________________
સ્થિતિવાળા પાંચમા નરકમાં, ત્યાંની સ્થિતિ પૂરી કરીને શ્રીપર્યંચમાં, ત્યાંથી મરણ પામીને ખાવીસ (૨૨) સાગરે પમની ઉત્કૃષ્ટ-સ્થિતિ-વાળા છઠ્ઠા નરકમાં, ત્યાંથી નીકળીને મનુષ્ય પર્યાયમાં અને અન્તમાં ત્યાંથી મરણ પામીને તેત્રીસ (૩૩) સાગરાપમની ઉત્કૃષ્ટસ્થિતિવાળા સાતમા નરકમાં ઉત્પન્ન થશે. ‘તો અળતર ઉદિત્તા સે નારૂં મારૂં जलयरपंचिंदियतिरिक्खजोणियाणं मच्छ--कच्छभ-गाह-- मगर - सुंसुमारादीणं અદ્ભુતેરસના જોહિનોળિયમુદસચસદસ્તાનું? પછી ત્યાંથી નીકળીને તે મૃગાપુત્રના જીવ પચેન્દ્રિય તિય ચાના ભેદસ્વરૂપ જલચર, મચ્છ, કાચા, ગ્રાહ, મગર અને સુસુમાર અદિતિય ચગતિનામક વિશિષ્ટ તિર્યંચ જીવાની પંચેન્દ્રિયજાતિમાં કે જેના સાડાબાર લાખ (૧રા ) કુલકેાટી છે તેમાં, ઉત્પન્ન થશે. ‘તત્ત્વ ળ મેળત્તિ जोणिविहाणसि अणेगसयसहस्सखुत्तो उदाइत्ता २ तत्थेव भुज्जो भुज्जो पच्चायाइस्सर' તેમાં એક એક ચેાનિના લેકમાં લખે વાર જન્મ અને મરણ કરશે. તે ા તો उट्टिना एवं चउप्पएस, उरपरिसप्पेसु, भुयपरिसप्पेसु, खहयरेसु, चउरिदिएसु, તેતિ, પેરંતિત્ત્વ, ત્રાજી, ડવેતુ, ઋતુચરુત્રિમ વા, તે બાક, પુરીજી, બળે સયસદ્રપુત્તો’પછી ત્યાંથી નીકળીને તે જીવ ચતુષ્પદગાય આદિ તિર્યંચામાં, ઉ૫રિસર્પ-સર્પાદિકેામાં, ભુજપરિસર્પ-નેળીઆ-ઘે આદિમાં, ખેચર-પક્ષિયામાં, ચતુરિન્દ્રિયોમાં, તેઇન્દ્રિયેામાં, ટ્વીન્દ્રય જીવેમાં અને એકેન્દ્રિય વનસ્પતિકાયિક કટુક વૃક્ષમાં, કટુધવાળા-આકડા આદિ વૃક્ષોમાં, વાયુકાયમાં, અગ્નિકાયમાં, અપ્લાયમાં અને પૃથિવીકાયમાં લાખાવાર ઉત્પન્ન થશે. ‘સે છૂં તો બળતર ફિત્તા મુટ્ટુપુરે નાયરે ગોળત્તાદ્વાયાદિ ' પછી ત્યાંથી નીકળીને તે સુપ્રતિષ્ઠપુર નગરમાં ગેણુ-સાંઢ-બળદ -રૂપથી ઉત્પન્ન થશે. “ મે ં તત્ત્વ ત્યાં તે કમ્બુવાવ જમાવે ’ બાલ્યાવસ્થાને પૂરી કરીને ‘નોવ્વાનજીને' જ્યારે યુવાવસ્થાને પ્રાપ્ત કરશે, ત્યારે ‘અન્ના જ્યારૂં” કઈ એક સમય ‘માકત્તિ' પ્રાથમિક વર્ષકાલમાં ગાણું મળ' ગગા મહાનદીના ‘વઢીળદિય વળમાને તીર્ મેષ્ટિ સમાજે વ્હાલું T' તીરની માટીને પેાતાના શીગડાથી ખેદશે, અને ખેાઢતાં ખેદતાં તે તેના ઉપર પડી જશે, અને તેના પર માટી પડવાથી તે દબાઇ જશે, તેથી તેનું મૃત્યુ થશે, અને તે મરણ પામીને તત્યે મુજફ્તરે રે સેટ્િટ ત્તિ
9
,
શ્રી વિપાક સૂત્ર
૬૪