________________
નેપથ્યાદિક ધારણથી, સર્વ પ્રકારનાં સંભ્રમથી, સર્વ પ્રકારનાં પુષ્પ, ગંધ, માલા અને અલંકારોથી યુકત તથા તમામ પ્રકારનાં વાજીત્રાના નાદ સાથે મહાદ્ધિ -ઘુતિ, મહારૌન્ય રૂપ બળ અને મોટા સમુદાય સાથે અનેક પ્રકારના સુન્દર સાજ-વાગતા-શંખ, પણ; પહ, ભેરિ, ઝાલર, ખરમુખી, હડુક, મુરજ, મૃદંગ, દુન્દુભીના શબ્દોનાં પ્રતિ
વનિ સાથે હિતક નગરને બરાબર મધ્ય ભાગમાંથી પસાર થઈને જ્યાં વૈશ્રવણ રાજાને મહેલ હતું ત્યાં આગળ ગયા. ‘વવાછિત્તા થ૪૦ નાવ વધાર’ જઈને તેણે બંને હાથ જોડીને રાજાને “આપ જયવત્ હા, આપને-વિજય હે ?” આ શબ્દથી, વધાવ્યા “વદ્ધાત્તિ' વધાવીને “રેસમસ ૨ ટેવ રારિર્થ ઉચોતેણે તે વૈશ્રવણ રાજાના સમક્ષ પોતાની દેવદત્તા કન્યાને ઉપસ્થિત કરી ( ૧૪)
‘તા જે તે સમને ' ઇત્યાદિ.
‘ત ” પછી જ્યારે “જે સમજે વાતે વૈશ્રવણ રાજા “ હારિજે દેવદતા બાળકા-કન્યાને “વી પિતાના પાસે આવેલી “પાસ ઈત્યારે “વારિત્તા જોઇને તે “દાદા વિરું ગણvi૪ ૩જવા ચિત્તમાં ઘણેજ હર્ષ પામ્યા, પછીથી તેણે ચાર પ્રકારના આહારને વધારેમાં વધારે પ્રમાણુથી તૈયાર કરાવ્યા.
વવવવવા તૈયાર કરાવીને “મિત્તારૂ ગામતેર” તેણે પિતાના મિત્રાદિ પરિજનોને આમંત્રણ આપીને લાવ્યા. “નાથ સાફ સન્મા’ અને તેઓની સાથે બેસીને તેણે ખૂબ મન–ભાવતાં ભેજન કર્યા અને સૌને ભોજન કરાવ્યાં. પછી ગંધ, માલા આદિ વડે સૌને સત્કાર અને સન્માન કર્યા પછી તેણે “પૂiામાર તે તારિયે જ ટૂરો પુષ્યનંદી કુમાર અને દેવદત્તાને પાટ ઉપર બેસાય.
દિરા જેવા વાહિં મારૂ” બેસારીને ચાંદી–સેનાના કળશથી તેમને અભિષેક કરાવ્ય “મનાવિરા ઘરવથિયે ” અભિષેક ક્રિયા થઈ રહ્યા બાદ સુંદર વસ્ત્ર અને અલંકારેથી શણગાર્યા. ‘ારિત્તા ગામે શ” શણગાર્યા પછી તે વર-કન્યા પાસે હવન કરાવ્યા. “ જા પૂર્ણવિરામાર તેની પાળિ નિવે? હમ વિધી થઈ રહ્યા બાદ રાજાએ દેવદત્તાને પુષ્પનંદીકુમાર સાથે પાણિગ્રહણ વિધી કરાવ્યું. એ રીતે “સે જેમ ? પાયા પૂળ વિરામ લેવાં दारियं सम्बडढीए जाव नादियरवेणं महया इड्ढीसक्कारसमुदएणं पाणिग्गहणं कारेइ' તે વૈશ્રવણ રાજાએ પિતાના યુવરાજ પુષ્પનંદી કુમારની, દેવદત્તા કન્યાની સાથે સર્વ પ્રકારની અદ્ધિ આદિને અનુકૂળ ગાજતે-વાજતે મેટા સમારંભ પૂર્વક લગ્ન વિધિ પૂર્ણ કરી. * कारिता देवदत्ताए भारियाए अम्मापियरो मित्त जाव परियणं च विउलेणं असणपाणखाइमसाइमेणं पुप्फवत्थगंधमल्लालंकारेण य सक्कारेइ जाव पडिविसज्जेई'
શ્રી વિપાક સૂત્ર
૨૨૬