________________
‘સમઢે હું મંતે' ઇત્યાદિ.
ગૌતમ સ્વામી ફરીથી શ્રમણ ભગવાન મહાવીરને પ્રશ્ન કરે છે-“મતે હે ભદ ંત! ‘સરે જ્ યારÇ ’ તે શકટ દારક ‘શાહ” મૃત્યુના અવસર પર મરણ પામીને ત્યાંથી Ěિગરિદ્દિફ દ્િવનિદિ' કયાં જશે; કયાં ઉત્પન્ન થશે. આ પ્રમાણે ગૌતમ સ્વામીની જીજ્ઞાસાને જાણીને પ્રભુએ કહ્યું કે બોયમા’હે ગૌતમ ! સગરે
दार सतावणं वासाई परमाउं पालिता अज्जेव तिभागावसेसे दिवसे '
તે શકટ દારક પોતાની ઉત્કૃષ્ટ ૫૭ સત્તાવન વર્ષની આયુષ્યને ભાગવીન આજેજ
6
દિવસના ચાથા પ્રહરમાં ાં મઠ્ઠું બઞોમય તત્ત સમનોસૂર્ય સ્થીત્તિમં ગયથાસવિદ્ સમાળે’એક મેટી લેઢામાંથી બનાવેલી તખ્ત અગ્નિરૂપ સ્ત્રીની આકૃતિરૂપ પુતળીને આલિંગન કરતા ચકો ‘ાજમાને વારું વિચા” મૃત્યુના સમયે મરણ પામીને રૂમીત્તે આળમાણ્ પુઢવી ' તે રત્નપ્રભા પૃથ્વીના ‘ખેર મુ’ નારકી જીવામાં ‘નૅચત્તાપ સવિિધ” નારકીની પર્યાયથી ઉત્પન્ન થશે. તે સુદર્શના વેશ્યા પણ તે સમયે એક મેટી લેહનિમિત તખ્ત અગ્નિરૂપ પુરુષની આકૃતિને આલિંગન કરતી થકી મરણ પામીને રત્નપ્રભા પૃથ્વીના નારકીઓમાં નારકી જીવપણે ઉત્પન્ન થશે. આ વાત મૂળમાં નથી, પરંતુ આગળના સૂત્રસ્થિત નમત્તા’‘ચમચા' આ પદથી સ્પષ્ટ થઇ જશે. ‘તે તો ગળતર ઉદિત્ત ત્યાંની આયુષ્ય પૂરી કરીને તે પછી ત્યાંથી નીકળીને રાવિષેયરે ' રાજગૃહ નગરમાં ‘મતંગત' માતંગચાંડાલનાં કુલમાં નમછત્તાર્ પચાવાહિક ' યુગલ-જોડલા રૂપથી-પુત્રપુત્રી રૂપથી ઉત્પન્ન થશે ‘તપ માં તલ્સ વાસ વિયરો' પછી તે બાળકોના માતા-પિતા ‘વિત્ત પસમે વિશે” જ્યારે તેના જન્મના અગીઆર ૧૧ દિવસ પૂરા થઈ જશે અને સંન્ને વારસૉદ્દે ૧૨ ખારમા દિવસના પ્રારભ થશે, ત્યારે તેઓનું “ મ ચારૂનું નામધેનું Íિતિ’ આ પ્રકારે નામ રાખશે કે- “ફોડ કાર્ મુજસે નમેળે અમારા આ બાળક શકટ આ નામથી પ્રસિદ્ધ થાઓ, તથા “ ફાઇ ઈ વારિયા યુરિયા નામેાં? અમારી આ ખાળિકા સુદના આ નામથી પ્રસિદ્ધ થાઓ. ભાષા—આગળના પ્રશ્નનું સમાધાન થયા પછી ગૌતમના ચિત્તમાં ફરીથી
6
શ્રી વિપાક સૂત્ર
૧૫૪