________________
એક જીજ્ઞાસા જાગી, અને તેણે પ્રભુને ફરીથી પ્રશ્ન કર્યો કે ભદન્ત! તે શકટ દારક એ સુદર્શનાસહિત મરણ પામીને ત્યાંથી કયાં જશે? અને કયાં ઉત્પન્ન થશે? ભગવાન કહે છે કે હે ગૌતમ ! આજેજ દિવસના ચોથા પ્રહરમાં લોઢાની બનાવેલી તપાવેલી અગ્નિ જેવી સ્ત્રી અને પુરુષની પુતલીનું આલિંગન કરતા થકા મરણ પામશ અને રત્નપ્રભા નામની પૃથિવીના નરકમાં નારકીની પર્યાયમાં ઉત્પન્ન થશે ત્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ સાગરોપમપ્રમાણે પૂરી કરીને પછી તે રાજગૃહ નગરમાં ચાંડાલના કુળમાં જુગલ-છેડલાં રૂપથી ઉત્પન્ન થશે. ત્યાં તેના માતા-પિતા ૧૧ અગીઆર દિવસ પૂરા થતાં બારમા દિવસે તેનું પૂર્વનું નામ શકટ તથા સુદર્શન રાખશે પ્રથમના જન્મમાં એ બને જુદા-જુદા રૂપમાં હતા. આ જન્મમાં તે ભાઈ-બેન થશે (સૂ ૧૨)
તy i ?” ઈત્યાદિ.
તe ” પછીથી “તે સાથે રાજ તે શકટ દારક ‘ક્ષુવવામા પિતાનું બાલજીવન પૂરું થયા પછી જ્યારે ‘નેવળગમguસે યુવાવસ્થામાં આવશે ત્યારે મારું ગામશે વાવિ વિક્ષરૂ પૂર્ણરૂપથી ભેગભેગવવામાં સમર્થ થઈ જશે, તથા “તy i મુરિસUTT રિ વારિયા ઉષ્ણુવત્સલામા વિઘારિજયપત્તા નેવ્વામggT તે સુદર્શના કન્યા પણ બાલ અવસ્થા પૂરી કરી જ્યારે યૌવન અવસ્થાને પ્રાપ્ત થશે તે સમય તેને પિતાની યુવાવસ્થાનું ભાન–જ્ઞાન થઈ જશે અને તે “જે જેaોઇ જ સ્ત્રાવ ષદિા દિકરી ચાર મવિસ” રૂપ, યૌવન અને લાવણ્યથી યુક્ત થઈને તે ધણી જ સુન્દર શરીરવાળી બની જશે. “તy i ? તારે દ્વારy” તે શકટ દારક “મુસિTTP” આ સુદર્શન નાના “બ જ જેવા ય ટાવઇviળ અને તે અનુપમ રૂપમાં, યૌવનમાં અને લાવણ્યમાં પુછણ ૪મૂછિત થઈને, વૃદ્ધ થઈને, ગ્રથિત થઈને, અગ્રુપપન્ન બનીને “રિસાઇ મનાઇ સદ્ધિ ૩iારું માનુલ્સારું મામેરું મુંનમાળે વેરિસરૂ તે પિતાની બેન સુદર્શનાની સાથે ઉદાર મનુષ્ય સંબંધી કામભાગોને ભેગવશે. (સૂ૦ ૧૩)
શ્રી વિપાક સૂત્ર
૧૫૫