SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ 4 णस्स सुहविवागाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेण के अटे पण्णत्ते । તળ સે મુદઘ્ને ગળારે નવું નાર્ વયાસી' જમ્મૂ સ્વામીએ સુધર્માં સ્વામીને પૂછ્યું' કે હે ભદન્ત ! શ્રમણ ભગવાન મહાવીર કે જેણે સિદ્ધિગતિ પ્રાપ્ત કરી છે. અર્થાત્ સિદ્ધિગતિમાં બિરાજમાન છે, જેમણે આ સુખવિપાક નામના બીજા શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનના આ ભાવ કહ્યો છે તે સિદ્ધિગતિને પ્રાપ્ત શ્રી શ્રમણ્ ભગવાન મહાવીરે ખીજા અધ્યયનના શું ભાવ કહ્યા છે ? શ્રી સુધર્મા સ્વામી કહે છે, હે જમ્મૂ ! તે” જાહેળ તેળ સમાં તે કાલ અને તે સમયને વિષે હસમજુને પરે ધૂમઅંકને ઉખાને ધળો નવો' ઋષભપુર નામનું નગર હતું, તેમાં સ્તુપકર ડક નામના અગીચા હતા, તે અગીચામાં ધન્ય નામના યક્ષનું યક્ષાયતન (નિવાસ સ્થાન) હતું ધળવરૂ રાય ? તે નગરના અધિપતિ ધનપતિ રાજા હતા, ‘સરસરે તેવી” તેનાં રાણીનું નામ સરસ્વતી દેવી હતું. “ભુમિળમૂળ દળ નમળ बालत्तणं कलाओ य जोव्वणं पाणिग्गहणं दाओ पासाया भोग्गा य जहा સુવાદુસ' રાણીને સ્વપ્ન આવવું, રાજાને સ્વપ્નની હકીકત જણાવવી, પુત્રને જન્મ, તેનું બાળપણુ, મહેાંત્તેર કલાનું શિક્ષણ, યૌવનાવસ્થાનું આગમન, પાંચસો રાજકન્યાએ સાથે પાણીગ્રહણુ–વિવાહ, પહેરામણી મળવી, રાજમહેલેાનું નિર્માણુ, અને વિવિધ ભાગેના અનુભવ એ તમામ વાત અહિં સુખાહુકુમારનાં વર્ણન પ્રમાણે સમજી લેવું જોઇએ. ‘વર્’ વિશેષતા માત્ર એટલીજ કે, મનીજીમારે વિાવવી पामोक्खाणं पंचसयाणं रायवरकन्नगाणं पाणिग्गहणं सामिसमोसरणं सावगધમ્મ મુખ્યમવપુષ્કા' આ ધનપતિ રાજાના પુત્રનું નામ ભદ્રંનન્દી કુમાર હતું. ભદ્રંનદી કુમારનાં ધનપતિ રાજાએ પાંચસે રાજકન્યાઓની સાથે પાણિગ્રહણ કરાવ્યાં હતાં તેમાં મુખ્ય શ્રીદેવી હતાં. ભગવાન વમાન સ્વામીનું સમવસરણ થયું. ત્યારે ભદ્રનદિકુમારે તેમના પાસે ધમ સાભળીને શ્રાવકનાં ખાર ત્રતા ધારણ કર્યાં. ગૌતમ સ્વામીએ ભગવાનને ભદ્રેન દિકુમારના પૂર્વભવ વિષે પૂછ્યું; ભગવાને તેના ઉત્તર આપતાં કહ્યું કે, ‘ મહાવિદે વાસેપુંડરીળીયરી વિનયમારે વાદ તિસ્થયને હિલ્ટામિદ્ માનુસારણ્ નિદ્રે મહાવિદેહ ક્ષેત્રમાં એક પુડરીકની નગરી છે, ત્યાં તે વિજયકુમાર હતા, તેણે એક સમય યુગમાહુ તી કરને આહાર દાન આપ્યુ, તેના પ્રભાવથી તેને મનુષ્યની આયુને ખધ થયા. કૃ ને સેક્સ जहा बहुस्स जाव महाविदेहे सिज्झिहि बुज्झिहि मुच्चिहि परिनिव्वाहिइ સતુવાળમત દેહિ' પછી તે ત્યાંથી મરણ પામીને ધનપતિ રાજાની રાણી સરસ્વતી દેવીના ઉદરમાં પુત્રરૂપે અવતર્યાં, કાલાન્તરમાં તેના જન્મ થયા. તેનું નામ શ્રી વિપાક સૂત્ર ૨૫૭
SR No.006439
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy