________________
તે સૌએ પરસ્પર મલીને એ વિચાર નિશ્ચય કર્યો છે કે અમારી પુત્રીઓનાં સુખમાં વિન કરનારી એ સ્યામાદેવી રૂપ જે કાંટે છે–તે કઈ પણ ઉપાયથી જેમ બને તેમ જલદીથી કાઢી નાખવું જોઈએ તેથી હે નાથ! તે લેકે મને કયારે કમેને મારી નાખશે તે કહી શકતી નથી, તેથી મારું મન ચિંતાતુર છે. અને કેઈ પણ સ્થળે મનને શાંતિ થતી નથી. તે કારણથી જ મારી આ દશા થઈ છે. ( સૂત્ર ૫)
તd i ? ઈત્યાદિ.
‘ત ” શ્યામાદેવી પાસેથી આ પ્રકારના સમાચાર સાંભળ્યા પછી જે જે જાયા” તે સિંહસેન રાજા સામં હિં? શ્યામા દેવીને “વં વાસ” આ પ્રમાણે બોલ્યા “મા i તમે ઢવાણgવા ગોર નાવિજ્ઞાાદ હે દેવાનુપ્રિયે! તમે ઉદાસ થશે નહિ અને આdયાન પણ કરશે નહિ. “હું ઘi તા બાઈક ન तव णस्थि कुत्तो वि सरीरस्स आवाहे वा पवाहे वा भविस्सइ तिकटु ताहिं
ટાદ નાવ સમાસાસરુ” હું એવા પ્રકારને પ્રયત્ન કરીશ કે જેથી કરીને તમારા શરીરને કેઈ પણ પ્રકારથી કઈ પણ દ્વારા જરા પણ પીડા નહિ થઈ શકે. આ પ્રમાણે. પ્રિય અને હિંમત ભય વચન દ્વારા રાજાએ શ્યામા દેવીને આશ્વાસન આપ્યું. “સના નિત્તા તો નિવરવા આશ્વાસન આપીને પછી તે રાજા ત્યાંથી ચાલ્યા આવ્યા. “ફિનિવમિm હુંવિરપુર દારૂ પોતાના સ્થાન પર પાછા આવતાં જ તેણે કરીને પિતાની પાસે બોલાવ્યા “અદાવત્તા પર્વ વઘાસી’ અને બેલાવીને આ પ્રમાણે કહ્યું કે “છે તુજે રેવાણુળયા’ દેવાનુપ્રિય ! તમે સૌ આથી જાઓ અને “સુપરૂ નચરણ દિયા પરથિને વિલીમાં T માં ભારણું રે સુપ્રતિષ્ઠ નગરના બહાર પશ્ચિમ દિશા તરફના ભાગમાં એક મેટી ભારે કૂટ આકાર વાળી શાળા જે પર્વતના શિખરનાં બરાબર હોય,
મારવંમ સંનિષિ નર જાના” તથા જેમાં સેંકડે સ્તંભ લાગેલા હોય અને તે સ્થળ જેનારના ચિત્તને પ્રસન્ન કરનારી હોય, જેવા લાયક હોય, જેનું રૂપ
શ્રી વિપાક સૂત્ર
૨૧૭