________________
‘વઘુ ાં સે॰' ઇત્યાદિ ‘સપ્
, પછી તે સારે વારÇ' તે શકટ દારક
6
'अण्णया कयाई '
કાઇ એક સમય
સયમેવ
"
6
દત્ત વર્ણગ્નિશાળ વિસિફ બીજા પ્રાણીઓને કપટથી પેાતાના વશ કરવાની કળાને પ્રાપ્ત થશે તદ્ Ō સે સરે વાઇ કનારે વિસર્' એટલા કારણથી તે શકટ દારક ‘ફૂટગ્રાહ' આ નામથી જનતામાં પ્રસિદ્ધ થશે ‘ શ્મિ” નાવ તુરિયાળૐ ' તે મહા અધર્મી અને દુષ્પ્રત્યાનદ થશે, તેને પેાતાના પાપકર્મોમાં કાઇ વખત પણ અરૂચી થશે નહિ. તે હંમેશાં ‘ ચમ્મુ ’ તે ઠગવિદ્યામાં નિર ંતર ક્રિયા કરતો રહેશે તેથી ‘ મુદ્દુ પાવ समज्जिणित्ता काळमासे कालं किच्चा इमीसे रयणप्पभाए पुढवीए णेरइयत्ताए વઝિદિ' તે પાતાની મલિનતમ પ્રવૃત્તિથી અનેક પાપકને ઉપાર્જિત કરીને આયુષ્યના અન્ત સમયે મરણ પામીને રત્નપ્રભા પૃથ્વીમાં નારકીની પર્યાયથી ઉત્પન્ન થશે તેનું સંમારત તદ્દન નાવ પુઢરીમુ, પરિભ્રમણ આજ પ્રમાણે થશે, જે પ્રમાણે પ્રથમ અધ્યયનમાં મૃગાપુત્રનું વર્ણન પ્રગટ કરવામાં આવ્યું છે—સંસારભ્રમણ મૃગાપુત્ર પ્રમાણે જ સમજી લેવું જોઇએ.‘ મેળું તમો અન્વંતર ' પૃથિવીકાયિક આદિમાં અનેક વાર પરિભ્રમણ કરીને ત્યાંથી નીકળીને ‘વારસાપ, ચરી' બનારસ નગરીમાં મચ્છત્તાÇ પ્રવૃઽિહર્ ' મત્સ્યની પર્યાયથી ઉત્પન્ન થશે. ‘સે ઊં મચ્છે મસ્જીધિનું ર્વાદ' તે એ પર્યાયમાં મચ્છીમારાદ્વારા માર્યાં જશે પછીથી ‘ઘેવ વાળાસીર ચરીપ સેટ્ટિયુ છંતિ પુત્તત્તાપુ' એ વાણારસી નગરીમાં કાઇ એક શેઠીઆનાં કુળમાં પુત્રરૂપથી ‘ નાયડુ ’. જન્મ લેશે ‘વોöિ યુિિદફ ' ત્યાં એ જ્યારે માલ્યભાવથી નોંકળી કરીને જુવાનીમાં આવશે ત્યારે તથારૂપ સ્થવિરાની સમીપ ધમ સાંભળી કરીને સમ્યકત્વની પ્રાપ્તિ કરશે ' पवज्जा સમ્યક્ત્વરત્નની પ્રાપ્તિ થયા પછી તે ભાગવતી દીક્ષાને ધારણ કરીને પોતાની આયુષ્યના અ ંતે તે પર્યાયને પરિત્યાગ કરીને સૌદને ત્તે સૌધમાં કલ્પમાં દેવપર્યાયથી જન્મ ધાર કરીને ત્યાંની સ્થિતિને પૂર્ણ ભાગવી કરીને ફરીને ત્યાંથી ચવીને ‘મદવિવેદે વાસે સિન્નિત્તિ' મહાવિદેહ ક્ષેત્રમાં જે કાઇ આય-પૂર્વે શ્રેષ્ઠ કુળ હશે તેમાં જે સારૂ આઢય—પૂર્ણ રીતે સારૂં કુળ હશે તે કુળમાં પુત્રની પર્યાયથી ઉત્પન્ન થશે. દીક્ષા ધારણ કરી તે સિદ્ધ થશે.
6
‘વિષ્લેવો’ આ પ્રમાણે આ અધ્યયનું નિક્ષેપ-નિગમન–સમાપ્તિ–
–વાકય છે,
શ્રી વિપાક સૂત્ર
4
૧૫૬