________________
ભાવાર્થ-શ્રીજબૂસ્વામી શ્રીસુધર્માસ્વામી પાસેથી દુઃખવિપાક શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનનો ભાવ યથાવત્ સાંભળીને દ્વિતીય- બીજા અધ્યયનનાં ભાવને સાંભળવાની ઉત્કંઠા થવાથી તેમને પૂછવા લાગ્યા કે–હે ભદન્ત ! દુખવિપાકનામક શ્રુતસ્કંધના આ બીજા અધ્યયનનો ભાવ શું છે? ત્યારે શ્રી સુધર્માસ્વામી કહે છે કે-હે જખૂ! તે કાળ અને તે સમયને વિષે આકાશને સ્પર્શ કરે તેવા બહુજ ઉંચા મહલ અને માનવમેદનીથી ભરપૂર એક વાણિજગ્રામ નામનુ નગર હતું, જ્યાં પ્રજાને તમામ પ્રકારનાં સુખ અને આનંદ મળતાં હતાં, કોઈ પ્રકારે કોઈ પણ માણસ દુ:ખી ન હતું, તેમજ તે નગરની પ્રજાને પિતાના રાજવી તરફથી પણ કઈ પ્રકારે દુખ ન હતું, તેમજ પરરાજય અર્થાત્ બીજા રાજ્ય તરફને પણ ભય ન હતો. પ્રજાને ધન-ધાન્ય આદિ તમામ પ્રકારની વ્યક્તિઓને ખેટ ન હતી. તે નગરના ઈશાન કોણમાં “ દૂતીપલાશ” નામનો એક બગીચે, હતે, તે ઘાજ પ્રાચીન હતું, દરેક પ્રકારનાં વૃક્ષોથી અને છ ઋતુઓની શોભાથી હમેશાં તે શાભર્યો હતો. ત્યાં સુધમનામના એક વ્યંતરદેવનું નિવાસસ્થાન હતું. તેની શોભા પપાતિકસૂત્રમાં વર્ણવેલ પૂર્ણભદ્ર ચિત્ય જેવી જ હતી (સૂ૦૧)
કામદવા વેશ્યાના વર્ણન
તર્થ if” ઇત્યાદિ.
તરથ ” ત્યાં “વાળિયા ” વાણિજગ્રામ નગરમાં “મિત્તે “ યા દેત્યા” મિત્ર એ નામથી પ્રસિદ્ધ એક રાજા હતા. ‘તવ્ય ” ત્યાં “મિરસ
જો ઉત્તરી ના સેવો થા” તે મિત્ર રાજાને શ્રી નામની રાણી હતી. “વઘurગો” તેનું વર્ણન ઓપપાતિકસૂત્રના ( ૧૨મા ) બારમા સૂત્રમાં ધારિણી દેવીનું જે પ્રમાણે વર્ણન કરેલું છે તે જ પ્રમાણે આ શ્રી-નામની રાણીનું વર્ણન સમજી લેવું.
તવ્ય " વાળવાને કયા નામે જાવ ત્યા” તે વાણિજગ્રામ નગરમાં કામધ્વજા નામની એક ગણિક–વેશ્યા રહેતી હતી. “ગી-બાવ–સુવા ' તે અહીન યાવત્ સુરૂપ હતાં. આ સથળે ‘ના’ શબ્દથી “હીરyourqવંતિसरीरा, लक्खणवंजणगुणोववेया, माणुम्माणप्पमाणपडिपुण्णसुजायसव्वंगसुंदरंगी, સહિતના વંતા સિTI ગુરવ આ ઉપર કહેલાં પદ ગ્રહણ કરવામાં આવ્યાં છે. તેમને અર્થ આ પ્રમાણે છે :- લક્ષણની અપેક્ષાએ અહીન અર્થાત્ સમસ્ત લક્ષણોથી યુક્ત, તથા સ્વરૂપની અપેક્ષાએ પરિપૂર્ણ અર્થાત્ - હુવતા-દીર્ઘતા
શ્રી વિપાક સૂત્ર