધર્મો શ્રી વિપાક સૂત્ર ૨૫૩ Page #267 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કરવા માટે નીકળ્યા રાજા પણ પિતાના મહેલથી નીકળ્યા તપ of સે સુવીદુ Mારે તે માથા ના પદ તદા નિગ્રો’ સુબાહુકુમાર પણ ભગવતી સૂત્રમાં વર્ણન કરેલ જમાલી પ્રમાણે પ્રભુને વંદના અને તેમના પાસેથી ધર્મશ્રમણ કરવાની ભાવનાથી પ્રથમ પ્રમાણે ભગવાનની પાસે આવ્યા “ધ કદિ પરિસા કયા રાયા લવ હિગો’ પ્રભુએ સમસ્ત પરિષદ અને રાજાને ધર્મને ઉપદેશ આપે. ઉપદેશ સાંભળીને પરિષદ અને રાજા સ પિતાના સ્થાન પર પાછા આવ્યા. ‘તy ii સે મુરાદૂकुमारे समणस्स भगवओ महावीरस्स अंतिए धम्म सोच्चा णिसम्म हट्ट० जहा મેરો તા સમાઘિયો બાપુજી' સુબાહુકુમારે શ્રમણ ભગવાન મહાવીર પાસે ધર્મશ્રમણ કરી અને સારી રીતે હૃદયમાં નિશ્ચય કરી આનંદ–હર્ષથી પ્રફુલિત થઈને મેઘકુમાર પ્રમાણે ઘેર આવીને પિતાનાં માતા-પિતા પાસે દીક્ષા લેવાની આજ્ઞા માગી. તેઓએ જ્યારે આજ્ઞા આપી દીધી ત્યારે તે “નવમામિ તદેવ મારે બાપુ રૂરિયામિણ નાવ વંમાર મેઘકુમારના પ્રમાણે દીક્ષિત થયા અને તે અણગાર થઈ ગયા. અને ઈર્યાસમિતિસંપન્ન બનીને નવકેટિથી વિશુદ્ધ બ્રહ્મચર્યવ્રતના આરાધક બની ગયા. તે અવસ્થામાં સાધુની સમાચારીરૂપ ભાષાસમિતિથી, મને ગુપ્તિથી, વચનગુપ્તિથી, કાયગુપ્તિથી, સુરક્ષિત બનીને તેણે પિતાની ઈન્દ્રિયેના ઉપર વિજય પ્રાપ્ત કર્યો. (ઈદ્રિયને નિગ્રહ કર્યો, ‘તા ii સે કુવાદુ વITસમક્ષ મળતો महावीरस्म तहारूवाणं थेराणं अंतिए सामाइयमाइयाई एक्कारस अंगाई દિન દીક્ષિત થયા પછી સુબાહુકુમારે ભગવાન મહાવીરના તથારૂપ સ્થવિરેની પાસેથી સામાયિકાદિ ૧૧ અગીઆર અંગેનું અધ્યયન કર્યું, “દિનિત્તા વહેં चउत्थछट्टम० तवोविहाणेहि अप्पाणं भाविता बहूई वासाइं सामण्णपरियागं पाउणित्ता मासियाए संलेहणाए अप्पाणं सित्ता सद्धि भत्ताइं अणसणाए छेदित्ता आलोइयपडिक्कंते समाहिपत्ते कालमासे कालं किच्चा सोहम्मे कप्पे તેવા ૩વવો. ૧૧ અગીઆર અંગેનો પૂર્ણ રીતે અભ્યાસ કરી દીધે, અનેક વિવિધ પ્રકારની ચતુર્થભકત; ષષ્ઠભક્ત (છટઠ) અષ્ઠમભક્ત, દશમભકત, અને દ્વાદશભક્તરૂપ તપસ્યાઓના વિધાનથી પિતાના આત્માને ભાવિત કરી, ઘણાં વર્ષો સુધી સુબાહુકુમારે સર્વવિરતિરૂપ ચારિત્ર-(મુનિજીવન) પર્યાયની આરાધના કરી. પછી એક માસની સંલેખનાથી આત્માને નૃસિત (યુકત) કરીને અને માસિક અનશનથી સાઠ ભકતનું છેદન કરી, અતિચારેની ગુરુની સમીપમાં આલોચનાપૂર્વક વિશુદ્ધિ કરીને સમાધિ શ્રી વિપાક સૂત્ર ૨૫૪ Page #268 -------------------------------------------------------------------------- ________________ ભાવથી કાલ પામવાના અવસરે કાલ પામીને સૌધર્મો સ્વર્ગમાં જ્યાં એ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ છે ત્યાં દેવની પર્યાંયથી ઉત્પન્ન થયા. (સૂ૦ ૧૨) ‘સેળ મુવાડુ તેને' ઇત્યાદિ. 4 7 હવે ‘તે ળ સુવાદુરેને’ તે સુબાહુદેવ તો રેવજોગો' તે દેવલેકથી બાપુવળ ' આયુષ્યના યક્ષ થતાં આયુકના દલિકાની નિશ થવાથી. 'भक्खणं ठिक्खपणं अनंतरं चयं चहता माणुस्सं विग्गहं लभिडि દેવભવને ક્ષય કરીને આયુકની સ્થિતિના વીતવાથી દેવશરીરના પરિત્યગ કરીને મનુષ્ય સંબંધી શરીરને પ્રાપ્ત કરશે. ત્યાં વસું વોરૢિ યુíિ, યુગ્નિત્તા તાવાળું થાળું અંતિર્ મુંઢે નાવ અસ્ત્ર' શુદ્ધ પરિપૂર્ણ –નિરતિચાર જિનધર્મી પ્રાપ્તિરૂપ એધિને પ્રાપ્ત કરીને તથારૂપ સ્થવિરેના પાસે દ્રવ્ય અને ભાવરૂપથી મુડિત બનીને આગારીથી અણુગારી-(મુનિ) ખનીને પ્રત્રજ્યા લેશે. “ તેનું તથ વપૂરૂં વાસારૂં સામરિયાનું પાળિદિર તે અવસ્થામાં એ અનેક વર્ષોં સુધી શ્રામણ્ય પર્યાય-ચારિત્ર-પર્યાયનું પાલન કરશે. ‘નાળિત્તા માલોહિતે સમાहिपत्ते कालमासे कालं किच्चा सणकुमारे कप्पे देवत्ताए उववज्जिहि પાલન કરીને પછી તે આલેચિત-પ્રતિક્રાન્ત થઇને સમાધિને પ્રાપ્ત કરશે, પેાતાના અતિચારા ગુરુની પાસે જાહેર કરવા તે આલાચના છે. ગુરુ પાસેથી તે અતિચારની શુદ્ધિ માટે માર્ગ જાણીને જે માર્ગ બતાવે તેના સ્વીકાર કરીને પછી તે નિશ્ચય કરવો કે હુવે હુ આ દોષથી દૂર રહીશ” તેનું નામ પ્રતિક્રમણ છે, શુંભ ધ્યાનનું નામ સમાધિ છે, પછી કાલ અવસરે મરણ પામીને સનત્કુમાર નામના ત્રીજા દેવલે કમાં જ્યાં જઘન્ય એ સાગર અને ઉત્કૃષ્ટ સાત સાગરની સ્થિતિ છે. ત્યાં-દેવની પર્યાયથી ઉત્પન્ન થશે. ‘તો માનુÉ, વ્ઞા, હંમો, માળુણં, મહામુવળે, માનુલ્લું, બાળ”, મનુસ્મ, બારાવ્, માનુસં, સવ્વસિદ્દે ત્યાંથી ચવીને પછી તે માનવ પર્યાય પામીને દીક્ષિત થશે. પછી મરણ પામીને તે બ્રહ્મલેાક નામના પાંચમાં સ્વર્ગામાં– જ્યાં જઘન્ય સાત અને ઉત્કૃષ્ટ ૧૦ દશ સાગરની સ્થિતિ છે, ત્યાં-ઉત્પન્ન થશે, ત્યાંથી ચવીને મનુષ્ય જન્મ લઈને દીક્ષાધારણ કરી મરણ પામીને જઘન્ય ૧૪ સાગર અને ઉત્કૃષ્ટ ૧૭ સત્તર સાગરની સ્થિતિ યુકત મહાશુક્ર સ્વર્ગમાં જશે, ત્યાંથી ચવીને માનવપર્યાય ધારણ કરીને દીક્ષા લઈ મરણુ પામ્યા બાદ, નવમા આનત નામના દેવલેાકમાં—યાં જધન્ય ૨૮ અને ઉત્કૃષ્ટ ૧૯ સાગરની સ્થિતિ છે ત્યાં ઉત્પન્ન થશે, ત્યાંથી ચવીને મનુષ્ય ભત્ર ધારણ કરશે, અને દીક્ષા લઇને ૧૧ મા આરણ નામના દેવલાકમાં, દેવના પચમાં ૨૦ વીસ ઉત્કૃષ્ટ ઉત્પન્ન થશે, ત્યાંની જઘન્ય ૨૦ અને ઉત્કૃષ્ટ ૨૧ એકવીસ સાગર પ્રમાણ સ્થિતિને ભાગવી કરીને ત્યાંથી ચવીને માનવ પર્યાયમાં જન્મ લઈને દીક્ષિત થશે. ત્યાં આગળ તે પેાતાનાં પાપકર્માની આલેચના અને પ્રતિક્રમણ કરી મૃત્યુ સમયે મરણ પામીને સર્વાસિદ્ધ નામના વિમાનમાં અહમિન્દ્ર થશે, ત્યાં તેત્રીસ (૩૩) સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ એવં જધન્ય સ્થિતિ છે તેને પૂર્ણ લેગવીને અર્થાત્ બધા દેવલામાં ઉત્કૃષ્ટ સ્થિતિ ભાગવીને સે હૈં તો ગળત उचट्टित्ता महाविदेहे वासे जाई अड्ढाई जहा दढपणे सिज्झहिर ५ ' ' શ્રી વિપાક સૂત્ર ૨૫૫ Page #269 -------------------------------------------------------------------------- ________________ તે સુબાહુકુમારને જીવ સર્વાર્થસિદ્ધ વિમાનથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં જે આવ્યકુલ છે તેમાં કેઈ એક કુલમાં જન્મ ધારણ કરશે પપાતિકસૂત્રમાં જે પ્રમાણે દ્રઢપ્રતિજ્ઞનું વર્ણન છે તે પ્રમાણે અહિં પણ વર્ણન સમજી લેવું. ત્યાંથી તે સિદ્ધ થશે “વૃદિર વિમલ-કેવલ રૂપી આકથી સકલ લોક અને અલકના જ્ઞાતા થશે. ‘મુ”િ સકલ કર્મોથી મુકત થશે, “પરિનિશ્વા”િ સમસ્ત કર્મોના કરેલા વિકારોથી રહિત હોવાના કારણે શીતલીભૂત થશે, અને સંનવવામાં નદિ તમામ કલેશને નાશ કરશે રજુ વં! સમणेणं जाव संपत्तणं सुहविवागाणं पढमस्स अज्झयणस्स अयमढे पण्णत्ते-ति बेमि' અહિ સુધી શ્રી સુધર્માએ જબૂસ્વામીને કહ્યું કે સિદ્ધિગતિને પામેલા શ્રમણ ભગવાન મહાવીરે હે જબૂ! સુખવિપાકના પ્રથમ અધ્યયનને પૂર્વોકત (આગળ કહેવા પ્રમાણે) ભાવ કહ્યો છે, તેમની પાસેથી જેવું સાંભળ્યું છે, તેવું જ મેં તમને કહ્યું છે. (સૂ૦ ૧૩) વિપાકશ્રુતના સુખવિપાક નામના બીજા શ્રુતસ્કંધની વિપાવન્દ્રિા ટીકાના ગુજરાતી અનુવાદમાં ‘કુવાદુમાર' નામનું પ્રથમ અધ્યયન સપૂર્ણ છે ૨ / ૧ | ભદ્રનન્દીકુમારકા વર્ણન ભદ્રનન્દ નામનું બીજું અધ્યયનવીયલ્સ ૩ પર્વ વંદુ આ બીજા અધ્યયનનું પ્રારંભનું વાકય આ પ્રમાણે છે. “શરૂ મંતે ! સમmi સાવવા મરાવી ના સંઘ सुहविवागाणं पढमस्स अज्झयणस्स अयमढे पण्णत्ते, वीयस्स णं भंते ! अज्झय શ્રી વિપાક સૂત્ર ૨૫૬ Page #270 -------------------------------------------------------------------------- ________________ 4 णस्स सुहविवागाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेण के अटे पण्णत्ते । તળ સે મુદઘ્ને ગળારે નવું નાર્ વયાસી' જમ્મૂ સ્વામીએ સુધર્માં સ્વામીને પૂછ્યું' કે હે ભદન્ત ! શ્રમણ ભગવાન મહાવીર કે જેણે સિદ્ધિગતિ પ્રાપ્ત કરી છે. અર્થાત્ સિદ્ધિગતિમાં બિરાજમાન છે, જેમણે આ સુખવિપાક નામના બીજા શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનના આ ભાવ કહ્યો છે તે સિદ્ધિગતિને પ્રાપ્ત શ્રી શ્રમણ્ ભગવાન મહાવીરે ખીજા અધ્યયનના શું ભાવ કહ્યા છે ? શ્રી સુધર્મા સ્વામી કહે છે, હે જમ્મૂ ! તે” જાહેળ તેળ સમાં તે કાલ અને તે સમયને વિષે હસમજુને પરે ધૂમઅંકને ઉખાને ધળો નવો' ઋષભપુર નામનું નગર હતું, તેમાં સ્તુપકર ડક નામના અગીચા હતા, તે અગીચામાં ધન્ય નામના યક્ષનું યક્ષાયતન (નિવાસ સ્થાન) હતું ધળવરૂ રાય ? તે નગરના અધિપતિ ધનપતિ રાજા હતા, ‘સરસરે તેવી” તેનાં રાણીનું નામ સરસ્વતી દેવી હતું. “ભુમિળમૂળ દળ નમળ बालत्तणं कलाओ य जोव्वणं पाणिग्गहणं दाओ पासाया भोग्गा य जहा સુવાદુસ' રાણીને સ્વપ્ન આવવું, રાજાને સ્વપ્નની હકીકત જણાવવી, પુત્રને જન્મ, તેનું બાળપણુ, મહેાંત્તેર કલાનું શિક્ષણ, યૌવનાવસ્થાનું આગમન, પાંચસો રાજકન્યાએ સાથે પાણીગ્રહણુ–વિવાહ, પહેરામણી મળવી, રાજમહેલેાનું નિર્માણુ, અને વિવિધ ભાગેના અનુભવ એ તમામ વાત અહિં સુખાહુકુમારનાં વર્ણન પ્રમાણે સમજી લેવું જોઇએ. ‘વર્’ વિશેષતા માત્ર એટલીજ કે, મનીજીમારે વિાવવી पामोक्खाणं पंचसयाणं रायवरकन्नगाणं पाणिग्गहणं सामिसमोसरणं सावगધમ્મ મુખ્યમવપુષ્કા' આ ધનપતિ રાજાના પુત્રનું નામ ભદ્રંનન્દી કુમાર હતું. ભદ્રંનદી કુમારનાં ધનપતિ રાજાએ પાંચસે રાજકન્યાઓની સાથે પાણિગ્રહણ કરાવ્યાં હતાં તેમાં મુખ્ય શ્રીદેવી હતાં. ભગવાન વમાન સ્વામીનું સમવસરણ થયું. ત્યારે ભદ્રનદિકુમારે તેમના પાસે ધમ સાભળીને શ્રાવકનાં ખાર ત્રતા ધારણ કર્યાં. ગૌતમ સ્વામીએ ભગવાનને ભદ્રેન દિકુમારના પૂર્વભવ વિષે પૂછ્યું; ભગવાને તેના ઉત્તર આપતાં કહ્યું કે, ‘ મહાવિદે વાસેપુંડરીળીયરી વિનયમારે વાદ તિસ્થયને હિલ્ટામિદ્ માનુસારણ્ નિદ્રે મહાવિદેહ ક્ષેત્રમાં એક પુડરીકની નગરી છે, ત્યાં તે વિજયકુમાર હતા, તેણે એક સમય યુગમાહુ તી કરને આહાર દાન આપ્યુ, તેના પ્રભાવથી તેને મનુષ્યની આયુને ખધ થયા. કૃ ને સેક્સ जहा बहुस्स जाव महाविदेहे सिज्झिहि बुज्झिहि मुच्चिहि परिनिव्वाहिइ સતુવાળમત દેહિ' પછી તે ત્યાંથી મરણ પામીને ધનપતિ રાજાની રાણી સરસ્વતી દેવીના ઉદરમાં પુત્રરૂપે અવતર્યાં, કાલાન્તરમાં તેના જન્મ થયા. તેનું નામ શ્રી વિપાક સૂત્ર ૨૫૭ Page #271 -------------------------------------------------------------------------- ________________ ભદ્રનંદી કુમાર રાખ્યું. બાકીનું તમામ વર્ણન સુબાહકુમારના પ્રમાણે જાણી લેવું, તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધિગતિને પ્રાપ્ત કરશે– સ્થતિ, મોયે આદિ ક્રિયાપદોની વ્યાખ્યા પ્રથમ અધ્યયનમાં કરેલી વ્યાખ્યા પ્રમાણે જાણી લેવી સૂ૦૧ શ્રી વિપાકશ્રતના સુખ વિપાક નામના બીજા શ્રુતસ્કન્ધની વિપાક ચન્દ્રિકા ટીકાના ગુજરાતી અનુવાદના “મનજિ” નામનું બીજું અધ્યયન સંપૂર્ણ છે ૨ ૨ છે સુજાતકુમાર કા વર્ણન સુજાત નામનું ત્રીજું અધ્યયનતદાર ૩ ૦” જે પ્રમાણે બીજા અધ્યયને પ્રારંભ કરવાને ઉદેશ્ય પ્રગટ કરે છે તે આ ત્રીજા અધ્યયનના પ્રારંભ કરવાને ઉદ્દેશ્ય સમજી લે. સુધર્મા સ્વામી જંબૂ સ્વામીને કહે છે કે જમ્મુ “તેvi વચ્ચે તે સમજી તે કાલ અને તે સમયને વિષે વારંવાર વિરપુર નામનું એક નગર હતું. ‘મારમ ' તેમાં મરમ નામનો એક સુન્દર અને સર્વ ઋતુઓમાં સુખ આપે તે સુખદાયિ બગીચે હતે, “વીરનો નવો’ વીરસેન યક્ષનું યક્ષાયતન હતું, “વીર રામ યા’ અને વીરકૃષ્ણમિત્ર નામના ત્યાંના રાજા હતા. “સિરાવી તેમનાં રાણીનું નામ શ્રીદેવી હતું, “મુના, મારે તેના એક કુમારનું નામ સુજાત હતું. “વસિ પામજવા રવUTI ’ તે સુજાત કુમારના વિવાહ બલશ્રી આદિ ૫૦૦ રાજકન્યાઓના સાથે કર્યા હતા. “સામી સમો સર ભગવાન મહાવીર સ્વામી વિહાર કરતા કરતા ત્યાં આગળ આવ્યા. નગરનાં તમામ માણસે-રાજા સહિત પ્રજા -સૌ મળીને પ્રભુને વંદન કરવા માટે આવ્યા, રાજકુમાર પણ આવ્યા ધર્મ ઉપદેશ સાંભળીને સૌ માણસે પાછા પિતાના સ્થાન પર ગયા. ‘કુમકુછી ” ગૌતમ સ્વામીએ પ્રભુને સવિનય તે સુજાત કુમારના પૂર્વભવની વાત પૂછી ત્યારે ભગવાને તેના પૂર્વભવને હકીકત આ પ્રમાણે કહી બતાવી કે “યારે જ ઈષકાર નામનું એક નગર હતું. તેમાં “કસમ વિહો કાષભદત્ત ગાથાપતિ રહેતા હતા, શ્રી વિપાક સૂત્ર ૨૫૮ Page #272 -------------------------------------------------------------------------- ________________ તેણે “ગુરુ મારે પરમ પુષ્પદત્ત અણગારને આહારદાન આપ્યું હતું, તેના પ્રભાવથી તેણે “માગુHISા નિવેદ્ધ મનુષાયુને બંધ કર્યો, ત્યાં પિતાનું આયુષ્ય પુરૂં કરી “૩ષા ” આ ભવમાં તે સુજાતકુમાર થયા છે “નાર મહાવિ સિનિહિ તે ભવિષ્યમાં મહાવિદેહ ક્ષેત્રમાં મુક્તિલાભ કરશે. (સૂ૦ ૧) છે ત્રીજું અધ્યયન સંપૂર્ણ છે ૨ ૩ . સુવાસમારકા વર્ણન સુવાસવ નામનું ચોથું અધ્યયન “વફથસ ૩ ચોથા અધ્યયનું પ્રારંભ વાક્ય કહેવું જોઈએ, તે કાલ તે સમયને વિષે “વિનયપુર વિજયપુર એ નામથી પ્રસિદ્ધ સુરમ્ય એક નગર હતું. “i as તેમાં ઘણાજ પ્રાચીન અને સુંદર બગીચેહતે તેનું નામ નંદનવન હતું, યોગ કરવો તેમાં અશોક ચક્ષનું ચક્ષયતન–નિવાસ સ્થાન હતું. પાસ થયા તે નગરના રાજાનું નામ વાસવદત્ત હતું, “જી ” તેને કૃષ્ણાદેવી નામના રાણી હતાં. ‘કુવારે મારે રાજા અને રાણું એ બન્નેના પ્રાણના આધાર રૂપ એક પુત્ર જેનું નામ સુવાસકુમાર હતું, “મારામોવવા પંચના પાળિ નાવ પુત્રમો તેને વિવાહ ભદ્રા આદિ પાંચસે રાજકન્યાઓની સાથે કર્યો હતે. એક સમય શ્રમણ ભગવાન મહાવીર વિહાર કરતા થકા આ નગરના બગીચામાં પધાર્યા. ભગવાનનું આગમન સાંભળીને નગરના રાજા અને પ્રજા સૌ મળીને પ્રભુનાં દર્શન કરવા ગયા. રાજપુત્ર પણ સાથે ગયા, સૌને પ્રભુએ ધર્મનો ઉપદેશ આપે, પછી ઉપદેશ સાંભળી સૌ પિતાના સ્થાન પર પાછા આવ્યા પછી ગૌતમે તે રાજપુત્રના પૂર્વભવ વિષે પ્રભુને પૂછ્યું ત્યારે પ્રભુએ કહ્યું કે “જોવી જયરા” કૌશાંબી નગરી હતી. “બાપા Rા ધનપાલ નામના ત્યાંના રાજા હતા, “સમીમદે મારે હિસ્ટામિg? તેણે કઈ એક સમયને વિષે વૈશ્રમણભદ્ર મુનિને આહાર-દાન દીધું, તેના પુણ્યપ્રભાવથી મનુષ્ય આયુને તેણે બંધ કર્યો, પછી તે “૬ ૩unળે નવિ સિન્ડે મરણ પામીને હાલ આ નગરમાં રાજાના સુવાસવ કુમાર નામથી પુત્ર ઉત્પન્ન થયા છે, તે આ ભવમાં તમામ કર્મોને નાશ કરી સિદ્ધ-મુકિતગામી થશે. છે એથું અધ્યયન સંપૂર્ણ છે ૨ો ૪ શ્રી વિપાક સૂત્ર ૨૫૯ Page #273 -------------------------------------------------------------------------- ________________ મહાચન્દ્રકુમાર કા વર્ણન જિનદાસ નામનું પાંચમું અધ્યયન ‘પંચમસ વવવો૦’ અહીં આ પાંચમા અધ્યયનના ઉપક્ષેપ કહેવા જોઇએ, તે કાલ અને તે સમયને વિષે, ‘સૌગંધિયા પરી’ સૌગન્ધિકા નામની નગરી હતી, ‘ળૌછાતેને ગુપ્તાને' નગરીની બહાર નીલાશેક નામના પ્રાચીન ઘણાજ સુંદર એક ખગીચા હતા ‘મુળાનો નવો’ તેમાં સુકલયક્ષનું યક્ષયતન હતું ‘બહિયો રચા’ ત્યાંના રાજાનું નામ અપ્રતિદ્વૈત હતું, ‘મુજ્જા લેવી તેનાં રાણીનું નામ સુકૃષ્ણાદેવી હતું, મન્વં મારે’ રાજાના કુંવરનું નામ મહાચદ્રકુમાર હતું, “બદ્દતત્તા મારિયા તેની ભાર્યાનું નામ અહુ દત્તા હતું, ‘નિવાસે। પુત્તો' અત્તાના ઉદરથી પુત્ર ઉત્પન્ન થયે તેનું નામ જિનદાસ રાખ્યુ હતુ, ‘તિસ્થયાગમાં” કાલાન્તરમાં વિહાર કરતા કરતા ત્યાં શ્રી તીર્થંકર વીર પ્રભુનું સમવસરણ થયું. આગળ કહેલા અધ્યયન પ્રમાણે તમામ નગર નિવાસી નર–નારી તથા રાજા પ્રભુને વંદના કરવા માટે તે બગીચામાં આવ્યા. પ્રભુએ તેમને ધર્મના ઉપદેશ આપ્યા, જિનદાસ પશુ સૌની સાથે ખગીચામાં ધ-ઉપદેશ સાંભળવા માટે આવ્યા હતા ધર્મના ઉપદેશ શ્રવણુ કરીને તેને પણુ અપૂર્વ આનંદ આવ્ય. નિવાસ જુથ્થમવો' ગૌતમ સ્વામીએ પ્રભુને તેના પૂર્વભવ વિષે પૂછ્યું, ત્યારે તે કુમારના પૂર્વભવ વિષયની હકીકત પ્રભુએ કહી કે ‘ મનિયાયરી - મધ્યમિકા નામની નગરી હતી, ત્યાંના મેદરો રા’ મેઘરથ નામના રાજા હતા, ‘મુદ્રમ્પે ગળવારે પરિમિત્ ના સિદ્ધ' તેણે સુધમાં મુનિને આહાર-દાન દીધું તેથી મનુષ્યના આયુષ્યને તેણે બંધ કર્યાં પછી તે મૃત્યુ પામીને અહિં જિનાસ થયા છે. હવે તે આ ભવમાં જ સિદ્ધ થયા. (સૂ॰ ૧) ૫ પાંચમુ અધ્યયન સંપૂર્ણ ॥ ૨ ॥ ૫ ॥ શ્રી વિપાક સૂત્ર ૨૬૦ Page #274 -------------------------------------------------------------------------- ________________ વૈશ્રવણકુમાર વર્ણન ધનપતિ નામનું છઠું અધ્યયનછસ કહેવો” છઠ્ઠા અધ્યયનનું પ્રારંભ વાકય–તે કાલ તે સમયને વિષે “બાપુજે રે રેયાસ ૩ના કનકપુર નામનું એક નગર હતું, શ્વેતાશક નામને ત્યાં બગીચે હતે, “વીમો નવો વીરભદ્ર યક્ષનું ત્યાં યક્ષાયતન હતું, જિયવંતો રાજા કુમદા તેવી તેમજ મારે કુવો ” ત્યાંના રાજા પ્રિયચંદ્ર હતા, તેમનાં રાણીનું નામ સુભદ્રા દેવી હતું, વૈશ્રવણકુમાર યુવરાજ હતા. “સિરવી પાવામાં પણ વાવના પાળિખ તેના પાણગ્રહણ સંસ્કાર પાંચસે (૫૦૦) ઉત્તમ રાજાઓની કન્યાઓની સાથે થયા હતા. તેમાં મુખ્ય શ્રીદેવી હતાં. ‘તિઘારામ ધa gવરાપુ ના પુત્રમો’ કેટલેક સમય ગયા પછી ભગવાન વીર પ્રભુ ત્યાં પધાર્યા, વૈશ્રવણ કુમારને એક પુત્ર હતો જેનું નામ ધનપતિ હતું, તેનાં-પૂર્વભવ વિષે ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું ત્યારે ભગવાને આ પ્રમાણે કહ્યું, ‘બળવા જારી મિત્તે યા સંપૂતિવિના મારે રિમિg ગાવ હિ” મણિપદા નામની એક નગરી હતી, ત્યાંના રાજાનું નામ મિત્ર હતું. તેણે સંભૂતિવિજય મુનિરાજને આહાર દાન આપ્યું, તેના પ્રભાવથી તેને મનુષ્યની આયુને બંધ થયું. તે મરણ પામીને હાલમાં તે ધનપતિ થયું છે, તે આ ભવમાં સિદ્ધ થશે. (સૂ૦ ૧) છે છઠું અધ્યયન સંપૂર્ણ ૨ ૬ . શ્રી વિપાક સૂત્ર ૨૬૧ Page #275 -------------------------------------------------------------------------- ________________ મહાબલકુમાર કા વર્ણન મહાબલ નામનું સાતમું અધ્યયનસત્તમસ ઉજવો” સાતમા અધ્યયનનું પ્રારંભ વાકય–તે કાલ અને તે સમયને વિષે “માપુર જય મહાપુર નામનું એક નગર હતું, “જ્ઞાસાને ઉના તેમાં રકતાશક નામને સુંદર પ્રાચીન બગીચો હતે, પાછો નવરવો તેમાં રકતપાલ નામના યક્ષનું યક્ષાયતન હતું તે “વ રાયા તે નગરના રાજાનું નામ બલ હતું, ‘સુમરા તેવી’ તેમનાં સુભદ્રા નામનાં રાણી હતાં. “મહાવજી મારે મહાબલ નામના કુમાર હતા; “ત્તરપાકવવા પંચનારાયવરવાળા girળri ” રાજાએ પાંચસે (૫૦૦) રાજાઓની કન્યાઓની સાથે તેને વિવાહ કર્યો હતો. તે પાંચસે રાણીઓમાં રકતવતી મુખ્ય હતી. ‘તિથચામ” કાલાન્તરમાં વિચરતાવિચરતા ભગવાન તીર્થકર મહાવીર પ્રભુ ત્યાં પધાર્યા. પછી સૌએ પ્રભુ પાસે જઈને ધર્મ ઉપદેશ રૂપી અમૃત પાન કર્યું. ‘gવમ પુછા” મહાબલ કુમારના પૂર્વભવ વિષે ગૌતમ સ્વામીએ પ્રભુને પૂછ્યું ત્યારે પ્રભુએ કહ્યું “મણીપુર ગરમાણપુર નામનું એક નગર હતું, “જાગ માદાવ” ત્યાં નાગદત્ત નામના એક ગાથાપતિ રહેતા હતા, તેણે “જે સારે વહorfમા નાવસિદ્ધ” ઈન્દ્રદત્ત નામના મુનિરાજને આહારદાન કર્યું, તે પુણ્યથી તેને મનુષ્યના આયુષ્યને બંધ થયે, પછી તે મરણ પામીને અહિં મહાબલ થયેલ છે, આગળ પર દીક્ષા લઈને આ ભવમાં મુકિતને લાભ મેળવશે. (સૂ) ૧) આ સાતમું અધ્યયન સંપૂર્ણ છે ૭ શ્રી વિપાક સૂત્ર ૨૬૨ Page #276 -------------------------------------------------------------------------- ________________ મહાબલકુમાર કા વર્ણન ભદ્રનન્દીકુમાર નામનું આઠમું અધ્યયનગફ્ટમસ ઉજવે આઠમા અધ્યયનનું પ્રારંભ વાક્ય-સુઘi mયાં સુષ નામનું નગર હતુ “વામને ઉનાળે” તેમાં દેવરમણ નામને બગીચે હતે. વીરેનો ગરવ” વીરસેન યક્ષનું તેમાં યક્ષાયતન હતું, “ગગુણો આયા” ત્યાંના રાજાનું નામ અર્જુન હતું, “જાવ તેવી” તેનાં રાણીનું નામ રકતવતી હતું, “મiી કુમારે અને ભદ્રનંદી નામે કુમાર હિતે, “જિરીવાવમાં પંચરાવUTI પાળના રાજાએ કેટલાક સમય પછી તેનો વિવાહ પાંચસે રાજકન્યાઓની સાથે કરાવ્યું હતું, તે તમામ સ્ત્રીઓમાં મુખ્ય શ્રીદેવી હતા. “વાવ પુત્રમો ” ગૌતમ સ્વામીએ પ્રભુને તેના પૂર્વભવ વિષે પૂછ્યું, તે ભગવાને તેને પૂર્વભવ આ પ્રમાણે કહ્યો, “મહાધરે રે’ મહાઘેષ નામનું નગર હતું. “ધર્મોને માદાર ત્યાં ધર્મશેષ નામના ગાથા પતિ રહેતા હતા, પણ મારે પરામિણ નાવે સિદ્ધતેણે ધર્મસિંહ નામના એક મુનિને આહારદાન દીધું તેના વડે તેને મનુષ્યના આયુને બંધ થયા પછી તે મરણ પામીને ભદ્રનંદીકુમાર થયા છે. તે આ ભવમાં દીક્ષા લઈને સિદ્ધ થશે. (સૂ૦ ૧) આઠમું અધ્યયન સંપૂર્ણ ૮ શ્રી વિપાક સૂત્ર Page #277 -------------------------------------------------------------------------- ________________ મહાચન્દ્રકુમારકા વર્ણન મહાચન્દ્ર નામનું નવમું અધ્યયન ॥ ૯॥ નમાં સવો' આ નવમા અધ્યયનનું પ્રારંભ વાકય-ચણા ાયરી'ચંપા નામની નગરી હતી.‘પુનમદ્દે છગ્ગાને' તેમાં પૂણ ભદ્ર નામના બગીચે હતા, તેજુળમી નવો’. અગીચામાં પૂર્ણ ભદ્ર નામના યક્ષ રહેતેા હતેા, વડા રાયા’રાજાનુ’ નામ દત્ત હતું, ‘સરૂં તેવી' અને તેમનાં રાણીનુ નામ દત્તવતી હતું, મચંતે કુમારેનુવરાયા’ મહાચદ્રકુમાર યુવરાજ હતા. ‘સિòિતાવામોવાળ પંચાયાવાળું ? તેના પાંચસેા રાજકન્યાઓના સાથે વિવાહ થતા હતા, તેમાં શ્રીકાન્તા મુખ્ય હતી. ‘નાવ ડુમો’. જ્યારે તીર્થંકર શ્રી વીરપ્રભુ વિહાર કરતા કરતા ત્યાં આવ્યા ત્યારે ગૌતમ સ્વામીએ પ્રભુને યુવરાજના પૂર્વભવ વિષે પૂછ્યું ત્યારે પ્રભુએ યુવરાજના પૂર્વભવને ઇતિહાસ આ પ્રમાણે કહ્યો-તિનિચ્છા ાયરી ચિકિત્સિકા નામની નગરી હતી. તેમાં ‘નિયમપૂરાયા’જિતશત્રુ નામના રાજા હતા, તેણે ધર્મ વિડ બળવારે રિમિÇ નાવ સિદ્ધે ’ એક સમય ધર્માંવિતિ અણુગારને માહાર–દાન દીધું. તેના વડે તેને મનુષ્યના આયુષ્યના બંધ થયે. પછી તે મરણુ પામ્યા અને તે આ નગરમાં મહાચ થયા છે તે હવે ભવિષ્યમાં દીક્ષા લઈને આ ભવમાં મુકિતને લાભ કરશે. (સૂ॰ ૧) 4 નવમું અધ્યચન સંપૂર્ણ ! ૯ u શ્રી વિપાક સૂત્ર ૨૬૪ Page #278 -------------------------------------------------------------------------- ________________ વરદત્તકુમારકા વર્ણન વરદત્ત નામનું દશમું અધ્યયનનg fસમક્ષ રજોદશમાં અધ્યયનના ઉક્ષેપ આ પ્રમાણે છે જંબૂ સ્વામીએ સુધમાં સ્વામીને પૂછ્યું કે ભદન્ત ! સિદ્ધ ગતિને પ્રાપ્ત ભગવાન મહાવીરે સુખવિપાક નામના બીજા શ્રુતસ્કંધના નવમા અધ્યયનના એ ભાવ પ્રરૂપિત કર્યા છે તે તે શ્રમણ ભગવાન મહાવીરે આ દસમા અધ્યયનના ભાવ શું પ્રરૂપિત કર્યા છે ? સુધમાં સ્વામી કહે છે કેવં વધુ વં” હે જણૂ! “તેÉ તે સમvi'તે કાલ તે સમયને વિષે F T M હોલ્યા” સાકેત નામનું નગર હતું, હાલમાં તેનું નામ અયા છે. 'उत्तरकुरु उज्जाणे पासमियो जक्खो मित्तणंदी राया सिरिकंता देवी वरदत्ते कुमारे' તેમાં ઉત્તરકુરૂ નામને બગીચે હતું, પાર્શ્વયુગ નામના યક્ષનું તે યક્ષાયતન (નિવાસસ્થાન) હતું,મિત્રનદી નામના તે નગરના રાજા હતા. તેમનાં રાણીનું નામ શ્રીકાંત હતું, અને કુમારનું નામ વરદત્ત કુમાર હતું. વિરસેvirajમોરવા પંચાયવા પાપ દvi, તિથwામvi RાવધH gવમવો' વરદત્તકુમારને મિત્રનંદી રાજાએ વીરસેના પ્રમુખ પાંચ રાજકન્યાઓના સાથે વિવાહ કરી દીધું. એક વખત વિહાર કરતા કરતા તીર્થકર મહાવીર પ્રભુ ત્યાં આગળ પધાર્યા, ત્યારે તેમને ઉપદેશ સાંભળી વરદત્ત કુમારે તેમની પાસે શ્રાવકના બાર ૧૨ વ્રત ધારણ કર્યા, પછી ગૌતમ ગણધરે પ્રભુને વરદત્તના પૂર્વભવ વિષે પૂછયું, ત્યારે પ્રભુએ કહ્યું–‘ સવારે ઘરે વિમઝ વાદ राया धम्मरुई अणगारे पडिलाभिए समाणे माणुस्साउए निबद्धे इह उप्पण्णे' શદ્વાર નામનું નગર હતું, તેમાં વિમલવાહન નામના રાજા હતા, તેણે ધર્મરૂચિ નામના એક મુનિને આહાર આવ્યા તેના પુણ્યથા મનુષ્યના આયુના બ ધ કયા મનુષ્યના આયુને બંધ કરી ત્યાંથી મરણ પામી મિત્રનંદી રાજાને ત્યાં વરદત્ત કુમાર થયા છે. “તે નહીં મુરાદુના કુમાર ચિંતા નાવ પન્ના ધ્વંતરે તો નાવ સંવર તો મદાર રાવ સિદિ બાકીનું વર્ણન સુબાહકુમારના પ્રમાણે જાણી લેવું. યાવત્ દીક્ષા લઈને પ્રથમ સ્વર્ગમાં જશે, સૌધર્મ સ્વર્ગથી લઈને ત્રીજા સનમાર, પાંચમાં બ્રહાલેક સાતમું–મહામુક, નવમું-આનત, એવું અગીઆરમું-આરણ, તે સ્વર્ગમાં જન્મ ધારણ કરશે, પછી એક એક સ્વર્ગથી કરીને વચ્ચમાં વચ્ચમાં માનવ પર્યાયને ધારણ કરશે અને દીક્ષા ધારણ કરશે–આ તમામ હકીકત સુબાહકુમાર પ્રમાણે સમજી લેવી. અન્તમાં તે સર્વાર્થસિદ્ધમાં જશે, ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં જે આઢય-સંપન્ન કુલ હશે તેવા કોઈ એક કુળમાં ઉત્પન્ન થઈ દીક્ષા લઈનેતપ-સંયમની આરાધના કરી મૃત્યુના અવસરે મરણ પામીને સિદ્ધગતિને પ્રાપ્ત કરેશે. શ્રી વિપાક સૂત્ર ૨૬૫ Page #279 -------------------------------------------------------------------------- ________________ ગ્યારહ અંગકા વર્ણન સુધમાં સ્વામી આ અધ્યયનને ઉપસંહાર કરીને શ્રી અંબૂ સ્વામીને કહે છે 'एवं खलु जंबू ! समणेणं जाव संपत्तेणं मुहविवागाणं दसमस्स अज्झयणस्स યમદે પwારેહે જખૂશ્રમણ ભગવાન મહાવીર જે સિદ્ધગતિને પામ્યા છે તેમણે સુખવિપાક નામના શ્રુતસ્કંધના આ દસમા અધ્યયનને આ વરદત્તના આખ્યાન રૂપ ભાવ પ્રકટ કર્યા છે શ્રી સુધસ્વામીના આ પ્રકારનાં વચન સાંભળીને શ્રી જમ્મુસ્વામી સવિનય તેમના વચનમાં શ્રદ્ધા પ્રદર્શિત કરીને બોલ્યા ‘સે મંતે 2 " હે ભદન્ત! આપે કૃપા કરીને જે સંભળાવ્યું છે તે આજ પ્રમાણે છે-સત્યજ છે, એ સુખવિપાકશ્રુતસ્કંધમાં જે આ દસ અધ્યયને પ્રરૂપિત કરેલાં છે તે યથાર્થ–સત્ય છે અને શ્રદ્ધા રાખવા યોગ્ય છે. “જમુદેવાય કૃતદેવતાને નમસ્કાર થાઓ, વિવાનુયો સુચારવંધા વિપાકતના બે 2 કૃતસકંધ છે. વિવાનો એ મુદ્દવિવારે ર” (1) દુઃખવિપાક શ્રુતસ્કંધ અને (2) બીજો સુખવિપાક શ્રુતસ્કંધ, “તથ સુવિવારે રાજયના Uાર પ્રથમ શ્રુતસ્કંધના ૧૦-દસ અધ્યયન છે. આવી જ રીતે બીજા શ્રુતસ્કંધના પણ 10 અધ્યયન છે. આ તમામનુ વર્ણન પ્રાયઃ એક સરખું જ છે. 1 દુ:ખવિપાક શ્રુતસ્કંધમાં પાપકર્મોના વિપાકનું વર્ણન છે. 2 તથ સુખવિપાક શ્રુતસ્કંધમાં પુણ્યકર્મના વિપાકનું વર્ણન છે. “વાસુ વિશે નિંતિ છવં યુરિવાજેવિ " આ બન્ને કૂતરક દસ-દસ (10-10) દિવસમાં વાંચવામાં આવે છે. તેણે ના માર” બાકીનું વર્ણન આચારાંગ સૂત્ર પ્રમાણે સમજી લેવું “ઘરમાં ગં સમi” 11 અગીઆરમું અંગ વિપાકક્ષત સમાપ્ત થયું. “આ પ્રમાણે વિપાકકૃતના વિપાકચન્દ્રિકા ટીકાને “ગુજરાતી ભાષાનુવાદ સંપૂર્ણ થયે છે શ્રી વિપાક સૂત્ર