SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યાહ્ન આદિ અકાલ (ચેગ્ય સમય નડે તે) માં રાત્રીએ અને સાયંકાલે આવવા જવા લાગ્યા, પુરોહિત અંતઃપુરમાં ગમે ત્યારે જાય આવે તેને કઇ રોકી શકતુ નહિ. આ પ્રમાણે સ્વતંત્ર રીતે તેનું આવવાનું અને જવાનું થવાથી પદ્માવતી દેવી સાથે તેના અનુચિત સ ખંધ પણ થઇ ગયા અને તે નમાવટ દેવીપ્સ હાહારૂં મોશન મોનારૂં ચુંમાળે વિદુર 1 પદ્માવતીની સાથે મનુષ્યસ ંબંધી ઉદ્વાર કામલેગાને ભાગવવા લાગ્યું. ભાવા —રાજેશ્વર આદિ સૌ માણસોએ મળીને શતાનીક રાજવીના મૃત્યુ પછીની તમામ ક્રિયા થઇ રહ્યા પછી તેના કુમાર ઉદયનને અભિષેકપૂર્ણાંક રાજગાદી પર બેસાડયા; જે ઉડ્ડયન કુમાર રાજકુમાર હતા, તે નૃપતિ-રાજા બની ગયા, રાજાના જેવા જોઇએ તેવા સુન્દર ગુણાથી તે શાભવા લાગ્યા, ધૈય, ગાંભીય`, આદિ તમામ રાજાના ઉચિત ગુણા તેનામાં ઘર કરીને રહેવા લાગ્યા, તેણે પેાતાના પુરાહિત પદ્મ પર પેાતાના બાલમિત્ર બૃહસ્પતિદત્તને સ્થાન આપ્યું. બૃહસ્પતિવ્રુત્ત પુરાહિતને અંત:પુરમાં ગમે ત્યારે પેાતાની ઇચ્છા મુજબ જવા-આવવાની છુટ મળી ગઇ. જ્યારે તેની ઇચ્છા થાય ત્યારે અતઃપુરમાં જાય, અને ઇચ્છા થાય ત્યારે ત્યાંથી પાછા ચાલ્યા આવે, એક વખતની વાત છે કે:-પુરેહિતને મળેલી સ્વતંત્રતાએ તેના જીવનમાં એક વિલક્ષણ પરિવર્તન કર્યું–પદ્માવતી દેવી જે ઉદયન રાજાનાં રાણી છે, તેની સાથે પુરહિતના અનુચિત સમ્બન્ધ બંધાઇ ગયા અને તે પદ્માવતી રાણી સાથે મનુષ્યસમ્બન્ધી ઉદાર કામભોગાને ભોગવવા લાગ્યા. (સ્૦ ૬) 6 રૂમ ૨” ' ઇત્યાદિ. " એક સમયની વાત છે કે—જ્યારે પુરેાહિતજી પદ્માવતી દેવીની સાથે વિલાસ કરી રહ્યો હતા, તે સમય પર ‘ઉચને રાયા' ઉદયન રાજા ટાÇ ગાય વિભૂતિ' નાહી-ધોઈને રાજવૈભવ પ્રમાણે ઠાઠ-માઠથી તૈયાર થઈને તેને પકમારૂં તેવી તેનેમ ઉત્રા જીરૂ જ્યાં તે પદ્માવતી દેવી હતાં ત્યાં આવ્યા તર્ાં છે સઘળે राया वहम्मदत्तं पुरोहियं पउमावईए देवीए सद्धिं उरालाई भोगभोगाई સુનમાળ પાસ” આવતાં જ ઉદયન રાજાએ બૃહસ્પતિદત્ત પુરાહિતને પદ્માવતી દેવીની સાથે ઉદાર ભાગાને ભાગવતા જોયે ચિત્તા બાપુખ્ત તિવયિં મિત્તિ નિહારે સાઇકુ વÇત્ત પુત્તેદિય પુત્તેĚિ નિજને જોતાની સાથેજ તે કોપાયમાન થઇ ગયા, ધના આવેશમાં તેના માથાપર કપાલમાં ત્રણ વલ્લિ રેખા સાથે નેણુનાં સઁવર ચઢી ગયાં, અને તુરત તેણે પોતાના નાકા દ્વારા બૃહસ્પતિદત્ત પુરહિતને પકડાવી લીધા. નિવિત્તા નામ ફળ વિજ્ઞાનેળ માં આવેર્ ' પકડાવી લઇ તેને તેના શ્રી વિપાક સૂત્ર ૧૬૪
SR No.006439
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy