SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ " ભવનાં વૃત્તાન્તને જાણીને ફ્રી પ્રભુને આ પ્રમાણે પૂછ્યું કે:— મતે !' હે ભદન્ત ! મિયાપુત્તે ળ વાપરો માસે નુંવિચાર્જિગમિત્તિ 'મૃગાપુત્ર આલક એ ભવમાં મરણ પામીને કયાં જશે ?, હૈિં નહિફ ' કયાં ઉત્પન્ન થશે ? પ્રત્યુત્તરમાં પ્રભુએ કહ્યુ-‘પોયમાં ! હે ગૌતમ ! ‘મિયાપુત્તે તાજુ વત્તીસંવાસારૂં परमाउयं पालइत्ता कालमासे कालं किच्चा इव जंबुद्दीवे दीवे भारहे वासे ' આ મૃગાપુત્ર બાળક ખત્રીશ વર્ષોના ઉત્કૃષ્ટ આયુષ્યનું પાલન કરીને સ્થિતિને ક્ષય થતાં મરણ પામીને, આ મધ્યજ ખૂદ્વીપના ભરતક્ષેત્રમાં ' વૈયિિાિય છે ’. વૈતાઢય પ તની તળેટીમાં, ‘સીદ્ધાંત’ સિંહના કુળમાં, ‘સીત્તાત્ચાયાદિ ” સિંહની પર્યાયથી ઉત્પન્ન થશે, ‘તે ળ તત્ત્વ સીદ્દો ત્રિસર ગામ્ભર્ નાવ સામિપ્’ તે ત્યાં અધમી, શૂરવીર, દૃઢપ્રહારી અને સાહસિક સિંહ થશે. ‘નાવ” શબ્દથી અહીં, ' सूरे दढप्पहारी આદિપદોને સંગ્રહ કર્યાં છે. વદું પાયું નાવ સાંઝળ’ યાવત શબ્દથી અહીં પણ હિમં’એ પદનું ગ્રહણ થયું છે, તે સિંહ પેાતાના પર્યાયથી અનેક પ્રકારના કલિકલુષ પ્રણાતિપાતાદિરૂપ પાપ કર્મોના સંચય કરશે. “ભ્રમન્નિત્તિા ક્રાઇમાને શાઇ વિદ્યા' તેને સચય કરીને મૃત્યુના અવસરે મરણુ भीने 'इमी से रयणप्पभाए पुढवीए उक्कोसं सागरोवमट्ठिइएस जाव उववज्जिहि " પછી તે જીવ આ રત્નપ્રભા પૃથ્વીનાં ઉત્કૃષ્ટ એક સાગરની સ્થિતિવાળા પહેલા નરકમાં નારકીરૂપે ઉત્પન્ન થશે. ‘રસે ાં તો ગળતર ઉદિત્તા સીસિवेसु उववज्जिहि तत्थ णं कालं किच्चा दोचाए पुढवीए उक्कोसेणं तिन्नि સોવમારૂં પછી તે ત્યાંથી નીકળી સરીસૃપ—નકુલ (નાળીયા ) આદિની 6 i 1 ચેનિએમાં ઉત્પન્ન થશે. પછી ત્યાંની સ્થિતિના ક્ષય કરીને તે બીજા નરકમાં જ્યાં આગળ ત્રણ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તેમાં જન્મ ધારણ કરશે. પછી ' से णं तओ अनंतरं उन्नहित्ता पक्खीसु उववज्जिहि તે ત્યાંથી નીકળીને પક્ષીઓના કુળમાં ઉત્પન્ન થશે. ‘ તસ્થતિ ાનુંજ્જિા તત્ત્વા પુીદ્ સત્ત सागरोत्रमा०, से णं तओ सीहेसु य०, तयाणंतरं चउत्थीए, उरगो, पंचमीए०, इत्थी, छट्टीए० मणुओ, अहे सत्तमाए० 9 પછી ત્યાંથી નીકળીને તિર્યંચગતિમાં સિંહની પર્યાયમાં મરણ પામીને સાત સાગર।પમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા ત્રીંજા નરકમાં, ત્યાંથી નીકળીને તિર્યંચ ગતિમાં સિહુની પર્યાયમાં, ત્યાંથી મરણ પામીને દસ સાગરે પમની ઉત્કૃષ્ટ-સ્થિતિ-વાળા ચેાથા નરકમાં, ત્યાંની તે સ્થિતિ પૂરી કરીને સર્પ પર્યાયમાં, ત્યાંથી મરણ પામીને ફરી સત્તર (૧૭) સાગરે પમની ઉત્કૃષ્ટ શ્રી વિપાક સૂત્ર ૬૩
SR No.006439
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy