SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ વાણિજગ્રામ નગરકા વર્ણન દ્વિતીય અધ્યયન શ્રીજબૂસ્વામી, દુઃખવિપાક ગ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનમાં આવેલા સપૂર્ણ અર્થ સાંભળીને, બીજા અધ્યયનને સાંભળવાની ઉત્કંઠાથી શ્રી સુધર્મા સ્વામીને પૂછે છે“ઘરૂ અંતે !ઇત્યાદિ. !' હે ભદન! “શરૂ ” જે “સમi નાવ સં ” શ્રમણ ભગવાન મહાવીરે કે જેણે સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરેલ છે તેણે “સુવિધાના ” દુઃખવિપાક-નામના પ્રથમ શ્રુતસ્કંધના “તમે યાસ’ પ્રથમ અધ્યયનને પૂર્વોકત અર્થ પ્રતિપાદન કર્યો છે તે “અંતે હે ભદન્ત! સુવિવાળા હોવા ગણરાજાસ” આ દુઃખવિપક શ્રુતસ્કંધના બીજા અધ્યયનને સમજી નવ સંઘ તે શ્રી શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ કે જે સિદ્ધગતિ નામના સ્થાનને પ્રાપ્ત થઈ ચુકયા છે તેણે જે ય શું ભાવ પ્રતિપાદન કર્યો છે? તy of મુદm Mri” આ પ્રકારના શ્રીજબૂસ્વામીના પ્રશ્નને સાંભળીને સુધમાં સ્વામી અણગાર “નવૂ-બાર જખ્ખસ્વામી અણુગાર પ્રતિ ‘પર્વ વવાણી" આ પ્રમાણે છેલ્યા- “તેur i તે સમgi” તે કાળ અને તે સમયને વિષે વાળવાને જાઉં રે દોથા” વણિજગ્રામ નામનું એક નગર હતું “દ્ધિથિનિયમિ’ જે નગરમાં આકાશને સ્પર્શ કરે તેવા ઘણા ટામેટા ઉંચા મહેલે હતા, અને જે ઘણુ માણસેથી પરિપૂર્ણ હતું, જ્યાં પ્રજા હમેશાં ચંચળતારહિત, તથા સ્વચક અને પરચક્રના ભયથી રહિત હતી, જે ધન-ધાન્ય આદિ મહાન અદ્ધિથી ભરેલું હતું. ‘ત વાળ મરણ ઉત્તરપુરિયને વિલીમા” તે વાણિજગ્રામ નગરના ઇશાન કોણમાં “દૂષા ઉનાળે યા” એક “દૂતીપલાસ” નામને બગીચે હતા “તથ if Qરૂપાસે મુમના નવ8 નવાગાળે થા’ તે બગીચામાં સુધર્મ નામના વ્યન્તર દેવનું એક રહેવાનું સ્થાન હતું. “વાગો તેનું વર્ણન ઓપપાતિકસુત્રમાં * જિરાફv ઈત્યાદિ પદે વડે કરેલ પૂર્ણભદ્ર સૈન્યના વર્ણન પ્રમાણે સમજી લેવું. શ્રી વિપાક સૂત્ર
SR No.006439
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy